Page #1
--------------------------------------------------------------------------
________________
||
નિસુવ્રતસ્વામી ચરિત્ર
તથા.
6. કમત્ર અને સ્તોત્રસંગ્રહ
卐
~ પ્ર કાં શકે ——
પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય—ચાણી
મૂલ્ય રૂા. ૬-૪-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragvanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણ તીર્થોદ્ધાર સ્મારક ઐતિહાસિક ગ્રંથમાળા પુ.મું શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
[ સચિત્ર]
લેખકઃ જૈન ઇતિહાસકાર મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યરત્ન
પ્રથમ આવૃતિ વિ. સં. ૧૯૯૮ બીજી આવૃતિ વિ. સં. ૨૦૦૭
વીર સંવત ૨૪૬૮ વીર સંવત ૨૪૭૭
-
-
-
-
પ્રકાશક પ્રાચીન સાહિત્ય સશેાધક કાર્યાલય
ટૅબીનાકા–થાણું કિંમત રૂ. ૬-૪-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
બારેક વાચક મહાશયને વિજ્ઞાતિ એ સી જ કે તે થાય છે. તન ઐતિહાસિક જિનાલયન નને અન્ય લાભ .
जगन्महामोहनिद्रा-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય पान्तु व सुव्रतविभोः, श्यामलाः कायकान्तयः। शानश्रीपत्रमझगाय, मृगनाभिद्रवा इव ॥
–શ્રી અમરચંદ્રસૂરિ
બી થાણા હારિક કે માને છે એમાં આપવામાં આવેલ દરેક વિનું કલામય કત કામ થાણાના નન વિનામાં કલામ : ૧લ છે. પ્રાચીન વિધાન પ્રમાણે જિનાલય અને ઉપાશયના કતરકામમાં અને રંગકામમાં આ ચિત્ર આત ઉપયા | વિશ્વ એક છે. ચિત્રોને જીવંત રૂપ આપવા માટે તેમજ થાણામાં તયાર થતા ભવ્ય જિનાલયના દિન નિમિતે આ ગ્રંથ તેમ અન્ય ગ્રંથા શ્રી તથાધારના ખાર આત્મ તરીકે અમારા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે.
આનદ વિધા
ન ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
www
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ તપસ્વી શ્રી જિનદ્ધિસૂરીશ્વરજી મહારાજ, યતિદીક્ષા :–વિ. સં. ૧૯૪૮, ફાગણ સુદિ ૨, ચુરૂ (મારવાડ) સંવેગીદીક્ષા:-વિ. સં. ૧૯૪૯, અષાડ સુદિ ૬, પાલીતાણા. પંન્યાસપદ-વિ. સં. ૧૯૬૬, માગસર સુદિ ૩, ગ્વાલીયર. આચાયપદ-વિ. સં. ૧૯૯૫, ફાગણ સુદિ ૫, થાણા. ઢગવાસઃ-વિ. સં૨૦૦૭ના ર દિ ૩ મું બઈ
Surat
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા તીર્થફરસનાર્થે પધારેલ સંધમાં
ગવાયેલી ગફુલી સંવત ૧૯૭ ના આસો સુદ ૫ ના દિવસે શ્રીમાન શેઠ ગણશી ભીમશી જેઓ આચાર્યદેવ શ્રીમદ્ જિનરત્નસૂરિજી મહારાજના સંસારી પક્ષે ભાઈ થાય છે, તેઓ શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજના વંદનાથે થાણા તીર્થમાં અપૂર્વ ઉત્સાહથી સંધ લઈને આવેલ, જેમાં વ્યાખ્યાન સમયે બાઈ મેઘબાઈએ સંઘ સમક્ષ આ ગહેલી રેચક આલાપમય અને મધુર ધનિપૂર્વક સંભળાવી હતી કે જે સમયે તેની અસર ઘણું જ સુંદર અને અવર્ણનીય બની હતી. તે ગહેલી અમો આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીની ગુરુભક્તિ નિમિત્તે પ્રગટ કરી કૃતાર્થ થઈએ છીએ.
શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજ વંદના વંદના વંદના રે જિનરિદ્ધસૂરિજીને વંદના
ગુરુવંદન પ્રેમ આનંદના રેજિન...(આંકણ) છઠ્ઠ અઠ્ઠમ તપ અગ્નિ જેવાલાએ, સાધક કમ નિકંદના રે..જિન૦૧ થાણા નગરીએ રહી માસું, બેધત ભવિજનવૃંદના રેજિન૦૨ પરણ્યા ભૂપાલ શ્રીપાલ એ નગરે, નરપતિ માતુલ નંદના રે...જિન૩ શુધ્ધ ભાવે શ્રી નવપદ પૂજ્યા, પુપ ગ્રહી અરવિંદના રે...જિન૦૪ તીર્થતણું એ પ્રાચીનતાની, કેઈ કાળે થઈ ખંડના રેજિન૫ તે ઉદ્ધારને કારણે આપે, હાથ ધરી ચૈત્યમંડના રે....જિન૦૬ અભુત ઉત્તુંગ રચના કરાવી, ટાળીને કેઈ વિટંબના રેજિન ૭ વિધવિધ કેરણીમય પટરચના,માયણ શ્રીપાલ તાસ અંબનારે...જિનc૮ એહ પ્રસાદ આપ ગુરુવરને, ઉજજવલ કીતિ અમંદના રે....જન ૯ ખરતરગચ્છપતિ રિદ્ધિસૂરિગુરુ, મહકે ગુલાબ તનુ સ્પંદના રે..જિન ૧૦ ચિત્ત જપવું હોય તીર્થદર્શનથી, ગ્રીષ્મ બાવનચંદના રે..જિન ૧૧ સશિષ્ય રત્નસૂરિ સંઘ સકલે, ભદ્ર ભાવે કરી વંદના રેજિન ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અને અભિલાષાઓ ઉપર થાય છે. જે પ્રકારનું વાચન તેના હૃદયને કબજો મેળવે છે તેવા પ્રકારનો તેને જીવનવ્યવહાર ઘડાય છે અને તેટલા જ ખાતર જીવનને સદાચારી, શ્રદ્ધાળુ અને ન્યાય–નીતિપરાયણ બનાવવા માટે આવા મહાપુરુષોના ચરિત્રની અવશ્યક્તા છે. જીવનચરિત્રમાં હૃદયને આકર્ષવાની અગર તો વાચકના હદય પર ધર્મજીવનની સચેટ છાપ પાડવાની શક્તિ રહેલી છે. આપણે ઘણા કથાનકમાં વાંચીએ છીએ કે બાલવયમાં આનંદ, પ્રેમ, શૌય કે ભક્તિના અમીપાન પીનાર વ્યક્તિએ ભવિષ્યમાં તેવી મહત્વકાંક્ષાના બળે તે તે ક્ષેત્રોમાં અમર નામના પ્રાપ્ત કરી છે. અમે પણ આ જ કારણને અનુલક્ષીને આ મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર પ્રકાશિત કર્યું છે.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સંબંધી સંપૂર્ણ હકીક્ત દર્શાવનારે કોઈ ગ્રંથ હૈયાત ન હોવાથી અમેએ આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો અને તેના ફલસ્વરૂપ આ સંક્ષિપ્ત ચરિત્ર આપ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયે છું, જેમાં આ બીજી આવૃત્તિના પ્રકાશનથી વધુ સંતોષ થાય છે.
આ ચરિત્રમાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી જે વંશમાં જમ્યા તે વંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે દર્શાવી, શ્રી મુનિસુવ્રતરવામીના પૂર્વભવેનું વર્ણન આપી તેમના દીક્ષાદિ વિષયનું વિવેચન કરવા માં આવ્યું. ત્યારબાદ પરમાત્માએ સ્થાપેલા અશ્વાવબેધ તીર્થની સાથે સંબંધ ધરાવતી રાજકુમારી સુદર્શનાને સંબંધ અને છે અને છેવટે પરમાત્માના શાસનકાળમાં થએલ નવમા ચકવર્તીના વૃતાંતની સાથે જૈન આચાર્યોની પ્રાભાવિક્તા અને સામર્થ્યતા દર્શા. વવા માટે શ્રી વિષ્ણુકુમારનું સંક્ષિપ્ત જીવનવૃત્ત આપ્યું છે.
આ ચરિત્રમાંથી મુખ્ય બોધ જે કોઈ પણ તરવરતો હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
તા તે મૈત્રીના. પૂર્વભવના મિત્રના ઉદ્ધાર કરવા શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેવા ભગીરથ પ્રયત્ન કર્યાં. આ ઉપરાંત કમની અબાધ્ય સત્તા અને પુનર્જન્મ તથા પરલેાકની સક્ષાત્ પ્રતીતિરૂપ રાજકુમારી સુદ નાનું જાતિસ્મરણુજ્ઞાન, આ ઉપરાંત પ્રસંગે પ્રસગે જૈન ધર્મના વિશિષ્ટ આદેશ અને ક્રિયા તેમજ શ્રાવકના આર વ્રતની સક્ષિપ્ત સમત્રણ આપવામાં આવી છે.
કાપણુ ગ્રંથને ચિત્તમાં રમતા રાખવા હોય અથવા તે। બાળસાહિત્ય શિક્ષણમાં તેને છૂટથી સદુપયેય કરવા હોય તેા તેને એવી રીતે સચિત્ર બનાવવે! જોઇએ કે આખાએ ચરિત્રને ખ્યાલ માત્ર ચિત્રદર્શનથી સરલતાથી થઇ શકે.
તે દિશામાં અમેએ પહેલ કરી અમારા ગ્રંથમાળાના દરેક પ્રકાશનામાં પૂરતા ચિત્રસ ́ગ્રહ રજૂ કરેલ છે. આજે અમે ને જણાવતાં ખાનદ થાય છે કે-અમારા ગ્રંથેના ચિત્રને સદુપયેગ શ્રી થાણા જિનાલયની માફક સત્ર થઇ રહેલ છે તેમજ ગ્ર ંથાનુ વાંચન મહત્વનું મનાઇ રહેલ છે.
તે જ માક આ ગ્રંથના ચિત્રાનુ લમ કાતરકામ શાસ્ત્રોકત અને પ્રમાણિક લાગતા ગ્રંથની મૂળ ઘટનાના ભરૂચના શ્રીમુનિસુવ્રત સ્વામીજીના જિનાલયમાં તેમજ અન્ય સ્થળોએ થયેલ છે. આના કરતાં વિશેષ તે કઇ જાતની સિદ્ધિ ગણાય ?
અમારા તરફથી પ્રગટ થતાં દરેક ગ્રંથા ભીષણ મેધવારીના કાળમાં પણ કાગળ અને પ્રિન્ટીંગ તેમજ બાઇન્ડીંગ વગેરેના ભાવે બેહદ ઉછાળે રહેલ હોવા છતાં તેને વિભૂષિત બનાવવામાં અમેાએ પૂરતી કાળજી રાખી છે અને આ ગ્રંથને લગભગ ૨૫-થી૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ચિયુકત બનાવી અમે અમારી ઉચ્ચ કોટીની સેવાવાહી ભાવના જ સિદ્ધ કરી આપી છે.
આજે લગભગ ૯ વષે આ ગ્રંથની બીજી આવૃતિ પ્રકાશિત કરતા ગ્રંથકારને અપૂર્વ સંતોષ થાય છે કારણ આ ગ્રંથની એટલી હદ સુધીની માંગ વધી પડી કે, તેના અંગે ફરજીયાત આ બીજી આવૃતિ વધુ મંત્ર જાપ અને જાની શુદ્ધિ સાચવી ગ્રંથને પ્રકાશિત કરવાને સુયોગ ગ્રંથકારને પ્રાપ્ત થયા છે જેના માટે ગ્રંથકાર પિતાને ભાગ્યશાળી માને છે. ને જે આ પ્રમાણે ગ્રંથની ઉપયોગિતા ચાલુ રહેશે તો ટૂંક સમયમાં પ્રકાશક, આની ત્રીજી આવૃતિ પણ વધુ મંત્રજાપ અને વિધાને સાથે પ્રકાશીત કરવા શક્તિશીલ થશે પણ આ બધું કયારે બને કે જ્યારે તેને લાભ પૂરતે લેવા હેય ત્યારે.
અમારી આ કૃતિ પૂર્વની માફક ઉપયોગી બનો. તેના આરાધકોને મંત્ર અને જાપ ફળદાતા બને અને તેમાં સર્વનું કલ્યાણ થાય એવી ઉચ્ચ કોટીની ભાવનાથી ગ્રંથકાર, વાયક મુમુક્ષુના કરકમળમાં આ ગ્રંથરત્ન રજૂ કરતાં પિતાને કૃતજ્ઞ માને છે. સુષુ કિં બહના ? આશા છે કે શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથના જાપને છૂટથી ઉપયોગ થાય અને સુખની પ્રાપ્તિ થાય એ જ શુભ આશાએ જ વિરમું છું.
આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં મારે ખાસ આભાર માનવે જોઈએ પૂફરીડીંગ આદિમાં મદદ કરનાર અને સમયે સમયે સુચના દેનાર “જૈન” ઑફિસમાં કાર્ય કરતાં ભાઈ શ્રી નરોત્તમદાસ ( બાલુભાઇ ) રૂગનાથને. કાર્યાલયના સહાયક સાહિત્યરસિક સન્મિત્રો પેકી શેઠ લીલાધર ગુલાબચંદ-વેરાવળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વાળા, કાર્યાલયના ખાસ સ્તંભરૂપ સાહિત્યપ્રેમી દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. અને અન્ય ભાગ્યાત્માઓને આ સ્થળે ખાસ આભાર માનવાના રહે છે કારણ તેમની મદદથી અમે। અમારું સાહિત્યસર્જનનુ કાર્ય સરલતાથી કરી શક્યા છીએ.
