________________
шоо`лериеyquе бе еши имм
૪
means ‘ereun-repueuqueÁ !ueseuleupns aus
એટલુ જ નહી પણ ભવાંતરામાં અમી ઝરતા દાનપ્રવાહનુ મૂળ ઉચ્ચ ગતિમામી બને.
શ્રીમાન શેઠશ્રીના ઉચ્ચ કાટીના ભાવવાહી વહેતા ઘન-પ્રવાહથી પ્રસન્ન ચિત્ત બનેલા માતા મીદેવી તેમને સદાય સુડી ભરદે અર “પાયથી ભરલે'' ની કહેવત માફક તેમનેા ભડાર પણ એવા તતરીત રાખે છે કે તેના યાગે દાન-પ્રવાહ વહેવરાવવા તેમના ઉત્સાહ વૃદ્ધિંગત રહ્યા જ કરે,
સ્વ. અને પરના કલ્યાણુમાં, તેમજ શાસનઉન્નતિમાં જેમનુ’ જીવન મહત્ત્વનું બન્યું છે, એવા શ્રી માણેકલાલ શેઠશ્રી તરથી અમારા સાહિત્ય-સંશોધક અને પ્રકાશન ખાતાને આજ સુધીમાં અણીના પ્રસગાએ એવી રીતની ભાવવાહી પાષક સહાયતા -ળતી રહી છે કે જેના ાગે સમા યથાશક્તિ સાહિત્ય અને શાસનસેવા બજાવી શક્યા છીએ. અંતમાં અમે। ભારપૂર્વક જણાવીએ છીએ –શ્રીમાન શેઠ માણેકલાલભાઈની સહાયતાથી ઉચ્ચ કોટીના પ્રકાશના બહાર પાડવા શકિતશીલ બન્યા છીએ અને અમારૂં સાહિત્યખાતુ. અવિરતતાથી સેવા બજાવી રહેલ છે. •
આવા ઉચ્ચ કૈાટીના યજ્ઞકર્મી ભાગ્યાત્મા શ્રીમાન શેઠ માણેકવાલભાને અમે શ્રી મુનિસુવ્રતસ્વામી જીવનચરિત્રની અતિલેાકપ્રિય ખીજી આવૃતિ અતિમાનપૂર્વક અપણુ કરતા કૃતજ્ઞતા સેવીએ છીએ અને પ્રભુને પ્રાર્થીએ છીએ કે, આવા સેવાભાવી નરરત્નની સદાય વૃદ્ધિ રાખતા રહે, તેમને અણીના પ્રસંગે મરૂપ ભુતે.
આપને શુભેચ્છક ઝવેરી ”
"6