Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 343
________________ шоо Јериецque бe en ммм means ‘ereun-repueuqueÁ !ueseuleupns aus આ દિ વ ચ ન ન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેંચાયેલી છે: દ્રવ્યાનુ યાગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયાગ અને કથાનુંયેાગ, આ ચારે અનુયેાગ પૈકથાનુાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયેાગદ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઇથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર એ:ધપાઠ પ્રસ કરી શકે છે. આ ઉપરાંત કથાનુયાગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેના અંતઃકરણ પર શાસ્ત્રીયતાની–ધમ ભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે. સાહિત્યપાસક આ હેતુને લક્ષમાં રાખીને જ સમજૈન સાહિત્યસ્વામીઓએ કથાનુયેગમાં વિશેષ રચના કરી છે અને ઉપલધ સાહિત્ય-ભંડારને પાણાસા ટકા જેટલા ભાગ કથાનુયોગનેાં જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કયા કહી શકાય, પરન્તુ આકાશપટમાં ગ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણુ હોવા છતાં, સૂ અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્યગગનમાં, ચે.વીશ તીર્થંકરા, ખાર ચક્રવર્તીએ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ્જ નવ બળદેવ એ ત્રેસઠ શલાક પુરુષના જીવનચરેત્રો અને તેમાં પણ શ્રી તીથ કુરેશના ત્ર! ચંદ્ર-સૂર્યનુ ચાન રાકે છે.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354