અંતમાં મારા સહાયકા, પ્રેમભાવ દર્શાવનાર મિત્રજાના આભાર માની, મોંધવારીના સમયમાં પણ કરેલા મારા આ સાહસને વધાવી લઈ મને આવા ને આવા ઉપકારક પ્રકાશના પ્રગટ કરવામાં
પગભર કરે અને આ શ્રી મુનિસુવ્રતસ્વામીના પવિત્ર જીવનચરિત્રમાંથી સૌરભભરી પુષ્પ-પાંખડી ગ્રહણુ કરી પેાતાના વનને સુવાસિત બનાવે એ જ અભ્યર્યંના સાથે વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઝવેરી
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
વિભાગ પહેલો
પ્રકરણ ૧લું : , ૨જું
૩જું; કહ્યું:
પુષ્પધવાની પીડા રંકમાંથી રાયાણી પશ્ચાત્તાપ ને પરિણામ “હરિવંશ' ની ઉત્પત્તિ
પ્રકરણ ૧લુંઃ , રજું
વિભાગ બીજે શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પૂર્વભવો પ્રવ્રયા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૩ખ્યું: કહ્યું:
પમું:
“અશ્વાવબોધ” તીર્થની ઉત્પત્તિ રાજકુમારી સુદર્શના ચંદ્રલેખાની મનસિદ્ધિ સમસ્યોતિ ને જાતિસ્મરણાન અંતિમ અભિનંદન શકુનિકાવિહાર સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મેક્ષગમન
, હયું , ૧
વિભાગ ત્રીજો
૧૦૬
૧૧૧
પ્રકરણ ૧૯:
, રજી [, ૩:
કર્યું
નાસ્તિક નમુચી સમકાલીન શલાકાપુરુષો
સ્ત્રીરત્નની પ્રાપ્તિ વિષ્ણકુમારનું વિરાટ સ્વરૂપ
૧૧૫
૧૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામચરિત્ર
r.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૧ લા
પ્રકરણ ૧૩
પુષ્પધન્વાની પીડા
આ આર્યાવર્ત ના વત્સ દેશમાં આવેલ કાશાંબી નામની નગરી પેાતાની કીતિ–સુવાસથી દિગ–દિગંતમાં પ્રસિદ્ધિ પામેલી હતી. જાણે લક્ષ્મીદેવીએ તેને પેાતાના નિવાસરૂપ બનાવી હોય તેમ તે નગરી સવ પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિથી સંપન્ન હતી. તે નગરીમાં સુમુખ નામના રાજા રાજ્ય કરતા હતા. પેાતાના ભુજાખળથી તેણે ભલભલા રાજવીના મદ ઉતારી નાખી તેને પેાતાના ખડિયા રાજા બનાવ્યા હતા અને કેટલી ય રાજકન્યા
આ સાથે પાણિગ્રહણ કરી તેણે પેાતાના અંતઃપુરને Àાભાળ્યુ હતું. જુદી જુદી રાણીએ સાથે ભાગવિલાસ લેગવતા તેના દિવસે પાણીના રેલાની માફક વહી જવા લાગ્યા.
સુમુખ રાજવી જેમ શુરવીર હતા તેમ સાથેાસાથ ક્રીડાકૌતુકી અને કુદરતપ્રેમી હતા. સ્વમનરજનાથે તે વારંવાર ઉદ્યાનકીડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
આદિ મહોત્સવ જતો અને તેમાં પરજને પણ પૂર્ણ ઉલ્લાસથી ભાગ લેતા.
એકદા સર્વ ઋતુઓમાં શિરેમણિ વસંતઋતુ આવી પહચતા વસંતેત્સવ ઊજવવા માટે રાજાએ આજ્ઞા કરી. જાણે રાજને સત્કાર કરવાનું જ હોય તેમ ઉદ્યાન પણ નૂતન પત્ર-પુષ્પથી વિકસિત અને પ્રફુલ્લિત બન્યું હતું. રાજસાહિબી સાથે રાજવીએ ગજારૂઢ થઈ પિતાને પુષ્કળ પરિવાર સાથે ઉધાન તરફ પ્રયાણ કર્યું. રાજમાર્ગ પરથી પસાર થઈ પ્રજાજનેનાં પ્રણિપાતન સ્વીકારતે રાજહસ્તી મંદગતિએ જઈ રહ્યો છે તેવામાં એકાએક જેમ વીજળીના ચમકારથી સમગ્ર ગગનમંડળ વ્યાપ્ત થઈ જાય તેમ સમગ્ર રાજસ્થારી અચાનક સ્થભિત બની ગઈ.
વિશાળ રાજમાર્ગને એક ખૂણે વીરફનીંદ નામના વણનું ઝુંપડું આવેલ હતું. વિરકુવીંદને વનમાળા નામની અપ્સરા તુલ્ય પત્ની હતી. બંને જણા સંતેષથી આજીવિકા ચલાવી સુખમય રીતે સંસારી જીવન પસાર કરતા હતા. વીરકુવીંદ સામાન્ય સ્થિતિને માણસ હતું. વનમાળા તેની જ્ઞાતિની જ સ્ત્રી હતી પરંતુ બંને વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર હતું. વનમાળા સાથેના તેના સંબંધથી એમ કહેવાતું કે “કાગડાની કોટે રત્ન બાંધવામાં આવ્યું છે” પણ કર્મને અબાધિત નિયમને અનુસર્યા સિવાય કોઈને ચાલતું નથી.
જ્યારે રાજા સુમુખ રાજમાર્ગેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વનમાળા પાણી ભરવા નિમિત્તે પિતાની ઝુંપડીમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પુષ્પધન્વાની પીડા બહાર નીકળી અને રાજસ્થારી જેવા લાગી. અચાનક રાજાની દષ્ટિ તેના પર પડી અને તેના વિકસિત કમળ જેવા લોચન, ચદ્ર સરખું ઉજજવળ મુખ અને સુરેખ તેમજ ઘાટીલા સુંદર ગાત્રો જોઈ રાજા તેના તરફ આકર્ષા. રાજાને વનમાળા આ ભૂલોકમાં અપ્સરા તુલ્ય માલુમ પડી અને તે હલકા કુળની હોવા છતાં અંતપુરની પટરાણીઓ તેની આગળ તેને તુચ્છ ભાસવા લાગી. તેના હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ ઉપજે અને કામદેવે ધીમે ધીમે તેના પર પિતાને પ્રભાવ અજમાવવા માંડ્યો. કામદેવની રીતિનીતિ એવી છે કે એક વખત પિતાના સપાટામાં કે સપડાયો કે પછી તેને વિશેષ ને વિશેષ ઝકડવા માટે તે પિતાના સમગ્ર શોને ઉપયોગ કરે શરૂ કરી દે છે. રાજા પિતાની સ્થિતિનું તેમજ સ્થાનનું ભાન ભૂલી ગયા અને વનમાળા જાણે દેવલોકમાંથી ઉતરી આવી હોય અગર તે નાગલોકમાંથી પાતાળકન્યા આવી પહોંચી હોય તેમ જણાયું. તેને લાગ્યું કે વિધાતાએ વનમાળા મારા જેવા શૂરવીર રાજવી માટે જ સર્જી છે, તે મારે તેને અવશ્ય મારી પટ્ટરાણું બનાવવી. આવા વિચાર-તરંગે ચઢેલ રાજાએ મહાવતને ગજ ઊભું રાખવા આજ્ઞા ફરમાવી અને જાણે વનમાળાના નયન–બાણથી વીંધાય હાય-ઘાયલ થઈ ગયે હોય તેમ ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શકી નહીં. તેના પ્રત્યેક અવયનું તે નિનિમેષ નયને અવલોકન કરવા લાગ્યો. ધીમે ધીમે તેની કામવિહુવવ્રતા વધતી ગઈ અને રાજવીની આ સ્થિતિ નીરખી સમગ્ર રાજસ્સારી પણ પત્થર સદશ સ્થંભી ગઈ.
બીજી બાજુ કુદરતી સંયોગાનુસાર વનમાળા પણ સુમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નૃપ પ્રત્યે આકર્ષાઈ રાજાની કામવિહવળ સ્થિતિ અને મને દશા પારખી જઈ યૌવનવતી વનમાબાએ પણ પ્રસંગને લાભ લેવાને નિશ્ચય કર્યો. સ્ત્રી જાતિને ચપળા કહેવામાં આવે છે તે તેની આવી
જાતની વિચારસરણને અંગે જ, કામ પણ એવી વસ્તુ છે કે તે પિતાને વશ પડેલા પ્રાણીઓને સારાસારનું ભાન ભૂલાવે છે. વનમાળા અને સુમુખનું તારામૈત્રક થયું અને બંને જાણે દૂરથી જ એક બીજાના હૃદય પરસ્પર અર્પણ કરતાં હોય તેમ સ્તબ્ધ બની જઈ વનમાળા પિતાનું પાણી ભરવા જવાનું કાર્ય ભૂલી ગઈ રાજવી પિતાની યવાડી ભૂલી ગયો. એક કવિએ ખરેખર સાચું જ કહ્યું છે કે
નયન નયનકી આરસી, નયન નયનકે હેત;
નયન નયનકે નયનમેં, નયન નયનકે દેત. રાજાને આ પ્રમાણે પૂતળાની માફક ખંભિત અને વિચારમગ્ન બની ગયેલ જાણી સુજ્ઞ સુમતિ મંત્રી વસ્તુસ્થિતિ પારખી ગયો, પણ આ સંબંધમાં વચલો માર્ગ કાઢ્યા સિવાય છૂટકે ન હતે. તેણે તરત જ પિતાનો અશ્વ રાજહસ્તી સન્મુખ ખડે કર્યો અને રાજવીને નમ્ર વાણીમાં કહ્યું કે “રાજન ! આ વાડીના હર્ષ દાયક પ્રસંગે આપને વચ્ચે આટલી બધી ઢીલ શા માટે કરવી પડે છે? વિષાદનું કેઈ કારણ નથી. ઉદ્યાનમાં દાસદાસીઓ વિવિધ સામગ્રી સાથે ઉપસ્થિત થયેલ છે અને આપનું અંતઃપુર પણ કયારનું ય ત્યાં રાહ જોઈ રહ્યું છે, માટે આપ હસ્તિને આગળ
ચલાવવાની આજ્ઞા આપે. આપની આ જાતની વર્તણૂકથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પુષ્પધન્વાની પીડા
પ્રજામાં શંકાની લાગણી ફેલાશે માટે આપ વનક્રીડાથે પધારે. ચેાગ્ય સમયે આપનું ઇચ્છિત કાર્ય પાર પડી જશે. ” મત્રીના આ વચનો અત્યારે રાજવીને શૂળની માફક શલ્યરૂપ લાગ્યા પરતુ અવસરને એળખી જઈ તેણે મહાવતને હાથી ચલાવવા આજ્ઞા આપી. રાજા આગળ ચાલ્યા તે ખરો પણ તેનુ હૃદય તા પાછળ વનમાળા પાસે જ રહ્યું હતું.
ઉદ્યાનમાં આવી પહેાંચવા ખાદ રાજાને ખુશી કરવા ચિત્રવિચિત્ર ક્રીડા કરવામાં આવી પણ શૂન્યમનસ્ક બનેલ સુમુખને કશે। પણ આનંદ ન ઉપજ્યા. તેને પુષ્પના પ્રહારો અગ્નિ સરખા સંતાપ કરવા લાગ્યા, જળકીડા હિમ સરખી કષ્ટદાયી થઈ પડી, મિષ્ટ ભેાજનસામગ્રી તેને ઝેર જેવી લાગી, સુગધી જળ-પાન તેને દાહ ઉપજાવવા લાગ્યુ. જેમ જડ પદા યંત્રની મદદથી કાર્યાં કરે તેમ રાજા પણ અત્યારે યંત્રવત્ દરેક કાર્યોમાં ભાગ લેતા હતા પણ તેનું ક્ષુબ્ધ મન તે વનમાળાના ચિંતનમાં જ રક્ત હતુ. રાણીઓએ પણ રાજાના ચિત્તના ર ંજન માટે વિધવિધ પ્રયાસો કર્યા, પરંતુ રાજાને લેશ માત્ર પ્રમેાદ થયા નહિ. વિચક્ષણ મંત્રી આ સ વસ્તુ યથા જાણી ચૂકયા હતા એટલે તેણે પ્રસંગ જોઇ રાજાને એકાન્તમાં લઇ જઇ કહ્યું કે-“ હે સ્વામિન્ ! આપ આટલા બધા વિહવળ કેમ બની ગયા છે ? આ બધી મનેાર જક ક્રીડામાં આપ ઉદાસીનભાવ કેમ સેવી રહ્યા છે ? આપના હૃદયમાં શું શલ્ય છે તે મને કહે। તે હું તેના પ્રતીકાર કરવા ઉચિત પ્રયત્ન કરું ? '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
の
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુમતિ મત્રીના આવા વચનથી, નદીના બંધ છૂટો મૂકતાં જેમ જળના ધેાધ વહેવા લાગે તેમ રાજાના હૃદયરૂપી નદીમાં વનમાળારૂપી રહેલા ધેાધ વહી નીકળ્યો. તેણે પેાતાની સવ સ્થિતિ ને પરવશતા સુમતિ મત્રીને જણાવી દીધી, કારણ કે તેની સહાયની અપેક્ષા વિના આ કાર્ય સિદ્ધ થવાની તેને સભાવના નહેાતી. તેણે કાઈ પણ ઉપાયે પેાતાના વનમાળા સાથે મેળાપ કરી આપવાની મત્રી પાસે માગણી કરી અને વિશેષમાં જણાવ્યું કે—“વનમાળા સિવાયની એક પળ પણ મને વષ જેવડી માટી જણાય છે માટે બનતા પ્રયાસે પહેલામાં પહેલી તકે તે મને પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કર. ” છેવટે મંત્રીના આશ્વાસનજનક વાર્તાલાપથી રાજાના કામવર કઇક અશે શાંત થયા. સધ્યાકાળ થતાં રાજા પોતાના પરિવાર સાથે રાજમહેલે પા ફર્યાં.
ખરેખર કામ-પીડા દુઃસહ્ય છે. ભલભલા ચેાગીએ અને મહાન તપસ્વીઓને પણ પુષ્પધન્વાએ પાતાના ધનુષ્યના એક ટંકાર માત્રથી વશીભૂત કર્યાં છે તે સુમુખ જેવા રાજવીનું તેની પાસે શુ' ગજું' ? ખરેખર કામીપુરુષ માટે એક કવિએ યથાથ જ કહ્યુ છે કે—
=
८
दिवा पश्यति नेा घूकः काकः नक्तं न पश्यति । अपूर्वः केाऽपि कामान्धः, दिवानक्तं न पश्यति ॥ અર્થાત્ ઘૂવડ દિવસે જોઈ શકતા નથી, કાગડા રાત્રિએ જોઇ શકતા નથી પણ કામી પુરુષ તા એવા અપૂર્વ અંધ બની ગયા હાય છે કે તે દિવસે અગર તે રાત્રિને વિષે પણ જોઈ શકતા નથી (અર્થાત્ સારાસારના વિચાર કરી શકતા નથી. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પા
બનમાલા રાજ મંદીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Sural
इनमाला
મ
કોઢ iી
ન
જા ઝાર્ટ />
વીર કુમારું
PIY cow M 5/
ભુ દેજો ૨ ૬
(૧) વનમાળાનું જળ ભરવા જવું. (૨) સુમુખ રાજવીની સ્વારી, વનમાળાનું અપહરણ (૩) વીર કુવીંદની ભ્રમિતાવસ્થા (૪) વિજfીના પાતથી રાજા તથા રાણીનું મૃત્યુ. (૫) યુગલિક તરીકે ઉપજવું અને ત્યાંથી તેનું ભરતક્ષેત્રમાં અપહરણ તેમજ હરિવંશની ઉત્પત્તિ.
Page #21
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું રંકમાંથી રાયરાણું
વનકીડા કરીને પાછા ફર્યા પછી સુમતિ મંત્રી પણ પિતાને માથે આવી પડેલા કાર્યની સિદ્ધિ માટે ઊંડા વિચારમાં ગરકાવ બની ગયે. જે તે ધારત તે વનમાળાને કઈ પણ હિસાબે જબરજસ્તીથી પણ રાજાના અંતઃપુરમાં લાવી શક્ત પણ તેને તે માર્ગ નહેતે સ્વીકાર. પ્રજામાં લેશ માત્ર પણ ખળભળાટ કર્યા સિવાય તે પિતાની સ્વેચ્છાથી જ રાજ-રાણું બની છે તેવી હકીકત આમ જનતામાં પ્રસરે તેવી યુક્તિ માટે તે પિતાની બુદ્ધિને કસોટીએ ચડાવી રહ્યો હતો. દીર્ઘ વિચારને અંતે તેણે પિતાના મનમાં એક યુક્તિ ગોઠવી.
