________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. १०८. येन धातुना युक्ताः प्रादयस्तं प्रत्येवोपसर्गसंज्ञाः ॥ २/५१ ॥
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- પ્રષ્ટિ ઉપસર્ગો જે ધાતુની સાથે યુક્ત = સંબંધવાળા હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપસર્ગ સંજ્ઞાવાળા થાય છે. એટલે કે તેનાથી અન્ય ધાતુ વગેરેનું સામીપ્ય (યોગ) હોવામાં પણ,. સંબંધ ન હોય તો ઉપસર્ગ - સંજ્ઞાવાળા ન થવાથી પ્રતિ થી ઉપસર્ગ સંબંધી કાર્ય ન થાય, એમ કહેવાનો આશય છે.
(પ્રયોજન - અનુક્ત છે. ધાતોઃ પૂનાર્થસ્થતિ. (૩-૧-૧) સૂત્રથી સામાન્યથી જ ધાતુ સાથે સંબંધ હોતે છતે પ્રઃિ ની ઉપસર્ગસંજ્ઞા કહેલી છે. આથી કોઇપણ ધાતુ સાથે સંબંધ માત્ર હોવામાં ઉપસર્ગસંજ્ઞાની પ્રાપ્તિ જણાય છે. આવી સ્થિતિમાં જે ધાતુ સાથે પ્રાદિનો અન્વય હોય - અર્થની દષ્ટિએ સંબંધ હોય - તે જ ધાતુ પ્રત્યે પ્રાદિશબ્દોની ઉપસર્ગસંજ્ઞા થાય છે. પણ સ્થાનમાત્રની અપેક્ષાએ યોગ હોય તો ઉપ. સંજ્ઞા ન થાય. આથી સ્થાનની અપેક્ષાએ પ્રાદિ - શબ્દોનો ધાતુની સાથે સંબંધ હોવામાં પણ પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા દ્વારા અનિષ્ટ કાર્યના પ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે - એમ આ ન્યાયનું પ્રયોજન કહેવું ઉચિત જણાય છે.)
ઉદાહરણ :- પ્રતા ઋછ વર્માત્ તે પ્રદર્શો ફેશ: | અહિ , ઉપસર્ગનો (વિગ્રહ - વાક્યસ્થ મત પદના ઘટકીભૂત) અમ્ ધાતુ સાથે સંબંધ હોવાથી અમ્ ધાતુ પ્રત્યે જ તેની - પ્ર ની ઉપસર્ગસંજ્ઞા થાય, પણ ઋણ્ ધાતુ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞા ન થાય. તેથી 9 ના ગ વર્ણનો સંકૃત્યાસર્ણ (૧-૨-૯) સૂત્રથી 8 કારનો કાર્ આદેશ ન થાય.
અહિ કહેવાનો ભાવ આ પ્રમાણે છે. શ્રેષ્ઠ શબ્દમાં પ્રકૃતિ (શ્ર) અને પ્રત્યય () - એમ બે અવયવ છે. તેમ હોયને પ્રતા »છે. એવું વિગ્રહવાક્ય કરાય છતે, શબ્દ, એ ગત પદાર્થનો પોતાનામાં અંતર્ભાવ - સમાવેશ કરીને, પ્રવર્તે છે અને તેવા (સ્વમાં અંતભવિત ત પદાર્થવાળા) , શબ્દથી જીવ પ્રત્યયનો કર્તા' રૂપ જે અર્થ છે, તે વિશેષિત કરાય છે. પણ શ્ર ધાતુ રૂપ પ્રકૃતિનો અર્થ વિશેષિત કરાતો નથી. અર્થાત્ ઋણ્ ધાત્વર્થનું વિશેષણ , પદાર્થ બનતો નથી. કારણ કે એ ઋત્તિ તૃરૂપાતે પ્રતા: | જેઓ ઋણ્ ધાત્વર્થના કર્તારૂપ (ઋચ્છ) છે, તેઓ પ્રગત = પ્રકર્ષે કરીને ગયેલાં છે – એમ અર્થ છે. શ્રછ કેવા? તો પ્રતિ છે, એમ અન્વય છે. આમ આ રીતે ક શબ્દનો ધાત્વર્થ સાથે સંબંધ ન હોવાથી ધાતુ પ્રત્યે પ્ર એ ઉપસર્ગ કહેવાતો નથી. અર્થાત્ 9 ની ઉપસર્ગસંજ્ઞાનો અભાવ જ થાય છે.
જ્ઞાપક :- આ ન્યાયનું સ્થાપક = જ્ઞાપક છે, ત્યારપરા (૧-૨-૯) સૂત્રમાં ૩પસરો એવી ઉક્તિ જ. તે આ પ્રમાણે - જો આ ન્યાય ન હોત તો પ્રાચ્છતિ | વગેરે પ્રયોગોની જેમ, Vર્ડો સેશ: | વગેરે પ્રયોગોમાં પણ મારું આદેશની પ્રાપ્તિ છે. અને જો તે પ્રમાણે થવું ઈષ્ટ
૪૬૦.