________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કરવી કે મદ્ આગમ કરવો) આ ન્યાય હોવાના કારણે પહેલાં તમામ અન્ય જ કાર્યો કરાય છે. પછી વૃદ્ધિ અથવા મર્ આગમ, જે પ્રાપ્ત હોય તે થાય. માટે પહેલાં મદ્ આગમ થઈ શકતો નથી. આથી અંતઃપાતથી ખંડિત જણાતા ધાતુના પણ ગ્રહણ માટે આ ન્યાય આવશ્યક છે.
જ્ઞાપક :- આ ન્યાયનું વ્યંજક = જ્ઞાપક છે, ત્વમé fસના પ્રશ્ન વાવ: (૨-૧-૧૨) સૂત્રમાં પ્રાણ વા: I એવું કથન. તે આ રીતે - યુદ્ અને નક્ષત્ શબ્દોનો (સ્વાર્થિક) અ પ્રત્યય લાગતાં પ્રથમા સિ પ્રત્યય પર છતાં ત્વ, અહમ્ ! એવા રૂપ થવા ઈષ્ટ છે. અને જો ત્યવિસરે રેશ્વત્થાનૂર્વોડ (૭-૩-૨૯) સૂત્રથી પ્રથમ જ એ પ્રત્યય થાય તો આ ન્યાયથી સહિત એવા પણ પુષ્ય, સદ્. શબ્દનો એટલે કે (યુષ્પદ્ + અ + મદ્ =) યુષ્ય, મદ્ ! એવા રૂપનો પણ ત્વમ્, અદમ્ આદેશ થાત અને તેથી આ પ્રત્યયનું. શ્રવણ ન થાત, જે ઈષ્ટ નથી. માટે આ ન્યાયની આશંકાથી અર્થાત્ આ ન્યાયથી કેવળ પુષ્મદ્ વગેરે શબ્દના ગ્રહણથી જ પ્રત્યયના અંતઃપાતવાળા પુષ્પદ્ વગેરે શબ્દોનું પણ ગ્રહણ થઈ જવાથી સહિત પુષ્પદ્ (યુષ્ય) વગેરેનો ત્વમ્ વગેરે આદેશ થઈ જશે, એવી દહેશતથી બળ નું શ્રવણ થાય, તે માટે પ્રાણ વા: | એમ કહેલું છે. આ
કહેવાનો આશય એ છે કે, જો આ ન્યાય ન હોય તો યુHદ્ વગેરેના ગ્રહણમાં એ પ્રત્યયથી ખંડિત થયેલાં પુષ્પદ્ શબ્દના ગ્રહણની પ્રાપ્તિ જ ન હોવાથી આ સહિત ગુખાદ્ વગેરેના ત્વમ્ વગેરે આદેશોને રોકવા માટે પ્રશ્ન વાવ: | એમ કહેવાની જરૂર જ ન હોયને તે વિધાન નિરર્થક બની જાય છે. છતાં ય જે પ્રશ્ન વાવ: એમ કહેલું છે, તે પુષ્પદ્ વગેરેના ગ્રહણવડે આ ન્યાયથી જ ઉઠેલી એ પ્રત્યય સહિત પણ પુષ્પદ્ વગેરે શબ્દોના ગ્રહણની પ્રાપ્તિની શંકાથી પ્રાણ વાવ: I એ પ્રમાણે કરેલું વિધાન સાર્થક - સંગત થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે
આ ન્યાયની અનિત્યતા દેખાતી નથી. (૨૯)
૬૭. માનમાં યાજિપૂતાતોન પૃદ્યતે / ૨ / ૧૦
( ન્યાયાઈ મંજૂષા ન્યાયાર્થ - આગમો જેના અવયવ બનેલાં હોય, તે (કેવળ, શુદ્ધ) શબ્દના ગ્રહણ વડે આગમવાળા તે શબ્દનું પણ ગ્રહણ થઈ જાય છે . એમ સામાન્યાર્થ છે.
જે ગાદ્રિ અને સન્ત શબ્દથી સૂત્રમાં નિર્દિષ્ટ હોય તે આગમ કહેવાય છે. જેમકે, ધાતોતિન્યાં વાડમાડા (૪-૪-૨૯) સૂત્રમાં માદ્રિ શબ્દથી નિર્દિષ્ટ અર્ અને અનાસ્વરે નોડક્ત: (૧-૪-૬૪) સૂત્રમાં અન્ત શબ્દથી નિર્દિષ્ટ એ આગમ છે. અહિ ગામ: એમ
૩૧૬