તેણે આત્રેયી નામની છળ-પ્રપંચમાં કુશળ ગણાતી પરિબ્રાજિકાને બોલાવીને પિતાની મનભાવના જણાવી. વનમાળાને કઈ રીતે ફસાવવા અને પિતાનું ધાર્યું પાર પાડવા તેણે તેને કહ્યું. આવા કાર્યો કરવાથી ટેવાઈ ગયેલી આત્રેયીને મન આ કાર્ય કંઈ દુષ્કર ન હતું. તેણે પ્રલોભનને કારણે મંત્રીની આ વાત સ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કારી લીધી અને ટૂંક સમયમાં કાર્યસિદ્ધિ કરવાની ખાત્રી આપી. આત્રેયી મંત્ર-તંત્રવિદ્યામાં પ્રવીણ હવા સાથે ચકેર અને બુદ્ધિશાળી હતી. તે વનમાળાને પિતાની જાળમાં સપડાવવા રોગ્ય તકની રાહ જોવા લાગી.
આ બાજુ ચંચળ મનની વનમાળાની સ્થિતિ પણ રાજા કરતાં કંઈ ઓછી ગ્લાનિમય ન હતી. કામદેવનાં બાણ તેના હદયને પણ વધી રહ્યા હતા, પરંતુ તેના હૃદયમાં એક મેટું દુઃખ એ હતું કે પોતે એક હલકા કુલની હતી, તેને રાજા કઈ રીતે સ્વીકારી શકે? અર્થાત્ તેને પોતાના મનસૂબા હવાઈ કિલ્લા જેવા જણાયા. ક્ષણમાં તેના વિચારો કરતાં કે–ના, ના, રાજ મને અવશ્ય સ્વીકારશે જ, કારણ કે રવાડી જતાં તેનું મન મારા પ્રત્યે પૂરેપૂરું આકર્ષાયું છે. આ બધી વિચારણાને અંતે એક પ્રશ્ન પાછે તેને મૂંઝવતું હતું કે અમારા બંનેને સંગ થાય કેવી રીતે? અને આ કાર્યમાં સહાયક થાય પણ કોણ? આ વિષાદમય પ્રશ્નના ઉત્તરરૂપે તેના હૃદયમાંથી ઊંડા ખેદ સાથે વિશ્વાસ નીકળી જતે.
ગૃહકાર્યમાં તેનું લેશ પણ ચિત્ત ચેટતું નહિ, તેના ચંચળ ચિત્તમાં રાજા સંબંધી વિચાર આવ્યા કરતા અને તેને અંગે તે પિતાના પતિ વીરકુવદને પણ ભૂલી જતી. કેઈ કેઈ વાર તેને પ્રેમ યાદ આવી જતા અને પિતાના વિપરીત વિચાર માટે તેને ધિક્કાર ઉપજતે પણ તે ક્ષણિક નીવડત અને પાછા રાજવૈભવ, સુખસાહ્યબી અને ભોગવિલાસના વિચારમાં તે રક્ત બની જતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧.
રંકમાંથી રાયરાણું તેના પતિનું સ્મરણ વિચાર-વમળમાં ક્યાંય ઘૂમરી ખાયા કરતું. વીરકુર્વિદ ભોળા મનનો માણસ હતો. આ બનાવથી તે જરા પણ પરિચિત ન હતું. તેને વનમાળાના નિત્ય કાર્યક્રમમાં અને ગૃહકાર્ય સંબંધમાં પરિવર્તન માલુમ પડતું પણ સ્ત્રીનું હૃદય પારખવું એ સાગરનું માપ કરવા કરતાં પણ મુશ્કેલ છે. તે તેની વ્યથા જઈ શકતે પણ તેનું કારણ તેના સમજવામાં આવતું નહિ. એક બે વખત તેણે વનમાળાને તેની ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું પણ વનમાળાના હૃદયમાં ઘોળાઈ રહેલ વાત જીભને ટેરવે કેવી રીતે આવી શકે? સામાન્ય કારણ દર્શાવી તે વાતને ભુલાવી દેવા પ્રયત્ન કરતી. ખરેખર અબળાનું હૃદય કેણ પારખી શક્યું છે? આમ છતાં વીરકુવીંદન વનમાળા પ્રત્યેનો પ્રેમ કિંચિત માત્ર પણ ન્યૂન ન બને. તે પિતાની આજીવિકા સંતોષવૃત્તિથી ચલાવતે હતે.
આત્રેયી પિતાની કાર્યસિદ્ધિ માટે તક શેલતી હતી તે તેને સાંપડી ગઈ. વરકુવાદ કાર્ય પ્રસંગે બહારગામ જતાં આત્રેયીએ વનમાળાના નિવાસમાં પ્રવેશ કર્યો. તેણે તિષીને પહેરવેશ ધારણ કર્યો. ગૃહમાં પ્રવેશ કરતાં જ તેણે વનમાળાને આશીર્વાદ આપતાં કહ્યું કે “હે વત્સ! તું શા માટે અત્યંત ચિંતામગ્ન અને લાનિમય દેખાય છે?ત રા ગ્રહો હાલમાં સમર્થ બન્યા છે અને તે તારું ઈછત પૂર્ણ કરશે. તે સામાન્ય સ્ત્રી રહેવાને સર્જાઈ નથી. જે તને મારા પર વિશ્વાસ આવતું હોય તે તું તારી દિલની દર્દકથા મને કહે એટલે હું તેને લગતા મંત્રજાપદ્વારા તારું કાર્ય શીધ્ર સિદ્ધ કરી આપું. મારા નિમિત્તશાસ્ત્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આધારે હું તને જણાવું છું કે તું અત્યારે મહત્ત્વાકાંક્ષાવાળી બની છે. તેને આ ગરીબ જિંદગી ગુજારવી પસંદ પડતી નથી અને તે માટે તારા મનમાં ઘણું વિચારે ઘેળાયા કરે છે, પણ તારા માર્ગમાં સહાય કરે તેવી કઈ વ્યક્તિ નથી, પુત્રી ! તું જરા પણ ગભરાઈશ નહિ. અમારે પરદુઃખભંજન તેમજ પરોપકાર કરવાને વ્યવસાય છે. દુઃખીઓના દુઃખ દૂર કરવા માટે જ અમારે અપવિત્ર વેશ અંગીકાર કરવો પડ્યો છે, માટે તું તારું દિલ ખોલી મને સર્વ હકીકત સ્પષ્ટ કહે.”
એક વૃદ્ધ પરિવ્રાજિકાના મુખથી આવા આશ્વાસનજનક શબ્દો સાંભળી વનમાળાને મધ્યસાગરમાં ડૂબતોને પાટિયાનું આલબન મળી જાય તેના જેવું સુખ થયું. તેણે પોતાના મને ગત ભાવે જણાવી આત્રેયીને કહ્યું કે- “હે માતાજી! ક્યાં એક અજા (બકરી) અને કયાં મૃગરાજ ? કયાં રંક સ્ત્રી અને કયાં ઈંદ્ર? ક્યાં ગઈભી અને કયાં રાજેશ્વરી? એટલે અમારે બંનેને મેળાપ તે સંભવિત જણાતું નથી એટલું જ નહિ પણ મને લાગે છે કે અમારે બંનેને મેળાપ સ્વપ્નમાં પણ થાય તેવું મને સંભવતું નથી. હે માતાજી! કામન્વરથી પીડાયેલી હું આટલા દિવસથી અન્ન પણ લેતી નથી. શીતલ જળ પણ મને શેષ ઉત્પન્ન કરાવે છે. શુંગાર મને અંગારાની માફક દાહ ઉપજાવે છે. જે આવી સ્થિતિમાંથી તમે મારો ઉદ્ધાર નહીં કરો તે મારે અકાળે યમરાજના અતિથિ થવું પડશે.”
આત્રેયીને તે જોઈતું હતું ને વઘે કહ્યું ” તેના જેવું થયું. તેણે તુરત જ પોતાની પ્રપંચી ધૂતકલા શરૂ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
રંકમાંથી રાયાણી
૧૩
પિતાની પાસે રહેલ ઝોળીમાંથી પાસા કાઢયા. તેને આમ તેમ ફેરવી બે-ચાર વાર ભૂમિ પર ફેંક્યા અને જાણે કઈક ઊંડી ગણત્રી કરતી હોય તેમ વિચારમાં લયલીન બની જઈ, અચાનક કૃત્રિમ હાસ્યપૂર્વક કહ્યું કે “હે પુત્રી! તું ખરેખર સૌભાગ્યશાલિની છે. મારા નિમિત્તશાસ્ત્રને આધારે હું કહું છું કે તમારા બંનેનો મેળાપ અવશ્ય થશે જ અને તે પણ ટૂંક સમયમાં જ તારે આ બાબત હવે લેશમાત્ર ચિન્તા ન કરવી. ફકત મારી સૂચના પ્રમાણે તૈયાર થઈ જવું. હું એવો પ્રયત્ન કરીશ કે સુમુખ રાજવી તારામાં જ આસક્ત રહેશે અને તને પટ્ટરાણી પદે સ્થાપશે. તું તારી સર્વ તૈયારીમાં રહેજે.” આ પ્રમાણે કહીને આત્રેયી સુમતિ મંત્રીના મહેલે ગઈ અને તેને સર્વ વ્યતિકર કહી સંભળાવ્યો. નિયમિત દિવસે વનમાળા અને સુમુખ રાજવીના મેળાપની તૈયારી થઈ ગઈ.
સુમુખ અને વનમાળાને મન તે દિવસે સોનાને સૂર્ય ઊગ્યો હતો. ખૂદ મહારાણીના આવાસને પણ લજજા પમાડે તેવી સામગ્રીથી વનમાળાનો આવાસ શણગારાઈ ગયો. ખુદ રાજવી જેના માટે તલપાપડ થઈ રહ્યો હોય ત્યાં શી કમીના રહે? વિચક્ષણ મંત્રીની કુનેહથી ઓછા કોળાહળ તથા વિરોધે વનમાળા રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરી ચૂકી. લાંબા વિરહને અંતે એકઠા થયેલા પ્રેમીઓ જેમ એકમેક થઈ જાય તેમ વિરહાતુર વનમાળા અને સુમુખ રાજવી બહારની દુનિયા ભૂલી જઈને ઉત્તમ ભેગવિલાસોમાં રક્ત બન્યા. અપ્સરા તુલ્ય વનમાળાના સાંદર્ય પાછળ સુમુખ રાજવી, ભ્રમર જેમ કમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સુવાસ પ્રાયે બીજું બધું ભૂલી જઈ એકતાર થઈ રહે છે તેમ, વનમાળાથી એક ક્ષણ પણ વિખૂટો પડતો નહિ.અન્ય પટ્ટરાણીએ વનમાળાના અંતઃપુર –પ્રવેશને અંગે ઈર્ષ્યાગ્નિથી બળી જતી હતી પરંતુ જ્યાં રાજા પોતે જ તેને પૂર્ણપણે આધીન બની ગયો ત્યાં શું થાય? છતાં પણ તેઓ તેના છિદ્રો શોધવાની તક જતી ન કરતી. વનમાળાએ પોતાના માધુર્યયુક્ત વચનોથી, પ્રેમપૂર્ણ વાર્તાલાપોથી અને અનન્ય સેવાભાવથી રાજાનો પૂર્ણ ચાહ મેળવી લીધે. રાજા પાણી પીતે તે વનમાળાના હાથથી જ. ક્ષુધાતૃપ્તિ કરતો તો પણ વનમાળાના હસ્તથી જ. આ પ્રમાણે પૂર્ણ વિલાસસુખ માણતાં આ બંને પ્રેમી પંખીડાને કયાંથી ખબર હોય કે તે બંનેના સંયોગથી એક ગરીબ વણકરના સંસારરૂપી વનમાં દાવાનળ લાગી ચૂકર્યો હતે.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું પશ્ચાત્તાપ ને પરિણામ
મહારાજા સુમુખના રાજમહેલમાં ભેગવિલાસમાં વનમાળા મસ્ત બની હતી ત્યારે બીજી બાજુ વીરકુર્તીદ પિતાની પ્રિયતમાના અપહરણથી અત્યંત દુખી બની ગયે. પિતા ની પત્ની વિનાનું શૂન્યગૃહ તેને મશાન સદશ જણાવા લાગ્યું. પોતાની પત્ની સાથેની સ્વર્ગભુવન જેવી લાગતી ઝુંપડી અત્યારે તેને ખાવા ધાતી હોય તેવું અનુભવ થયો. પિતાની પ્રેમાળ પત્ની સાથેના ભેગવિલાસનાં સ્મરણે તેને ક્ષણે ક્ષણે વિહ્વળ બનાવવા લાગ્યા. પોતાની પત્નીના અપહરણથી તે અર્ધ દિવાના જે બની ગયો. તેની તૃષા અને ક્ષુધા લુપ્ત થઈ ગઈ. તેને કેઈ સ્થળે ચેન પડતું નહિ. વનમાળા વિના તેને પોતાનું જીવન ટકાવી રાખવું મુશ્કેલ થઈ પડયું, પણ તેને પુનઃ પ્રાપ્ત કરવાની તેની પાસે શક્તિ નહોતી. સુમુખ જેવા રાજવી સાથે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલતી નહિ અને હિમ્મત ચાલે તે પણ તેને કઈ સહકાર કે સહાય આપનાર ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જેમ ચકવાક ચક્રવાકીને ઝંખતે તેની શેધમાં અહીંથી તહીં ચોમેર ભટક્યા કરે તેમ વિરકુર્વેદ પણ હવે પિતાની ઝુંપડીને ત્યાગ કરી કૌશામ્બી નગરીની ગલી અને શેરીઓમાં પરિભ્રમણ કરવા લાગે. “વનમાળા...વનમાળા” ના રટણ સિવાય તેને બીજું કઈ કર્તવ્ય ન રહ્યું. તે દિવાના જેવો જ બની ગયે. તેની આવી સ્થિતિ જોઈપરિજનેને કોણ ઉપજતી પણ તેનું દુઃખી જીવન જેવા છતાં રાજાના ભયથી તેને કોણ સહાય કરે?
