Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 325
________________ ૧૨૮ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ સાચવવા આવક કરતાં ખરચ વધારે કરે પડે છે, જેથી તીર્થયાત્રા અને ધાર્મિક કાર્યોમાં વિન આવે છે તેને હવે અંત આવશે ને તમારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર થઈ હવે સુખી થશે. ૨૧૨–તમારે પરદેશની મુસાફરીએ જવું પડશે. જમીન ખરીદી અને મકાન બાંધવાનો જે તમારો ઇરાદો પાર પડશે. તમારે અત્યારે સદ્ભાગ્યને પેગ હેવાથી તમારું ચિંતવેલ કાર્ય ફલિભૂત થશે–તમારી વેવીશાળ અને લગ્ન વગેરે કાર્યની કામના સિદ્ધ થશે. તમારી પાછલી જિંદગી સૂખમાં જશે. તમને સ્ત્રી તરફનું સુખ અને લાભ સારે છે. પરદેશની મુસાફરીમાં લાભ છે. તમારે માટે દેવ, ધમ અને ગુરુની સેવાને પૂરત વેગ છે જેથી તેનો લાભ ઉઠાવવાથી લાભ થશે. ૨૧૨–આજ સુધીમાં તમે એ દેશપરદેશ વેઠયા. ઘણું કષ્ટ સહન કર્યા પણ સુખ ન મલ્યું. મિત્રો અને કુટુંબીઓથી પણ આજ સુધી તમે સંકટ વેઠયું ને પરોપકારવૃત્તિએ સહુનું તમેએ ભલું કર્યું, પરંતુ તેઓ કઈ તરફથી તમને યશ ન મ. ઉલટી તેમાં કડવાશ વધી પણ તમારે ગૃહગ બળવાન હોવાથી ભલે તમારી પાસે ધન કમતી છે તેથી શું થયું? પણ તમારી ઈજજત અને આબરૂ પૂરતી રીતે સચવાશે. તમને મિત્રો અને કુટુંબીઓ તરફથી સુખ નથી જેમાં હવે તમારું ધર્મભુવન સુધરેલ હવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354