________________
પ્રકરણ છઠું ? સમયાપૂર્તિ ને જાતિ મરણ જ્ઞાન
. કેદા રાજવી ચંદ્રગુપ્ત પાતાની સભા ભરી રાજ્યસિંહા
જ. સન પર બેઠો છે તેવામાં વિજયા નામની દ્વારપાલિકાએ ચરપુરુષનાં આગમનના સમાચાર આપ્યા. બાદ રાજાની આજ્ઞાથી પવેશ કરી ચરપુરુષે ટૂંકમાં જ કહ્યું કે “હે સ્વામિન ! આપે ને રત્નાગિરિ બંદર પર વહાણેની તપાસ માટે નિયુક્ત કર્યો છે. હાલમાં ક અપૂર્વ વહાણ મેં જોયું અને હું તેની તપાસ અર્થે જવા વિચાર કરું છું તેવામાં તે વહાણ કિનારે આવી ચડ્યું. તે વહાણ અત્યાર સુધી મેં જોયેલા સર્વ વહાણે કરતાં સર્વશ્રેષ્ઠ હતું. તેના માલીકે તરત જ જહાજમાંથી નીચે ઉતરી વહાણના નિર્યામકેને પારિતોષિક આપ્યું અને ભેટયું લઈ આપને મળી વાને તૈયારી કરે છે તેવામાં આ સમાચાર આપને નિવેદિત કરવા શીઘપણે અત્ર આવી પહોંચે છું.” હજુ જેવામાં ચરપુરષ વાર્તાલાપ પરો કરે છે તેવામાં વિજયા પ્રતિહાણીએ પુનઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com