તેણે પિતાના કેશને છૂટા મૂકી દીધા,વસ્ત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા, ગળામાં માળા નાખી અને યોગી જેવી કફની ધારણ કરી એક ભ્રમિતની માફક “વનમાળા” ના નામને પિકાર પાડતે વિરકુવીંદ ચૌટાઓ અને માર્ગોને વિષે ભમવા લાગ્યો. હવે તે તેને પિતાના ખાસ ઘર જેવી કઈ વસ્તુ રહી નહોતી એટલે કઈ વખત ઉદ્યાનમાં તે કઈ વખત કૂવાકાંઠે, કોઈ વખત મંદિરના પડથાર પર તે કઈ વાર શ્મશાન યા તે શૂન્યગૃહમાં તે પડી રહેતે. લેકને તેની આવી કંગાળ સ્થિતિ પરત્વે ઘણી કરુણા આવતી પરંતુ તેની ઉદરપૂર્તિ માટે અન્ન આપવા સિવાય બીજી કંઈ સહાય આપવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. વીરકુવદના મનમાં વનમાળા સિવાય બીજું કઈ રટણ જ ન હતું તે પિતાની સુધા યા તૃષા શાંત કરી પાછે “વનમાળા” નામને પોકાર પાડવાને વ્યવસાય લઈચાલી નીકળતું. કેટલાક વિચક્ષણ પુરુષે તેને સમજાવવા પ્રયત્ન કરતાં, તેને આશ્વાસનના બે શબ્દો કહેતાં પણ તેના હદયમાં રહેલ વનમાળા-પ્રાપ્તિની જવાળા આવા
ઉપરછલાં આશ્વાસનેથી શાંત ન જ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપ ને પરિણામ
૧૭
માનવજાતને પણ હૃદય તે હેય છે. ભલે તે કઈ વખત કઠેર કે ફૂર બની જાય પણ તેના એકાદા પ્રદેશમાં કોમળતાને ધીમે ઝરે વહેતે હેય છે. પિતાના સ્વામી વિરકુવદની દીવાની હાલતના સમાચાર વનમાળાને પહોંચ્યાં. તેને પિતાના પ્રેમાળ પતિના આવા વિશ્વાસઘાત માટે સ્વજાત પ્રત્યે તિરરકાર વછૂટ. તેની મેહાંધ નજરમાં જ્ઞાન-તેજનું આખું કિરણ પ્રકટયું. તેને પિતે કરેલ આચરણ માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો, ઊંડે ઊંડે હદયમાં ડંખ ઉપ પણ હવે તે પરાધીન હતી. સમાજની નજરે તે પતિતા ગણાઈ ચૂકી હતી. આ ઉપરાંત તે એવા સુવર્ણ પિંજરમાં પૂરાઈ હતી કે ત્યાંથી સહેલાઈથી છૂટકારો મેળવાય તેમ નહતું. યથેચ્છ ભેગવિલાસે માણવાની પહેલાની પ્રબળ ઈચ્છા હવે પશ્ચાત્તાપમાં પલટાવા લાગી. વિરકુવદના ચરણમાં પડી પતાના અપરાધની માફી માગવા મન થયું પણ પિતાની નિરાધાર સ્થિતિમાં તે વીરકુવડ પાસે જઈ પૂર્વવત્ પિતાનો સંસાર શરૂ કરી શકે તેમ નહોતું. આમ છતાં તેનામાં એટલું પરિવર્તન થયું કે-રાજા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈગયો, નૂતન ભોગવિલાસ ભયંકર લાગવા લાગ્યા અને વૈભવી મહેલ તેને ભૂતાવળ જે જણાવા લાગે. જે વનમાળા પહેલા સુમુખ રાજવી પ્રત્યે સનેહભરી નજરે નીહાળતી તેને બદલે હવે રાજવી તેને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યો.
સુમુખ રાજવીને પણ વનમાળાનું પરિવર્તન જણાઈ આવ્યું. ભાગ્યાનુગે તેને તેમાં વનમાળાને બદલે પિતાને જ દેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
માલૂમ પડ્યો. જો કે વનમાળાનું અપહરણ ચાલાકીથી કરવામાં આવ્યું હતું, એટલે વિશેષ કેળાહળ નહેતે થે, પણ વરકુવીંદના ગલીએ–ગલીએના પરિભ્રમણથી પ્રજાજનેમાં તે વાતને વિશેષ પ્રચાર થયો હતે તેમજ રાજ્યાધિકારી વર્ગમાં પણ રાજવીના આ અનુચિત વર્તન પરત્વે અસંતોષ અને ધિક્કારની લાગણું ઉત્પન્ન થઈ હતી. આ ઉપરાંત રાણીવાસની અન્ય પટ્ટરાણીના ઉપાલંભે પણ તેને સહન કરવા પડતા હતા. પ્રસંગે પ્રસંગે સુમતિ મંત્રીના ઉપદેશની પણ અસર થઈ. આ બધા કારણેને અંગે સુમુખ રાજવીની વિચારશલીમાં અજબ પરિવર્તન થયું. વનમાળાની માફક તેને પણ પોતાની ભૂલ સમજાઈ પરંતુ હવે શું કરવું ? તેને અંગે મેટી વિમાસણ ઊભી થઈ; કારણ કે વનમાળાના અપહરણરૂપી બાણ તે ધનુષ્યમાંથી કયારનું ય છૂટી ગયું હતું. આટલું છતાં પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કર્યો કે એગ્ય સમય કે સંગ સાંપડે કે તરત જ આ થયેલ ગંભીર ભૂલ સુધારી લેવી.
વનમાળા અને સુમુખ રાજવી બંનેના વિચારમાં સુધારે થયો પણ એક-બીજા પરસ્પર હૃદય ખેલીને સ્પષ્ટતાથી વાત કરી શકતા ન હતા. છેવટે દુભાતે દિલે વનમાળાએ વીરકુવીંદના ભ્રમિત જીવનની વાત સુમુખ રાજવી પાસે કાઢી અને બંનેના હદયમાં ધોળાઈ રહેલ હકીકત ધીમે ધીમે પ્રગટ થવા લાગી. વનમાળાના વિચારને સુમુખ રાજવીનું અનુમોદન મળ્યું અને વીરકુવીંદ પાસે ઉભયે માફી માગવી એ મક્કમ નિર્ણય થયે.
વાચક! આ સંબંધમાં વનમાળા કે સુમુખ રાજવીનો દેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપ ને પરિણામ
૧૯
કાઢવા જેવું નથી, કારણ કે આ પ્રાણી કર્મરાજાને આધીન છે. તેના નચાવ્યા નાચ આ જીવને આ સંસારરૂપી રંગભૂમિ પર વિવિધ દેહ ધારણ કરીને કરવા જ પડે છે. મેહરાજાએ આ પ્રાણીને એવી મદિરા પાઈ છે કે તેનું ઘેન એક-બે ભવ નહિ પરંતુ ઘણુ ભ સુધી પણ દૂર થતું નથી. કર્મના અબાધિત નિયમને જે પ્રાણી બરાબર સમજે છે તે કદી બાહાચાર કે બાહ્ય રૂપ-રંગ યા તે વૈભવવિલાસમાં રાચે નહિ. તે તે દરેક કાર્યની પાછળ કર્મની સત્તાને જ વિચાર કરે. તેમાં પણ જે સાચી દષ્ટિ સાંપડી જાય તે મિક્યા પ્રકારનાં અનેક દુઃખદાવાનળે કે કંકાસ શીધ્રપણે શમી જાય. માણસની ભૂલ થઈ જાય, પણ તેનું ભાન થયા પછી સાચા અંતઃકરણપૂર્વકતેને પશ્ચાત્તાપ કરે અને પુનઃ તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરે તે તે સહેલાઈથી પૂર્વના પાપમાંથી મુક્તિ મેળવે છે.
આ કથાનકનો સમય ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાનો શીતળનાથજીના વારાનો છે. આ સમયમાં ગુન્હાહિતકાર્યો અલ્પાંશે જ થતા અને જે પણ એવા હળુકમી હતા કે પ્રાયે ભૂલ કરતાં જ નહિ અને કરતાં તે તેનું ભાન થવાની સાથે પશ્ચાત્તાપ પૂર્વક તેનું નિવારણ કરી લેતા. પરસ્પર વૈમનસ્ય કરવાનું કારણ ઉપસ્થિત જન થતું પરંતુ જેમ જેમ દુષમકાળનો પ્રભાવ વધતો ગયે તેમ તેમ આ કામમાં સ્વાભાવિક ફેરફાર થવા લાગ્યો અને લોકેના હૃદયમાં પણ પાપી વાસનાએ વાસ કરવા માંડ્યો.
વનમાળા અને સુમુખ રાજવીએ પશ્ચાત્તાપપૂર્વક પિતાના ગુન્હાની ક્ષમા માગવાનો નિર્ણય કર્યો તેવામાં રાજમહેલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વિશાળ માર્ગ પર ચીંથરેહાલ હાલતમાં વીરકુવીંદ તેઓ બંનેની નજરે પડ્યો. તેની પાછળ છોકરાઓનું મેટું ટાળ્યું હતું. કેટલાક ટીખળપ્રેમી છેકરાઓ તેને પત્થર મારી હેરાન કરતા હતા છતાં પણ વીરકુવદ તે “વનમાળા......વનમાળા....વનમાળા”ના નામની એક માત્ર પૂનમાં આગળ વધ્યે જતું હતું. આ દશ્ય જઈ વનમાળાને ઘણું જ લાગી આવ્યું. એકદમ આઘાત થવાથી તેને મૂરછ આવી ગઈ. રાજાએ શીતાપચાર કરાવતાં અલ્પ સમય બાદ તેની મૂચ્છી વળી અને તે સચેત બની. રાજાએ શાંત ચિત્ત આશ્વાસન આપ્યું અને રાજા અને વનમાળા બંને નીચે વીરકુવીંદ પાસે જવા તૈયાર થયા. દાસ-દાસી અને પરિજન વર્ગ, ઉભયના અચાનક પરિવર્તનથી અચંબે પામ્યા. બંને જણ રાજમહેલની સીડી ઉતરી વિરકુવીંદની પાસે જવા લાગ્યા, પણ માનવની ઇરછા કયારે પૂર્ણ થઈ છે? તે ધારે છે કાંઈ ને કુદરત કરે છે કાંઈ. તીર્થકર જેવા ત્રિલેકનાથ પુરુષોત્તમને પણ કમવશ થવું પડે છે તે સામાન્ય પ્રાણીગણનું તે પૂછવું જ શું? શુભ ધ્યાનધારાએ ચઢી સુમુખ અને વનમાળા ચાલ્યા આવે છે તેવામાં અચાનક વીજળી તે બંને પર પડી અને વીરકુવીંદના ચરણે જઈ તેની માફી માગે તે પહેલા જ વનમાળા અને સુમુખ રાજવીના પ્રાણ ત્યાં ને ત્યાં જ પરલોકપ્રયાણ કરી ગયા.
મહાત્મા તુલસીદાસે ખરું જ કહ્યું છે કે – તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય; મુઆ હેરકે ચામસે, લેહા ભસ્મ હો જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
હરિવંશની ઉત્પત્તિ
પરસ્પરના નેહને કારણે તેમજ છેવટની શુભ લેશ્યાને કારણે વિદ્યુત્પાતથી મૃત્યુ પામેલા સુમુખ રાજવી અને વનમાળા હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા તરીકે ઉત્પન્ન થયા, કે જ્યાં નિરંતર બીજા આરાના પ્રારંભના ભાવ વતે છે. ત્યાંના યુગલિકનું બે પલ્યોપમનું આયુ ને બે ગાઉનું શરીર હોય છે. માતપિતાએ તેમનાં હરિ અને હરિણી એવા નામ પાડ્યા. યુગલિક ધર્મનું પાલન કરતા અને દશ પ્રકારના કલ્પવૃક્ષેદ્વારા મનવાંછિત પ્રાપ્ત કરતાં તેઓ બંને દેવની માફક દિવ્ય સુખ જોગવતાં ભેગવિલાસમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
આ બાજુ વિદ્યુત્પાતથી વનમાળ તથા સુમુખ રાજાનું મૃત્યુ નીહાળી વીરકુવીંદને હવે કેઈને માટે પરિભ્રમણ કરવાનું રહ્યું નહિ. સંસારમાં તેને રસ રહ્યો ન હતે. છેવટે તેણે જંગલમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા આદરી અને યોગ્ય સમયે આયુ પૂર્ણ કરી તે સૌધર્મદેવલેકમાં કટિબષિયાદેવપણે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જ તેણે વિર્ભાગજ્ઞાન દ્વારા પિતાને પૂર્વભવ જાણ્યો અને તેની સાથે જ તેને હરિ અને હરિણી તરીકે જન્મેલા સુમુખ રાજવી અને વનમાળા પ્રત્યે વૈરાગ્નિ ભભૂકી ઉઠયો. તેણે પિતાના વૈરને બદલો લેવાનો નિર્ણય કર્યો અને હરિવર્ષ ક્ષેત્રમાં આવી પહોંચ્યો.
હરિ અને હરિણું યુગલીયાનું આયુષ્ય હજી વિશેષ હતું એટલે તેનો સંહાર કરવાની ઈચ્છાથી આવેલ વિરકુવીંદના જીવને એ વિચાર ઉદભવ્યું કે- જે હું આ બંનેને અહીં જ મારી નાખીશ તો આ ક્ષેત્રના પ્રભાવે મૃત્યુ પામી તેઓ દેવ થશે, માટે એ પ્રયાસ કરું કે જેથી તેઓની હલકી ગતિ થાય અને મારા વૈરનો બદલે પણ બરાબર લેવાય.” વિચારણાને અંતે તેને જણાયું કે-જે તેને આ ક્ષેત્રમાંથી કર્મભૂમિમાં લઈ જઈ રાજા બનાવવામાં આવે તે તે અવશ્ય અશુભ ગતિને પ્રાપ્ત કરે અને સ્વર્ગ જેવા આ દિવ્ય સુખથી પણ વંચિત બને; કારણ કે “રાજે. શ્વરી નરકેશ્વરી.” આ પ્રમાણે વિચાર કરી પિતાના વિભંગ જ્ઞાનને ઉપયોગ મૂકો તે તે સમયે જ ભરતખંડની ચંપાપુરીમાં ઈવાકુ વંશને ચંદ્રકીર્તિ નામનો રાજા નિઃસંતાન મૃત્યુ પામેલ જણાય. તેણે તે યુગલને શીઘ્રતાથી ઉપાડી નગરીના તે ઉદ્યાનમાં મૂક્યા. ચંદ્રકીર્તિ રાજા અપુત્રિ મૃત્યુ પામવાથી
આ યુગલીયાનું આ પ્રમાણેનું અપહરણ તે અચછેરું જ ગણાય, કારણ કે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલને કર્મભૂમિમાં આવવાપણું રહેતું જ નથી બનતું જ નથી. દેવે તેમનું બે ગાઉનું દેહમાન પણ ન્યૂન કરી નાંખ્યું અને તેની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ કરી કે તેમના બે
પોપમ જેટલા આયુને સંખ્યાતા વર્ષમાં પલટાવી નાંખ્યું. આ અનપવતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
‘હરિવંશ’ની ઉત્પત્તિ
૨૩
પૌરજના સહિત પ્રધાને નૂતન રાજાની શોધમાં પાંચ દિ સાથે પુરીમાં પરભ્રમણ કરવા લાગ્યા તેવામાં આકાશમાં રહી ધ્રુવે કહ્યું કે હું પ્રધાના તથા પૌરજને ! તમારા પુન્યથી પ્રેરાયેલ મેં તમારા માટે અપૂર્વ રાજા શોધી કાઢ્યો છે. તે હિર અને હરિણી નામના યુગલિક છે. શ્રીવત્સ, મત્સ્ય, કળશ, વજા અને અંકુશાદિ શ્રેષ્ઠ શારીરિક લક્ષણાથી યુક્ત છે તેથી તમે તેને તમારા રાજા બનાવેા, હરિણી પટ્ટરાણી થશે માટે તેને ઉદ્યાનમાંથી લાવી તે અનેનેા રાજ્યાભિષેક કરે. આ યુગલિક છે. તમારા આહાર આદિથી અરિચિત છે, માટે ધીમે ધીમે તેને પશુ-પંખીનું માંસ અને મદ્યના આહાર આપજો.” પ્રજાજના અને પ્રધાનોએ દેવાજ્ઞા પ્રમાણે કર્યું' અને હિરને મહારાજાના સ્થાને સ્થાપ્યા. રાયસુખ ભાગવતાં તેમને સ ંતાનપ્રાપ્તિ થઈ. આયુષ્ય પૂર્ણ થયે બંને સાથે જ મૃત્યુ પામ્યા અને મદિરા-માંસ આદિના ભક્ષણથી નરકગામી બન્યા. ચંપાપુરીની રાજગાદી ઉપર તેમના વંશજ આવ્યા અને તેમના વશ “હરિવ’શ'' એવા નામથી પ્રખ્યાતિ પામ્યા.
