________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. અખંડ એવા કારાંત ધાતુનો (આદેશ) પ્રાપ્ત થાય છે, તે – દત્તપણાનો વિધિ છે અર્થાત 2 કારાંત (સ્થાનીય) વિધિ છે. (જેનો આ ન્યાયથી નિષેધ થાય છે.)
જ્ઞાપક :- આ ન્યાયનું સત્તાકર = જ્ઞાપક છે, પૂર્વોક્ત ગ્રતા વિડતી (૪-૪-૧૧૬) સૂત્રમાં ઋતામત: એવો નિર્દેશ કરીને ઋતાનું એ પ્રમાણે જ નિર્દેશ. તે આ રીતે - વિશેષામન્તઃ (૭-૪-૧૧૩) એ પરિભાષાથી ઋતમ્ એવા અંશથી “ દત્ત ધાતુઓની' એ પ્રમાણે વ્યાખ્યા થાય છે. અને રૂર્ આદેશ અનેકવર્ણવાળો છે. આથી મને વળ: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ. પરિભાષાથી સર્વ દત્ત ધાતુના રૂર્ આદેશની પ્રાપ્તિ છે. ઈષ્ટ તો છે 4 કારનો જ રૂર્ આદેશ. અને આથી મનેof: સર્વસ્ય (૭-૪-૧૦૭) એ પરિભાષાનો અવકાશ દૂર કરવા માટે તામૃત રૂ એવો નિર્દેશ કરવો યોગ્ય છે. પણ જે 2તીમ્ એવો જ નિર્દેશ કરેલો છે, તે આ ન્યાયથી શ્રત એવા 8 નો જ રૂર્ થશે, પણ અનુમિત (પરિભાષાપ્રાપ્ત) એવા 8 કારાન્તનો રૂર્ નહિ થાય, એવી આશાથી જ તેવો નિર્દેશ કરેલો છે. આમ આ ન્યાયના બળથી જ ‘તામ્' એવો નિર્દેશ ઘટમાન થતો હોય તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય અસાર્વદિક = અનિત્ય હોવાથી મનોરો ૨ વા (૨-૪-૬૧) આ સૂત્રમાં કહેલ વા શબ્દનો - પૂર્વસૂત્રથી અનુવર્તેલો હોયને અનુમિત એવા ૭ી પ્રત્યય સાથે - અન્વય થાય છે, પણ મૃત (સાક્ષાત્ સૂત્રોક્ત) એવા ની સાથે અન્વય (સંબંધ) થતો નથી. તેથી મનોમ એમ અહિ ધવના યોગમાં સ્ત્રીલિંગની વિવક્ષા કરાય ત્યારે મારી વ વા (૨-૪-૬૧) સૂત્રથી વિકલ્પ ને પ્રત્યય લાગે છે. અને હું પ્રત્યાયના યોગમાં ગૌ અને છે આગમ થાય છે. આથી મનાવી, મનાયી, મનુ: I એ પ્રમાણે ત્રણ રૂપ સિદ્ધ થાય. હવે સૌ ૨ એવા અંશનો જો શ્રુત એવા વી શબ્દ સાથે સંબંધ કરવામાં આવત, તો કી પ્રત્યય નિત્ય જ થવાથી મનાવી, મનાયી, મન્વી ! એવા ત્રણ રૂપ થાત.
નિયિમાનર્ચવાડા : યુ| આવો પણ જાય છે. સૂત્રમાં નિર્દેશ કરાતા શબ્દોના જ આદેશો થાય. જેમકે, વસ્વરે પાક પળવચપુટિ (૨-૧-૧૦૨) સૂત્રમાં પ ની પાન્તરી (પત્ અંતવાળાનો) એવી વ્યાખ્યા કરેલી છે. પાન્તર્ય' એ શબ્દ અધિકૃત = અધિકાર વડે પ્રાપ્ત “ના:' એવા વિશેષ્યનું વિશેષણ છે. અને તેથી પલ્ એવો આદેશ અનેકવર્ણવાળો હોવાથી પયાડત્ત (૭-૪-૧૦૬) એવી પરિભાષાનો બાધ કરીને અને વર્ગ: સર્વસ (૭-૪-૧૦૭) એ પરિભાષાથી સમગ્ર પદ્ - અંતવાળા નામનો (Tદ્ અંતવાળા સમુદાયનો) પત્ આદેશ થવાની પ્રાપ્તિ છે. પરંતુ આ ન્યાયથી પત્ એટલાં જ અંશનો પર્ આદેશ થાય છે, કારણકે તેનો જે સૂત્રમાં નિર્દેશ કરેલો છે.
જેમકે, તો પાવતિ દિપાત્ અહિ પત્ પચાડદક્યારેક (૭-૩-૧૪૮) સૂત્રથી પહેલાં પદ્ નો પર્ આદેશ થયો. અને પછી ય = તૃતીયાવિભક્તિ એ.વ. પ્રત્યય પર છતાં દિપા રૂપ થાય છે. અહિ ક્વેિરે પઃ પ૦ (૨-૧-૧૦૨) સૂત્રથી પાત્ એટલાં અંશનો જ પત્ આદેશ થાય, પણ દિપાલ્ એવા પાત્ અંતવાળા શબ્દનો પર્ ન થાય. કારણકે સૂત્રમાં પાત્
= ૩૫૮