________________
પ્રકરણ પહેલું
મંત્રોની આવશ્યકતા જગતના દરેક મનુષ્ય ઉપર ગ્રહદશા પિતાને પ્રભાવ દર્શાવે છે. શનિ, રાહુ, કેતુ અને મંગળ-આ ચાર ગ્રહના પ્રાબલ્યમાં મનુષ્ય જીવનની પરિસ્થિતિ એટલી બધી વિષમ બની જાય છે કે જેના યોગે વેદનાના કારણથી અનેક વખત મનુષ્યને જીવન અકારું લાગે છે અને તેવા અનેક દુઃખી આત્માઓ વિવિધ પ્રકારનાં અસહ્ય દુખ અને શારીરિક અસાધ્ય વ્યાધિથી કંટાળી આત્મહત્યાના માર્ગે વળી જાય છે અને પોતાનું અસલ્ય માનવજીવન બરબાદ કરી મૂકે છે. વ્યવહારવિચક્ષણ ને ડાળો ગણતે માનવી પણ ગ્રહની અશુભ અસર નાચે પિતાની વિચારશકિત કે બુદ્ધિ વૈભવ ગુમાવી બેસે છે. સારાસાર કે હિતાહિતની વિચારણા કરવામાં તેની મતિ કુંઠિત બની જાય છે. આવી સ્થિતિમાં તેમ જે મંત્રજાપ અગર તે એ બીજે કઈ સહયોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com