હરિના મૃત્યુબાદ તેનો પુત્ર પૃથ્વીપતિ રાજગાદીએ આવ્યા. તેણે ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી પેાતાના મહારિ નામના પુત્રને ૨ યપદે સ્થાપન કર્યાં. તેણે પેાતાના હિમગિરિ નામના પુત્રન રાજગાદી આપી. તેના મૃત્યુ બાદ વસુગિરિ નામના પુત્રને રાજ્ય સેાંપાયું, જેણે પ્રાંતે દીક્ષા લઇ સિદ્ધિગતિ નીય આયુનું પણુ દેવે અપવન કર્યું તે પણ આશ્ચર્યંજનક જ છે. આવું અચ્છેરું અનંત ચાવીશીએ વ્યતીત થયા બાદ કોઇ વખત જ બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રાપ્ત કરી. વસુગિરિના સ્થાન તેનો પુત્ર ગિરિ આવ્યું, જેણે પણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે પ્રાતે શિવપદની પ્રાપ્તિ કરી. તેણે પિતાના પુત્ર શિવગિરિને રાજ્યસિંહાસને બેસાર્યો. તેણે પણ ઉગ્ર તપશ્ચર્યા અને નિર્મળ સાધુજીવનથી સ્વશ્રેય સાધ્યું. આવી રીતે ચ પાપુરીની ગાદીએ અનેક રાજવીઓ ઉત્તરોત્ત થતાં આવ્યા. આ હરિવંશમાં જ આપણા ચરિત્રનાયક શ્રી મુનિસુવ્રતસવામીનો જન્મ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજે
પ્રકરણ ૧ લું શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પૂર્વભવો
આ જબૂદ્વીપના પશ્ચિમ વિદેહમાં રહેલા ભારત નામના વિજયને વિષે ચંપા નામની એક વિશાળ નગરી હતી. સ્વર્ગલેકની અમરાવતીની સ્પર્ધા કરનાર તે નગરીમાં ઈદ્ર સરખે પ્રતાપી મુરશ્રેષ્ઠ નામને રાજવી રાજ્ય કરતા હતા. વિધાતાએ તેનામાં શૂરવીરતા સાથે શાંત સ્વભાવ ને નિરભિમાનપણાના ગુણેનું આરોપણ કર્યું હતું. તેનું પ્રચંડ ભુજાબળ માત્ર સાંભળીને જ મહારથી ગણાતા અન્ય મહારાજાએ તેના માંડલિક રાજાઓ બની ચૂક્યા હતા. તે સુરણ રાજવી એટલે નિઃસ્પૃહી હતું કે પોતાના ખંડિયા રાજાઓ પાસેથી આજ્ઞાસ્વીકાર માત્રથી સંતેષ માનતે અર્થાત કંઈ પણ ખંડણું ગ્રહણ ન કરતા. આ ઉપરાંત પ્રજાકલ્યાણ અને પ્રજાવાત્સલ્યની ભાવના તેની નસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર નસમાં પ્રતિદિન વહેતી, કારણ કે તે પોતે જ સારી રીતે જાણત હતો કે થવાનાં કારંજ્ઞાદ પ્રસાનામેર પારઘુ એ કે રાજવી દાનવીર હોય, કઈ રણવીર હોય; કોઈ આચારવીર હોય અને કઈ ધમવાર હોય પરંતુ આ સુરષ્ઠ રાજવી તે ચારે ગુણોના સ્થાનરૂપ હતું. કોઈ પણ યાચક જન તેમની પાસેથી ખાલી હાથે પાછા ન ફરતે તેથી દાનવીર, રણસંગ્રામમાં તેમના ધનુષ્યના ટંકારમાત્રથી જ ભલભલા ધાઓના ગાત્રે શિથિલ થઈ જતા તેથી તેમજ તેમણે પોતાના એક છત્રી રાજ્ય નીચે ઘણે ભૂપ્રદેશ આ હેવાથી રણવીર, સારા પ્રથા પ. એ ન્યાયને અનુસરી પિતાનું વતન શુદ્ધ હોવાથી આચારવીર અને આ સર્વ ઉપરાંત જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અને અચળ શ્રદ્ધા હેવાથી તેમજ જૈન શાસનની પ્રભાવના વૃદ્ધિગત થાય તેવા મહોત્સવે વારંવાર જો હેવાધી ધમવીર પણ હતે. આવી રીતે તેનામાં અનેક ગુણોએ વાસ કર્યો હતે.
તેમના શાસન નીચે પ્રજા નિર્ભય અને સ્વતંત્ર હતી. પ્રજા પણ તેમનું પિતૃવત સન્માન કરતી. વિજયાદશમી કે એવા મહાત્સવ પ્રસંગે ભાવભીના હૃદયથી એવું સ્વાગત કરતી કે જે જોઈને ઈદ્રિ સરખાને પણ તેની ઈર્ષ્યા થાય. આવી રીતે સાંસારિક ભેગવિલાસે ભગવતે તેમજ ધર્મકાર્યમાં રક્ત રહેતો સુરક્ષણ રાજવી પોતાના દિવસે વ્યતીત કરવા લાગ્યા.
એવામાં એકદા એક સંતપુરુષને સમાગમ થયો. નંદન નામના સાધુવયના પ્રથમ પરિચયે જ તેમના હૃદય પર ઉડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પૂર્વભવે
૨૭
અસર થઈ. નંદન મુનિવરે વૈરાગ્યવાહિની દેશના આપી. સુરશ્રેષ્ઠ રાજવીને આ સાંસારિક ભેગવિલાસે પરિણામે રેગકર્તા જણાયા, આયુ તૃણના અગ્રભાગ પર રહેલ જળબિંદુ જેવું અસ્થિર લાગ્યું અને સંપત્તિ–લકમી વીજળીના ચમકારા જેવી ચંચળ જણાઈ. સદ્ભાગ્યને કારણે જ નંદન મુનિને પિતાને પરિચય થયો છે, એમ માની તેણે તેમનો વિશેષ ને વિશેષ પરિચય શરૂ રાખ્યો. જેમ જેમ રાજવીને બેધ વધતે ગમે તેમ તેમ તેને તેના અમૃતસ્વાદની વિશેષ ઝંખના થવા લાગી. હવે તે તે કર્મના ઊંડા ને ગહન નિયમો અને તેની પ્રકૃતિ આદિની ગુરુ સાથે ચર્ચા કરતે. દીર્ઘ ગુરુ-સહવાસથી તેને સંસારની અસા સમજાઈ અને અગાધ સંસાર-સાગરમાંથી પાર પહોંચાડનાર નૌકા સમાન ભાગવતી દીક્ષા લઈ આભેદ્ધાર કરવા નિર્ણય કર્યો. એગ્ય સમયે તેમણે આત્મવીલાસપૂર્વક નંદન મુનિ પાસે, સર્પ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ ભેગવિલાસને ત્યજી દઈને, પ્રવજ્યા ગ્રહણ કરી અને દેહદમન શરૂ કર્યું. ઉગ્ર તપશ્ચર્યા, શુદ્ધ કિયા અને વિશુદ્ધ ચારિત્રપાલનપૂર્વક સંયમી જીવન શરૂ કર્યું. જેમ જેમ શાસ્ત્રીય ધ વધતો ગયો તેમ તેમ અધ્યાત્મપરાયણ પ્રવૃત્તિ પણ સતેજ બનતી ગઈ. આત્મકલ્યાણ અને આત્મચિંતવન એ જ એમને મુખ્ય અયવસાય બની ગયો. પ્રાંત અરિહતની ભક્તિ વિગેરે સ્થાનકના આરાધનાથી તેમણે તીર્થકરનામક ઉપાર્જન કર્યું અને આયુ પૂર્ણ થયે કાળધર્મ પામીને સુરષ્ઠ રાજવીને જીવ પ્રાણુત નામના દશામા દેવલોકમાં દેવ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ
મત્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
અગાઉ આપણે વર્ણવી ગયા તે હરિવંશમાં રાજગૃહી નગરીને વિષે સુમિત્ર નામને રાજા થયો. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિમાં કુશળ હોવા છતાં તેમણે પિતાને રાજ્યવિસ્તાર વધારવામાં એકલા પરાક્રમને જ આશ્રય લીધું હતું. રાજગૃહીનું સ્થાન ભારતમાં સર્વોત્કૃષ્ટ હતું. તેની રાજ્યગાદીએ એક એકથી ચઢિયાતા પરાક્રમી પુરુષે જ સિંહાસનને શોભાવતા હતા. રાજવી સુમિત્ર ન્યાયશીલ અને સૌમ્ય પ્રતાપી હતું. તેમની કીડા પણ નિર્દોષ હતી. ધર્મપરાચણ વૃત્તિવાળા તેને વનકીડા કે મૃગયાકીડા કરવા કરતાં ધર્મને પ્રભાવ પ્રસરે, ધર્મને નાદ દિ-દિગંતમાં ફેલાય ને કે સવિશેષ ધમી બને તે માટે અતીવ ઉત્કંઠા રહેતી અને તે માટે રથયાત્રા, અષ્ટાનિકાદિ મહત્સવ વિગેરેની યોજના કરતે તેમજ ધર્મ-પ્રભાવના થાય તેવાં ધર્મકાર્યો કરતા. દેહનો પડછાયે જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતાધમવાળી સદાચારપરાયણ પદ્યાવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૨૯
નામની તેમને પટ્ટરાણી હતી. તે પોતે શ્રેષ્ઠ રાજકુલમાં જન્મેલ હાવાથી તેનામાં ખાનદાની અને કુલીનતાનાં સમગ્ર અશે હતા. પદ્માવતી પોતાના રૂપ-સૌંદર્યાંથી ઉવંશી સરખી અપ્સરાને પણ લજ્જિત બનાવતી. તેના મૃગનયનો સરખા દીધ લેાચનો, હસ્તીની સુંઢ જેવા ભુજપાશ, ચંદ્ર સરખું ઘાટીલું સુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ભવ્ય લલાટ, પેાપટની ચાંચ જેવી સુંદર નાસિકા, ભરાવદાર ને વિકસિત અંગે તેના શાંત અને મિલનસાર સ્વભાવને અતિશય દીપાવતા. સુવર્ણ માં રત્નમાણિકયના સ્થાપનથી જેમ તે અને પદાની મૂલ્યતામાં વધારા થાય તેમ પદ્માવતી સાથેના રાજાના પાણિગ્રહણથી તે અનેનું મૂલ્ય અમૂલ્ય જ ગણાતું. પદ્માવતી વિશેષ ધમ પરાયણ રહેતી. પ્રતિદિન જિનમ ંદિર જવુ, અવકાશના સમય શાસ્રાષ્ટયનમાં કે ધમ ચર્ચામાં ગાળવે એ લગભગ તેના નિત્યક્રમ હતા. પ્રસંગે ઉપાશ્રયે જઇ તે સુશીલ અને સદાચરણી સાધ્વીઓને સંસગ કરતી. આ રીતે રાજા સુમિત્ર સાથે સાંસારિક ભાગવિલાસ ભાગવતાં તેનો સમય સુખમય પસાર થવા લાગ્યા.
એકદા ઋતુસ્નાન કર્યાં ખાદ સુખપૂર્વક સૂતેલી રાણી પદ્માવતીએ શ્રાવણ માસની પૂર્ણિમાએ રાત્રિના પ્રાંતભાગમાં એક એક પછી એક એમ ચૌદ દૈવ્ય સ્વપ્નો નીહાળ્યા. ચૌદ સ્વપ્નો
* હાથી, વૃષભ, સિ’હ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચ`દ્ર સૂર્ય', ધ્વજા, કળશ, પદ્મસરાવર, રત્નાકર, વિમાન, રત્નરાશિ અને નિમ્ અગ્નિ, આ ચોદ સ્વપ્ના દરેક તીથ કરતી માતા જુએ છે. ચક્રવર્તીની માતા આ જ સ્વપ્ના કાંઇક ઝાંખા જુએ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નીહાળતાં જ જાગૃત થઈ ગઈ અને રાત્રિનો શેષ સમય ધર્મધ્યાન અને તેત્રસ્મરણમાં ગાળ્યો. ઉચિત સમય થતાં જ તેણે પિતાના સ્વામીને જાગૃત કરી આ હકીકત કહી સંભળાવતા સુમિત્ર રાજ. વીએ હર્ષપૂર્વક કહ્યું કે- “આ સ્વપ્નોના પ્રભાવથી તમને શ્રેષ્ઠ લક્ષવાળે પુત્ર થશે.” તે જ કથનને યથાર્થ કરતે હોય તેમ પ્રાણત દેવલોકમાં રહેલ સુરષ્ઠ રાજવીને જીવ ચ્યવીને પડ્યાવતીની કૂલીમાં અવતર્યો.
ગર્ભના પ્રભાવથી માતાને મુનિની માફક સારા-સારા વ્રતનું આચરણ કરવાનું મન થયું. બાદ ગર્ભનું યથાયોગ્ય રીતે પરિપાલન કરતાં પદ્માવતીદેવીએ જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કુમ(કાચબા)ના લક્ષણ(લાંછન વાળા પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે દરેક તીર્થકરોના જન્મસમયે કરે છે તે માફક છપન દિકુમારિકાઓએ આવી સૂતિકર્મ કર્યું. શકેંદ્ર તેમને સ્નાત્રાભિષેક કરવા મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં શકેંદ્રના ઉલ્લંગમાં બેઠેલ પરમાત્માને બાકીના ત્રેસઠ ઇદ્રોએ પવિત્ર જળવડે જન્માભિષેક કર્યો. બાદ પ્રભુને ઈશાબેંકના
* આ હિસાબે ગણતાં ૧. સુર રાજા, ૨. પ્રાણત દેવલોકે દેવ અને ૩. શ્રી મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે ત્રણ ભવ થાય, પરંતુ શ્રી સપ્તતિશતસ્થાનક પ્રકરણમાં નવ ભવ જણાવેલ છે, તે આ પ્રમાણે ૧. શિવધુ ૨. સૌધર્મ દેવલોકે દેવ, ૩. કુબેરદત્ત, ૪. ત્રીજે સનતકુમાર દેવલોકે દેવ, ૫. વજકુંડલ રાજા, ૬. બ્રહ્મદેવ, દેવ, ૭. શ્રીવર્મા રાજા ૮. અપરાજિત વિમાને દેવ અને ૯ શ્રી મુનિસુવ્રતસ્વામી આ મતાંતર સમજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૧
ખેાળામાં આપી શકે કે ચાર વૃષભના શગદ્વારા પડતી દૂધની ધારાવડે અભિષેક કર્યો, પછી પ્રભુને પૂજી અચી તેમજ પ્રાના કરી તેમને માતા પાસે પુનઃ સ્થાપવામાં આવ્યા.
પ્રાતઃકાળે પુત્રજન્મ થયાના સમાચાર મળતાં અંતઃપુરમાં તેમજ રાજધાનીમાં હષનાં પુર ફરી વળ્યા. સુમિત્ર રાજાના હ હૃદયમાં પણ ન સમાયા. તેમણે જન્મમહેાત્સવ ઉજવવા ફરમાન બહાર પાડી કારાગૃડુના દ્વાર ખુલ્લા મૂકી (સર્વાં કેદીઓને છેડી મૂકયા) દીધા. દીન દરેદ્ર જનોને યથેચ્છિત દ્રવ્ય આપ્યું, નિરાધાર ને નિરાશ્રિતને સાધન-સગવડ આપી સર્વત્ર અમારીની ઉūાષણા કરાવી અને પૌરજને પણ પેાતાને જ આંગણે મહેાત્સવ થતે હેાય તેવી ઊલટથી તેમાં ભાગ લીધેા, પ્રભુ ગર્ભમાં આવતાં જ માતા સારા વ્રતની ઈચ્છાવાળા થયેલા હાાથી તેને અનુલક્ષીને માતાપિતાએ ખારમે દિવસે યથા શ્રી મુનિસુવ્રત એવુ' તેમનું નામ પાડયું', પ્રભુનું નામ-સ્મરણ પણ કલ્યાણકારક છે તેા તેમનો પ્રત્યક્ષ સદ્ભાવ માંગળમય નીવડે તેમાં આશ્ચર્ય શું?
ચંદ્ર–કળાની માફ્ક પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રી મુનિસુવ્રત કુમાર બાલક્રોડા કરતાં કરતાં ક્રમશઃ યૌવનવય પામ્યા. પુત્રના પાણિગ્રહણ મહાત્સવ એ માત-પિતાને મન અનુપમ લહાવા હોય છે તેથી રાજવી સુમિત્રે પુત્રને ચેાગ્ય કન્યારત્નની તપાસ કરવી શરૂ કરી. ત્રણ જ્ઞાનના ધારઃ પરમાત્મા સસારના ચિત્રવિચિત્ર સ્વરૂપેાના જાણુ હતા અને વનિતા એ મેહરાજાના વિલાસ માત્ર છે એમ જાણતા હતા છતાં ભેાગાવલી ક્રમ પૂરેપુરું ક્ષય થયેલ ન હાવાથી જળ–કમળવત્ તેમણે અલિપ્તભાવે વિવાહેાત્સવ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
આનાકાની ન કરી. છેવટે પ્રભાવતી આદિ સુશીલ અને સદાચારિણી રાજકન્યાઓ સાથે પરમાત્માનો પાણિગ્રહણ મહત્સવ થયે. માતા-પિતાને તે દિવસ અનુપમ હતું અને પ્રજા તેમજ ચાચકજનેને તે દિવસ સેનાને સૂર્ય ઊગ્યા સરખો આનંદપ્રદ હતે. સંસારસુખના ફળરૂપે તેમને શક જે પ્રતાપી સુવ્રત નામનો દેદીપ્યમાન અને પ્રભાવની પ્રતિકૃતિ સરખે પુત્ર થયે.
આ પ્રમાણે સાડાસાત હજાર વર્ષ જેટલો સમય પસાર થઈ ગમે ત્યારે સુમિત્ર રાજવીએ પિતાના સ્કંધ પરથી રાજ્યભાર ઊતારી શ્રી મુનિસુવ્રતને સુપ્રત કર્યો. રાજ્યભેગવટાની કે સત્તાના શેખની લેશમાત્ર ઈચ્છા ન હોવા છતાં "fazar વસ્ત્રીએ સિદ્ધાતાનુસાર તેમણે રાજ્યકારભાર ગ્રહણ કર્યો. ચંદ્રમાંથી કદી અંગાર ઝરતે જે છે તે તે શીતળ સુધાવર્ષા જ કરે તેમ પરમાત્માના રાજ્યકાળમાં પ્રજાને સુખ-શાંતિ જ હતી. કદી પણ માર-ફાડ કે લૂંટ–ચોરીને પ્રસંગ જ બનતે નહીં. લોકે એટલા નિર્ભય હતા કે અહેનિશ પિતાના આવાસેના દ્વાર ખુલ્લા રાખતા. આવી સ્થિતિ ફક્ત રાજધાનીમાં–રાજગૃહીમાં જ હતી એમ નહિં પણ તેમના તાબાની સમસ્ત પૃથ્વી સુખશાંતિને આસ્વાદ લેતી. લોકોને કરવેરા શું કહેવાય તેનો વને પણ ખ્યાલ નહતે.
ધાવમાતા પિતાના ખોળામાં ખેલતા બાળકની સારસંભાળ રાખે પરંતુ તેના પ્રત્યે તેને જનેતા જેટલો નૈસર્ગિક પ્રેમ ન પ્રગટે તેવી રીતે કહુએ પંદર હજાર વર્ષ પર્યત પૃથ્વીનું પાલન કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રવજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૩
કર્યું પણ તેમાં લેશ માત્ર આસક્તિ ધરાવી નહિ. હવે પિતાનું ભેગાવલી કમ પણ થયું જાણી તેઓ ચારિત્રની પૂર્વ તૈયારી કરવા લાગ્યા તેવામાં કાંતિક દેવતાઓએ આવી પિતાના નિયમ મુજબ પરમાત્માની ભાવનાને પુષ્ટિ આપી. દરેક તીર્થ કરેના સંબંધમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ લોકતિક દેવેની “સ્વામિન્ ! તીર્થ પ્રવર્તાવે” એવી વિજ્ઞપ્તિ બાદ લેઓના દારિદ્રયને દૂર કરનારું સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યું. પ્રતિદિન એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું કલ્પવૃક્ષની માફક યથેચ્છ દાન આપવા લાગ્યા. વર્ષ પૂર્ણ થયે પિતાના પુત્ર સુવ્રતને રાજ્યવહીવટ સં .
રોગ્ય સમય આવતાં જેમ હસે શુષ્ક બનેલા સરોવરને ત્યાગ કરે તેમ પરમાત્માએ સંસારને ત્યાગ કર્યો. સુવ્રત રાજાએ આ પુણ્યપ્રસંગને ભાવવા રાજ્યની સમગ્ર સાધન-સંપત્તિ વહેતી મૂકી. એક હજાર પુરુષો વહન કરી શકે તેવી અપરાજિત નામની ભવ્ય શિબિકા પ્રભુને બેસવા માટે તૈયાર કરવી. આવા પવિત્ર અને પ્રાણીગણના કલ્યાણકારક પ્રસંગને લાભ લેવા ૬૪ ઇદ્રો પણ પોતપોતાના પરિવાર સહિત આવી પહોંચ્યા. આ પ્રમાણે સુવ્રત રાજવી અને દેવેએ મળીને જેમને ભવ્ય નિષ્કમણત્સવ કરેલ છે એવા પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપર્યુકત શિબિકામાં બેસી નીલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એક પછી એક આભરણે તથા સુંદર વસ્ત્રોને ત્યાગ કર્યો એટલે ઇન્દ્ર પ્રભુના સ્કંધ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું, જે તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર નિર્વાણ સુધી રહ્યું. પરમાત્માએ છઠ્ઠની તપશ્ચર્યા પૂર્વક ફાગણ શુદિ ૧૨ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં પાછલા પહેરે પંચમુષ્ટિ લોચ કરીને પારમેશ્વરી પ્રવજ્યા સ્વયં ગ્રહણ કરી. પરમાત્માના આવા ભવ્ય ત્યાગથી આકર્ષાઈ એક હજાર રાજાઓએ પણ પરમાત્માના પથનું અનુકરણ કર્યું” અર્થાત્ દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે સમસ્ત વિશ્વમાં આનંદની લહરી પ્રસરી ગઈ.
રત્નો તે ઘણા હોય છે છતાં ઉત્તમ રત્ન જ રાજવીના મુગટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ રાજગૃહીમાં અગણિત માનવ હતાં છતાં પરમાત્માને પારણું કરાવવાનું સૌભાગ્ય તે બ્રહ્મદત્ત નામના રાજાને જ સાંપડ્યું. તેણે ક્ષીરાત્ર(ખીરવડે પરમાત્માને અત્યંત ભકિતભાવ અને હૃદયના ઉલ્લાસપૂર્વક પારણું કરાવ્યું. પરમાત્મા તે હસ્તપાત્રવાળા હોય છે. તેમને આધુનિક સાધુઓની માફક પાત્રાઓમાં આહાર ગ્રહણ કરી ભાજન કરવું પડતું નથી. તેમના હાથમાં જે વસ્તુ વહેરાવવામાં આવે તેમાંથી એક બિંદુ માત્ર પણ ભૂમિને ન સ્પર્શી શકે એવી લબ્ધિ હોય છે અને તેમને આહાર કરતા કઈ પણ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે એ તીર્થંકર પરમાત્માનો અતિશય હોય છે. બ્રહ્મદત્ત રાજવીના આ પુણ્યકાર્યની જાણે અનુમોદના કરતાં હોય તેમ દેવેએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો.
સાડાબાર કેડ સેનેયાની, વસ્ત્રની, પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ આકાશમાં દુંદુભીને નાદ-આ પાંચ દિવ્ય સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૫
દીક્ષા લીધા બાદ પરમાત્માનું પ્રથમ કાર્ય હતું કર્મશત્રુએને પરાસ્ત કરવાનું. કર્મનો ક્ષય કરવા માટે તેમણે તપશ્ચર્યાઓ શરૂ કરી, પરિસહ સહવા માંડયા અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા માંડયું. મહારથીની પાસે સામાન્ય માનવીની શી તાકાત? જગતભરને નચાવનાર કમ–રાજને અંતે વશ થવું પડ્યું. અગિયાર મહિનાના સમય બાદ પરમાત્મા પુનઃ નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા અને ફાગણ વદિ બારસના શુભ દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે ચંપક વૃક્ષની નીચે પ્રતિમાધારી પરમાત્માએ સમસ્ત ઘાતી કર્મોનો વિનાશ કરી સૂર્યસમાન ઝળહળતું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન એટલે ઉત્કૃષ્ટજ્ઞાન. હથેલીમાં રહેલ જળને પ્રાણી સ્પષ્ટ રીતે જોઈ-જાણી શકે તેમ કેવળજ્ઞાનની સહાયથી પરમાત્મા લેક તેમજ અલકનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા. જેવી રીતે ભવ્ય દિક્ષા–મહોત્સવ કર્યો હતે તેમ દેએ કેવળજ્ઞાન મહોત્સવ પણ કર્યો અને સુંદર સમવસરણની રચના કરી. મધ્યમાં પ્રભુના દેહ કરતાં બારગણે ઊંચે એટલે કે બસે ને ચાલીશ ધનુષ્ય પ્રમાણ અશોકવૃક્ષ વિકુ. પરમાત્માએ સમવસરણમાં પ્રવેશ કરી, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, તોય મમ કરી, દેવવિરચિત સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજ્યા એટલે તરત જ વ્યંતર દેએ પશ્ચિમાદિ ત્રણ દિશામાં તેમનાં ત્રણ પ્રતિબિંબ વિકુછ્ય.
પ્રાણીગણના ઉદ્ધાર માટે, સદાચાર અને ધર્મમાર્ગમાં જનસમૂહને સ્થિર કરવા માટે પ્રભુએ દીક્ષાનો પવિત્ર વેષ સ્વયં વીકાર્યો હોવા છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જે વાચા બંધ રાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હતી તે હવે અમ્મલિત ગતિએ શરૂ કરી. શરદતુના ચંદ્રના કિરણોમાંથી જેમ સુધા વરસે તેમ પરમાત્માને મુખરૂપી ચંદ્રમાંથી ઉપદેશરૂપી શમરસ ઝરવા લાગે અને ચંદ્રના પ્રથમ દશને જ જેમ ચંદ્રકાંત મણિ આદ્ર બની જાય તેમ ભવ્ય પ્રાણીએના હૃદયે વૈરાગ્યરસથી ભીંજાવા લાગ્યા. પરમાત્માએ સંસારનું આબેહૂબ સ્વરૂપ સમજાવતાં પિતાના પ્રવચનમાં જણાવ્યું કે
સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારનારાઓ કઈ વસ્તુની પ્રાપ્તિની આશાએ તેવી પ્રવૃત્તિ કરે છે તે તમે જાણે છે? મૌક્તિકો અગર તે રત્નના લાભાર્થે કરે છે તેમ આ અપાર સંસારરૂપી સમુદ્રમાંથી તમારે શ્રેષ્ઠ રતનસ્વરૂપ ધર્મને ગ્રહણ કરી લેવાને છે. ધર્મ એ જ એક એવું પ્રબળ નાવ છે કે જે તમને ભવસમુદ્રમાં ડુબતા બચાવી લેશે. તે નાવનું જો તમે સંપૂર્ણ આલંબન લેશે તે રાગ-દ્વેષાદિ મહાવાયુઓ તમને ઉપદ્રવ કેવિદ્ધ કરી શકશે નહિ તેમજ કોધ, માન, માયાને લેભાદિ જળચર જીવે તમારા નાવને જોઈને જ દૂર નાસી જશે. આ ધર્મનું યથાર્થ આરાધન સંયમચારિત્ર સ્વીકારે ત્યારે જ બની શકે તેમ છે છતાં પણ યતિધર્મ સ્વીકારવાને અશક્ત પ્રાણીઓએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર. ગૃહસ્થ ધર્મના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તેમ જ ચાર શિક્ષાત્રતરૂપ બાર વતે છે. આ ઉપરાંત શ્રાવકના એકવીશ તેમજ માર્ગાનુસારીના પાંત્રીશ ગણે છે, તે જેમ દાદર ચઢનારને રજજુ આલંબનરૂપ નીવડે છે તેમ યતિધર્મરૂપી સીઢી ચઢવાને માટે
આધારભૂત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૭
પ્રમાદ એ પ્રાણીગણના મહાત્માં મહાન શત્રુ છે. તેના વવર્તીપણાથી માનવી અમૂલ્ય ચિંતામણિ રત્ન સંદેશ મનુષ્ય ભવ વૃથા ગુમાવી બેસે છે. પ્રમાદના વિભાગેા પાંચ છેઃ ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા, એમાંા એકએક પ્રકાર પણ માનવીને સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરાવે છે તે જેએ પાંચે પ્રમાદનુ' સેવન કરતાં હોય તેમનું તે પૂછવું જ શું ? આ પ્રમાદો સ`સારરૂપી કારાવાસના સ’રક્ષકે છે. તેએ સ'સારરૂપી કારાગૃહમાંથી છૂટવા માગતા જીવાને બહાર નીકળવા દેતા નથી, પશુ જો આત્મા જોરાવર બને અને ધરૂપી ખડ્ગની સહાય લે તે આ પ્રમાદરૂપી સંરક્ષકાને પરાભવ કરી શકે. પ્રમાદના પ્રસંગ પરત્વે જેટલું વિવેચન કરીએ તેટલું થાડું છે માટે વિચક્ષણ પ્રાણીએ તે પ્રમાદના પરિહારપૂર્વક ધર્મનું જ આલંબન સ્વીકારવું' એ જ અગાધ અને ભયપ્રદ સ'સારસમુદ્રથી પાર પહેાંચવાના એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે.
આવી ર.સક અને ભવ્ય ઉપદેશશૈલીથી પ્રતિધ પામી કેટલાક ભવ્ય પ્રાણીએ એ સચમધમ સ્વીકાર્યો તે કેટલાકે એ શ્રાવકના વ્રતા ગ્રહણ કર્યા. પ્રભુએ પેાતાના શિષ્યા પૈકી ગણધર પદની ચેાગ્યતાવાળા ઈંદ્ર વિગેરે અઢાર મુનિવરેશને ગણુધર તરીકે સ્થાપ્યા, જેમાં ઈંદ્ર મુખ્ય ગણધર અન્યા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે પરમાત્માએ કહેલી ત્રિપદીના શ્રવણથી સમસ્ત શ્રુતસ ગરના પારંગત બનેલ ઈંદ્ર ગણધરે પણ રોચક દેશના આપી, જે સાંભળ્યા ખાદ સુવ્રત રાજવી તેમજ પૌરજને તપેાતાને સ્થાને ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જ
દરેક તીથ કરના શાસનમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં પણ ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, શ્વેત વણુ વાળે, જટાધારી, વૃષભના વાહનવાળા, ચાર દક્ષિણ (જમણી) ભુજા(હાથ)માં ખીજોરુ', ગદા, ખાણુ અને શકિત તેમ જ ચાર વામ(ડાબી)ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય ને પરશુને ધારણ કરનારા વરુણ નામના રુક્ષ શાસનદેવ થયા તેમજ ગૌરવણુ વાળી, ભદ્રાસન પર બેસનારી, એ દક્ષિણૢ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તેમજ એ વામ ભૂજામાં ખીજેરું અને ત્રિશુળ ધારણ કરનારી નરદત્તા નામની યક્ષિણી શાસનદેવી થઇ. આ અને શાસનની પ્રતિદિન સારસભાળ કરતા, વિઘ્નાનું નિવારણ કરતાં તેમજ ભક્તજનેાના વાંછિતા પૂરતા. તે હંમેશ માટે પ્રભુની સાનિધ્યમાં જ રહેતા અને પ્રભુ વિહાર કરતાં તા તેમના પડછાયાની માફક પાછળ-પાછળ પરિભ્રમણ કરતા. આવી રીતે ભવ્યજના પર ઉપકાર કરતા પરમાત્મા પૃથ્વીતલ પર વિચરવા
લાગ્યા.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું “અવાવબેધ” તીર્થની ઉત્પત્તિ
પવિનીખંડ નામના નગરમાં જૈન ધર્મપરાયણ જિનધમ નામને સુશ્રાવક વસતે હતા. સરળ સ્વભાવ અને માયાળુપણાથી તેણે નગરના અનેક જનેને આકર્ષ્યા હતાં. તેમાં સાગરદત્ત નામને શિવમાર્ગી ગૃહસ્થ તેને પરમ મિત્ર બને હતું. બંને બાળમિત્રે હેવાથી એક બીજાને એક બીજા વિના ચાલતું જ નહિ. જળ-મીનવત તેઓને પ્રેમ વૃદ્ધિગત થતો ગયો. સાગરદન પાસે અઢળક સંપત્તિ હતી અને તેણે પહેલાં પોતાના જ ખર્ચે એક ભવ્ય શિવમંદિર બંધાવી તેમાં પોતાના ખર્ચે જ પૂજારી રાખ્યા હતા. સંપત્તિ સારા પ્રમાણમાં હોવા છતાં તેનામાં આડંબરને કે અભિમાનને લેશ નહોતે. આ ઉપરાંત સવભાવ સરલ અને ભદ્રિક હેવાથી ધમમાર્ગ જાણવાની જિજ્ઞાસા પણ હતી. જિન ધર્મ સાથેના વધતા જતાં સંસર્ગથી સાગરદત્તમાં પરિવર્તન થવા લાગ્યું તે તેની સાથે જિનમંદિરે જવા લાગે અને વારંવાર જૈન સાધુઓના વ્યાખ્યાનેને પણ લાભ લેવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વારંવારનું ઘર્ષણ શું નથી કરતું? કદરૂપા આકારના મેટા પત્થરને પણ નદીને જળપ્રવાહ ઘાટીલ અને નાજુક બનાવી દે છે. જિન ધર્મના પ્રતિદિનને પરિચય અને ચર્ચાથી તેમજ સગુરુઓના સમાગમથી સાગરદત્તના જીવનમાં અદભુત પલટ થયે. તેને અહિંસાના ઉત્કૃષ્ટ મર્મનું ભાન થયું અને સાથોસાથ જૈન મુનિઓની નિસ્પૃહતા, તપસ્વીતા, વૈરાગ્યમયતા અને કડક આચારપાલન આદિ જોઇ તેને પિતાના શિવપૂજારીઓ અને જૈન મુનિઓ વચ્ચે આકાશ-પાતાલ જેટલું અંતર જણાવા લાગ્યું. આમ્રરસ કેને પ્રિય ન બને ? એક વખત જિન ધર્મ શ્રેણી સાથે ધર્મદેશના શ્રવણાર્થે જતાં ગૃહસ્થચિત દાનાદિ ધર્મના ઉપદેશ બાદ સાગરદત્ત જિનબિંબ અને જિનચત્યના અગણિત ફળપ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યો. મુનિપ્રવરે જણાવ્યું કે- 'કા હારિકા નગર’ જે પ્રાણ રાગ દ્વેષ અને મેહાદિ ઉત્કટ શત્રુએને જીતનાર તીર્થંકર પરમાત્માનું જિનચૈત્ય બંધાવે છે તે પ્રાણી પરભવમાં સહેલાઈથી ધર્મ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે. ઈત્યાદિ.
આ રમ્ય ઉપદેશ સાગરદત્તના કુમળા હૃદયમાં આરપાર ઊતરી ગયે. તેના હૃદયમાં પોતાની સંપત્તિને જિનાયતન બનાવીને સાર્થક કરવાની ભાવના જ્યુરી, તેણે પિતાને મનેભાવ જિનધમને જણાવ્યો. મિત્ર જિનમેં તેના પવિત્ર વિચારને પૂર્ણ અમેદન આપ્યું. પછી તેણે જિનચૈત્ય બંધાવ્યું અને એક સુવર્ણમય જિનબિંબ તૈયાર કરાવી તેની સુસાધુદ્વારા પ્રતિષ્ઠા પણ કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
D
本
COFFEE
健康
52
nsynon
www
可
w
G.B.
શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી જિતશત્રુરાજાના અશ્વને થયેલ જાતિસ્મરણજ્ઞાન: થાણા દેરાસરમાં આ સમવસરણનુ કાતરકામ આકષક બન્યું છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
અશ્વાવબોધતીથની ઉત્પત્તિ
એકદા શિશિર ઋતુ આવી પહોંચતા શિવાયતનના પૂજારીએએ પજનેત્સવ આરંભે અને તે નિમિત્તે સાગરદત્ત શ્રેષ્ઠીને આમંત્રણ આપ્યું. સાગરદત્ત જિન ધર્મના તોથી વાસિત થયે હતે તેને જૈન ધર્મ પ્રત્યે ગુણાનુરાગ હતે છતાં પણ તે પિતાને કુળધમ–શિવમાર્ગ ત્યજી શક ન હતે. નિયત સમયે તે શિવમંદિરમાં ગયો. પજારીઓએ પૂજા માટે ઘણા વખતથી એકત્ર કરેલ ઘીના કુંભ (ઘડાઓ) વેદિકા પાસે લાવવા શરૂ કર્યો. પણ આ શું ? ઘણા દિવસથી એક જ સ્થળે પડી રહેલા ઘીના ઘડાઓની આસપાસ તેમજ નીચે ઘીમેલના ઝુંડના ઝુંડ જામી ગયા હતા. નિર્દય પૂજારીએ તે ઘીમેલને દૂર કરવા ક્રૂર રીતે તેને મસળી મસળીને મારી નાખવા લાગ્યા. અહિંસાપ્રેમી બનેલ સાગરદત્તથી આ સહન ન થયું, તેણે પૂજારીઓ પાસે જઈ સખ્ત શબ્દમાં ઠપકે આપે અને એક પણ જીવની હિંસા ન થાય તેવી રીતે શાંતિપૂર્વક જયણાથી કાર્ય કરવા સૂચન કર્યું.
પૂજારીઓ સાગરદન પર વધતી જતી જૈન ધર્મની છાપથી અંતરમાં બની રહ્યા હતા. તેઓને તેને જૈનધર્મ પરત્વેને અનુરાગ શલ્યની પેઠે ખટો હતે. તેઓ તેને પુનઃ શિવમાર્ગમાં સંપૂર્ણ રીતે ખેંચી લાવવા માગતા હતા પણ તે ક્યારે શક્ય બને? પ્રેમથી કે તિરસ્કારથી? સૌજન્યરી સમજાવટથી કે આકેશભર્યા વચનોથી? પ્રેમપૂર્વક કહેવાને બદલે તેમણે સ્વભાવસુલભ તિરસ્કારને રાષભર્યો માર્ગ ગ્રહણ કર્યો. સાગરદત્ત પોતે જ આ મંદિરનું નિર્માતા છે એ વિચારો તેમજ સારાસારા યા હિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હિતનો ખ્યાલ કર્યાં વગર પૂજારીઓએ તેની અતિશય નિભૅત્સના કરી. શિવમાર્ગી મદિરમાં સાગરદત્તની જૈનધર્મી આચરણા ને સહૃદયતા ત્યારે જ સહન થાય કે જ્યારે દરિયાવ દિલ હાય, પરન્તુ સ્વાર્થના સાગરમાં અને સ ંધશ્રદ્ધામાં ડૂબેલા તેઓને તેનું ભાન ક્યાંથી હેાય ? પૂજારાએએ આવેશને આવેશમાં સાગરદત્તને મંદિરની બહાર ચાલ્યા જવાનો હુકમ કર્યાં. સાગરદત્ત અસહ્ય વાણી સહન કરી શકયા નહિ એટલે તે શૈવાચાય પાસે ગયા પરન્તુ તેણે પણ સાગરદત્તને ઉપાલ’ભ આપી પૂજારીઓના વનની ઉપેક્ષા બતાવી, એટલે મનમાં અત્યંત દુભાયેલ સાગરદત્ત શીઘ્ર સ્વગૃહે આવ્યા. આજના તિરસ્કરણીય પ્રસંગથી તે અત્યંત ખિન્ન બની ગયે. ગ્લાનિ અને વિષાદ્રે તેના પર પેાતાનું પ્રભુત્વ સ્થાપ્યું. તે વિચારવા લાગ્યા કે-માર ખાપદાદાનો કુળપર પરાથી ચાલ્યા આવતા શિવધમ સાચા હશે કે ઃ હિંસા નમો ધર્મ: ” ના સિદ્ધાંતવાળો અને સ્યાદ્વાદરૂપી અનેક અપૂર્ણ તત્ત્વથી આપતા જૈન ધમ સત્ય હશે ?” આ પ્રમાણે સાગરદત્તે કેટલીય પળેા ને ઘડીએ વિચારમાં ને વિચારમાં પસાર કરી પરન્તુ તે એકે વસ્તુનો નિણ ય-નિશ્ચય કરી શકયા નહિ. આવી રીતે સયિત મનવાળા સાગરદત્ત અપમાનને કારણે આત્તધ્યાન કરતા અલ્પ સમયમાં યમરાજના અતિથિ થયા. આત્ત ધ્યાનના કારણથી તે તિય ચ યેાનિમાં ઉત્પન્ન થયા. ત્યાં પેાતાનું આયુ પણ કરી અનેક વિધવિધ ભવામાં પરિભ્રમણ કર્યું. છેવટે ના પુણ્યસંચયના ચેાગે તે ભરુચ નગરના પ્રતાપી ને ધ શ્રદ્ધાળુ જિતશત્રુ નામના પ્રતાપી અને સત્ત્વશાળી રાજાના પટ્ટઅશ્વ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
અશ્વાવલતીર્થની ઉત્પત્તિ
તરીકે ઉત્પન્ન થયો.
આ બાજુ જિનધર્મ શ્રેષ્ઠીને પજારીઓ સાથેના પ્રસંગના અને સાગરદત્તના અકાળ અવસાનના સમાચાર મળતાં તે અત્યંત દુઃખી થયે મિત્ર પ્રત્યેના સ્નેહથી તેની આંખ અશ્રુભીની થઈ ગઈ. તેને થયું કે હિતસ્વી મિત્ર તરીકે મારે તેની અંતિમ પળે તેને આશ્વાસન દેવું જોઈએ તેમજ તેની શુભ ગતિ થાય તેવી ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રેરણા કરવી જોઈએ; પણ હવે કાંઈ ઉપાય રહ્યો ન હતે. જિનધર્મના હૃદયમાં મિત્ર પ્રત્યેની ભાવના અપૂર્ણ રહી ગઈ હોવાનું શલ્ય તે ખટક્યા જ કર્યું પરંતુ સંસારવિચિત્રતા અને કર્મપ્રકૃતિનું પ્રાબલ્ય સમજનાર જિનધર્મને અન્ય સામાન્ય માનવીની માફક ગ્લાનિ ઉત્પન્ન થવાનું કે અત્યંત પશ્ચાત્તાપ કરવાનું કારણ ન હતું.
આ પ્રસંગ પરથી ધડે લઈ તેણે પણ ક્ષણભંગુર દેહથી સધાય તેટલું કલ્યાણ સાધી લેવાનો મક્કમ નિર્ણય કર્યો અને તેનું મન વિશેષ વૈરાગ્યવાસિત બન્યું. એગ્ય સમયે આયુ પૂર્ણ થતાં મૃત્યુ પામીને તે દેવલોકવાસી થયો. ત્યાંથી ચવી અનેક ભવમાં પરિણામણ કરતાં તેને જીવ ચંપાનગરીને સુરશ્રેષ્ઠ નામનો રાજવી થયો અને તે ભવમાં નંદન મુનિના સત્સમાગમથી પ્રતિબંધ પામી, ભાગવતી દીક્ષા કવીકારી વીશ સ્થાનકના આરાધનપૂર્વક તીર્થંકરનામત્ર ઉપાર્જન કર્યું. તે ભવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી તે પ્રાણત દેવલોકમાં ઉપજે
અને દેવાયુ પૂર્ણ કરી ત્યાંથી રવી રાજગૃહી નગરીમાં શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪
૪૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર મુનિસુવ્રતસ્વામી નામના વશમાં તીર્થકર તરીકે તેને જીવ ઉત્પન્ન થયે.
કેવળજ્ઞાન-પ્રાપ્તિ બાદ શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્ય જીને પ્રતિબેધવા લાગ્યા. એકદા તેમને પિતાના પૂર્વભવના મિત્ર( સાગરદત્ત ) સંબંધી વિચાર ર્યો અને દર્પણમાં જોતાં જ જેમ પ્રતિબિંબ દશ્યમાન થાય તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીન કેવળજ્ઞાનરૂપી નિર્મળ આરીસામાં સાગરદત્તને જીવ જિતશત્રુ રાજાના પટ્ટઅશ્વ તરીકે નજરે ચડ્યો. વિશેષ વિચારતાં તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. જિન ધર્મના ભવમાં અપૂર્ણ રહી ગયેલ મિત્રભાવના પર્ણ કરવા તેઓ કટિબદ્ધ થયા. તીર્થંકર પરમાત્મા જગતભરના જીના નિષ્કારણ બંધુ છે, તેઓનો વ્યવસાય જ લકે પર ઉપકાર કરી તેઓને સન્માર્ગે ચઢાવવાને હોય છે તે તેઓ પિતાના પૂર્વ ભવના મિત્રના ઉદ્ધાર માટે આકર્ષાય તેમાં આશ્ચર્ય જ શું? એક જ રાત્રિમાં સાઠ જન જેટલે દીર્ઘ વિહાર કરી તેઓ ભરુચ નગરે આવી પહોંચ્યા. દેવેએ તે સ્થળે ભવ્ય સમવસરણની અપૂર્વ રચના કરી. જિતશત્રુ રાજાને શ્રી મુનિસુવ્રતસ્વામીના આગમનના સમાચાર મળતાં તે પણ પિતાના પટ્ટઅશ્વ પર આરૂઢ થઈ, સમગ્ર રાજસાહાબી અને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યા. સમગ્ર પૂરજને પણ પરમાત્માની દેશના નો લાભ લેવા આવી પહોંચ્યા.
પરમાત્માનું સમવસરણ એટલે જાતિવેર કે કલેશ
નગરવી. જિતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૫
અશ્વાવબોધતીર્થની ઉત્પત્તિ કંકાસને સંપૂર્ણ નાશ અને શાંતિનું અપર્વ સામ્રાજ્ય. તે સમવસરણમાં દેવ અને માન આવતાં એટલું જ નહિં પણ તિર્યંચ પશુ કે પક્ષીગણ દેશનાને લાભ લેતે. અને આશ્ચર્યની વાત તે એ હતી કે પશુ ને મનુષ્ય સૌ પિતતાની ભાષામાં પરમાત્માની દેશનાને સમજી શકતા. વેર કે વિરોધને એક અંશ માત્ર પણ ત્યાં અસ્તિત્વ ન ધરાવતે. મૃગ અને સિંહ, સર્ષ અને નેળિયે, માર અને ઉંદર. શ્વાન અને પારાપત ઈત્યાદિ જાતિવરવાળા પ્રાણીઓ પણ એક જ સ્થાને એકી સાથે બેસી શાંતચિત્તથી પ્રભુની વાણુરૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા. આ ગ્રંથમાં આપવામાં આવેલ તે સંબંધીનું ચિત્ર આ વસ્તુને આપણી નજર સમક્ષ તાદશ્ય કરે છે. આવા અતિશયને કારણે જ તીર્થંકર પરમાત્મા વિશ્વની વિરલ વિભૂતિ અને તારણહાર મનાય છે.
સમવસરણમાં સૌએ પિતતાને ઉચિત સ્થાને જગ્યા લીધી એટલે પરમાત્માએ દેશના પ્રારંભ કર્યો. પર્વતના શિખર પર રહેલ અખંડ ઝરા માંથી જેમ નિર્મળ વારિ-વેધ વહ્યા જ કરે તેમ પરમાત્માના વૈરાગ્યાદ્રિ હૃદયમાંથી વૈરાગ્ય-ભાવનાને ધ વહેવા લાગ્યો. જેમાં શ્રેષ્ઠ સુભટ પોતાના એક પછી એક ચઢિયાતા શોનો ઉપયોગ કરે તેમ પરમાત્માએ એક પછી વિશિષ્ટ સરલ વાક્ય-રચનાથી મહારાજાને નાશ કરનારી દેશના આપવા માંડી. સમસ્ત પર્ષદા ચિત્રમાં આલેખાયેલ હોય તેમ ખંભિત બની એકચિત્તે શ્રવણ કરવા લાગી. પરમાત્માએ પ્રારંભિક દેશના બાદ શ્રી જિનમંદિરની મહત્તા, તેના નિર્માપણુથી થતે અપૂર્વ લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વિગેરે હકીકત જણાવતાં અત્યાર સુધી લયલીન બની દેશના સાંભળતાં પદ અશ્વના કાન ચમક્યા. “જિનમંદિર અને તેનું નિર્માપણુ” એ શબ્દ તેના હદયમાં આરપાર ઉતરી ગયા. તે શબ્દને વિશેષ ને વિશેષ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું અને તેને પરિણામે પિતાને સાગરદત્તનો પૂર્વભવ મરણપથમાં તરી આવ્યો. તેણે વિચાર્યું કે “તે ભવમાં જિનમંદિરતે કરાવ્યું પણ સંશય-ભાવને કારણે તેની પૂર્ણ ફળ–પ્રાપ્તિ થઈ શકી નહિ અને તિર્યચનિમાં પરિભ્રમણ કરવું પડયું પરન્તુ હવે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત જ મળ્યા છે તે મારે શા માટે જીવન સાર્થક ન કરી લેવું?” આવી વિચારધારાએ આરૂઢ થયેલ અવહેવાર કરવા લાગે, તેના સમગ્ર અવયવે ઉલ્લાસ પામ્યા, નેત્રે વિકસિત બન્યા અને કોણે ચિત્રવિચિત્ર રીતે ઊંચા નીચા થવા લાગ્યા. પિતાના હર્ષ જણાવવા તે પેતાની ખરીના અગ્રભાગથી જમીન ખણવા લાગ્યા અને મુખ આગળના બે ચરણે ભૂમિ સુધી નમાવી વારંવાર નમસ્કાર કરવા લાગ્યું. આ દ્રશ્ય જોઇ સમગ્ર પર્ષદા આશ્ચર્યાન્વિત બની ગઈ. તેવામાં જાણે હર્ષને અતિરેક થયો હોય તેમ અશ્વ તીર્થકર ભગવંત સમક્ષ આવવા ચાલ્યા અને શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નતમસ્તકે ઊભો રહ્યો.
અવની આવી બધી ચેષ્ટાઓ જોઈ આશ્ચર્ય—સાગરમાં ડુબેલા જિતશત્રુ રાજાએ પ્રભુને કારણ પૂછયું. એટલે પરમાત્માએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને વિશેષમાં જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
અશ્વાવબોધતીથની ઉત્પત્તિ
४७
કે “પર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેના પ્રતિબેધાર્થે આવેલ છું અને તેનું આયુષ્ય પણ હવે અલ્પ છે.” - જિતશત્રુ રાજાએ તેને તરત જ પિતાના આધિપત્યમાંથી મુક્ત કર્યો. અચ્ચે પણ પરમાત્મા પાસે અણશણ સ્વીકાર્યું અને આમભાવમાં લીન થયા. પંદર દિવસ પર્યત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામીને આઠમા સહસાર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવ થયા પછી પિતાને પર્વ ભવ વિચારતાં અવધિજ્ઞાન દ્વારા અશ્વનાં ભવમાં ઉપકારી બનેલ પરમાત્મા પાસે આવ્યા અને વિષ્ણુ અને વેણુ અને મૃદંગ વિશેરેના ભવ્ય ઠાઠપૂર્વક ભક્તિપુરસ્સર નૃત્ય કર્યું અને પછી પરમાત્માની શ્રદ્ધાન્વિત સ્વરે સ્તુતિ કરી. જે રથાને શ્રી મુનિસુવ્રતસ્વામોએ અશ્વને પ્રતિબંધ પમાડે તે સ્થાન અધાવબોધ તીર્થ તરીકે પ્રખ્યાતિ પામ્યું. અને તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ દેવવિમાન સરખું શકુનિકાવિહાર નામનું દેવાલય બંધાવ્યું. આ રાજકુમારી સુદર્શના કેણ? અને તેણે શા કારણથી આ ભવ્ય મંદિર બંધાવ્યું? તેના સ્પષ્ટીકરણ માટે આપણે આ ચરિત્ર-પ્રવાહમાં આગળ વધીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
રાજકુમારી સુદર્શના
ચાલ ચોવીશીના આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ પરત્વેની નમિ તેમ જ વિનમિની અત્યંત ઉલ્લાસપૂર્વકની ભકિતથી રંજિત થયેલ ધરણે તેઓ બંનેને વૈતાઢય પર્વતની ઉત્તર અથવા દક્ષિણ શ્રેણીનું સામ્રાજ્ય ૪૮૦૦૦ પાઠસિદ્ધ વિદ્યા સાથે આપ્યું હતું. અને એ પોતપોતાના ભૂપ્રદેશમાં ઇદ્રપુરીની સ્પર્ધા કરે તેવી ઉત્તર શ્રણમાં ૬૦ને દક્ષિણ શ્રેણીમાં ૫૦ નગરી વસાવી અને તેનો ચિરકાળ પર્યન્ત ભેગવટે કર્યો. પ્રાંતે તેઓ પતિદ્વારક સિદ્ધાચળ ઉપર મોક્ષે ગયા. એ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં ગગનવલલભ નામનું અતીવ રમણીય અને નૈસર્ગિક સુંદરતાવાળું મુખ્ય નગર હતું. તે નગરમાં અમિતગતિ નામનો વિદ્યાધર રાજા અત્યંત નીપુણતાથી રાજ્ય કરતે હતે. શ્રેષ્ઠ રાજવી તરીકેના સમગ્ર ગુણેથી તે પતે હતો. તેને દેવાંગનાઓથી પરાભવ પમાડે તેવી જયસુંદરી નામની શીલશૃંગાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૯
રાજકુમારી સુદર્શના યુકત તેમજ ધર્માચરણ પટ્ટરાણ હતી. તેની સાથે વિલાસસુખ માણતાં તેઓને વિજયા નામની પુત્રીની પ્રાપ્તિ થઈ
એક ખોળામાંથી બીજા ખોળામાં ખેલતી વિજયા કમેકમે ચંદ્રબિંબની માફક વૃદ્ધિ પામવા લાગી. ક્રમશઃ તે માનવીના મનને હરણ કરનાર યૌવન પામી. યુવાવસ્થાને કારણે તેના ઘાટીલા પ્રત્યેક ગાત્રો જાણે અનંગના અડ્યો હોય તેવી રીતે શોભી રહ્યાં. ઉપરાંત તેની મધઝરતી વાણી અને કેકિલ જે પ્રિય કંઠ સૌ કેઈના આકર્ષણનું કારણ બન્યું. તે પિતાની સુંદરતાને અંગે પરજનને અતિશય ચિત્તાકર્ષક હોવાથી અનંગ પિતે દેહ રહિત હેવાથી પેતાના પ્રતિનિધિ તરીકે તેણે વિજ્યાને પૃથ્વીપીઠ પર મેકલી હેય તેમ જણાવા લાગ્યું.
વિજ્યાને સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ બનાવવા માટે રાજદંપતીએ પૂરેપરી મહેનત લીધી અને વિચક્ષણ રાજગુરુના હાથ નીચે રાજપુત્રી વિજયાએ પણ આવશ્યક વ્યવહારુ જ્ઞાન ઉપરાંત
તિષ શાસ્ત્ર, અંકશાસ્ત્ર, ધનુષવિદ્યા તથા શકુન શાસ્ત્ર વિગેરેમાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરી. વિદ્યાધર અમિતગતિ અને પટ્ટરાણી જયસુંદરી પિતાની દુહિતાની વિચક્ષણતા અને સાથોસાથ મિષ્ટ ને મિલનસાર સ્વભાવ નજરે નિહાળી મનમાં અત્યંત પ્રમોદ પામ્યા.
એકદા વિજ્યા પિતાના સખીવૃંદ સાથે નિર્દોષ કીડાથે પર્વતની ઉત્તરશ્રેણી તરફ જવા લાગી. તેમનું ધ્યેય સુરમ્ય નગરી તરફ જવાનું હતું. ધીમે ધીમે ગતિ કરતા તેઓ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આગળ વધી રહ્યા છે. તેવામાં કુર્કટ જાતિને સર્વ આડે ઊતર્યો. સર્ષને જોતાં જ વિજયાને રેષ ઉદ્દભવ્યું. તે વિચારવા લાગી કે સર્પના દર્શનથી અપશુકન થયા છે. અપશુકનને અંગે વિપરીત બનાવ ન બને તે માટે અપશુકનને નિષ્ફળ બનાવવાનો નિરધાર કર્યો, પણ તે અને કયારે? જે તે સપને મારી નાખવા માં આવે તે જ. આ અપશુકન નિષ્ફળ બને એવી કલ્પના તેના મનમાં ઉદ્દભવી. મનને તરંગ એટલા વેગથી ગતિ કરી રહ્યો હતું કે તે સમયે બીજા કોઈ પણ વિચારને અવકાશ નહે. રોષભર્યા વદને તેણે તરત જ ધનુષ્ય બાણ તૈયાર કર્યું અને તેના સખીવૃદમાંથી આવી કેઈ તેને હાથ પકડે તે પહેલાં તે લય સાધેલા તીરે સર્ષના પ્રાણ હરી લીધા. સખીઓની ત્યાર પછીની સમજાવટ અરણ્યરુદન સમાન નિષ્ફળ નીવડી.
આગળ ચાલતાં હિમાલયના હિમાચ્છાદિત નાના શિખર જેવું શ્વેત અને દેદીપ્યમાન એક જિનમંદિર રત્નસંચય નામના નગરમાં તેઓ સર્વની નજરે પડયું. આ જિનપ્રાસાદ શ્રી શાંતિનાથ જિનેશ્વર હતું અને વિદ્યાધર રાજવી સુવેગ ત્યાં પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચા તથા આંગી કરતે. આજે પણ સુવેગે ઉત્કંઠાપૂર્વક અત્યંત શોભામય આંગી રચી હતી.વિજયા ઉત્કંઠાપર્વક પિતાના સખીજન સહિત ત્યાં આવી પહોંચી અને શાંત રસથી ભરપૂર જિનમૂર્તિને દર્શન કરતાં જ તેને આત્મા ઉલ્લાસ પામ્યો. આંગી અને તેની વિવિધ કળા સંબંધી વિચારણા કરતાં તેની ભાવવૃદ્ધિ થઈ અને પરમાત્માના એક માત્ર દર્શનમાં લયલીન બનતાં તેનાં રેમેરામ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શના
૫૧
વધતી જતી ધારામાં ત્યાં ને ત્યાં તેણે સમકિત ઉપા-બધિબીજની પ્રાપ્ત કરી.
સ્થિરચિત્તે પ્રભુ-પ્રાર્થના કર્યા બાદ વિજયા પિતાના પરિવાર સહિત આગળ ચાલી તેવામાં નાનો સાધ્વીસંઘ તેની નજરે પડ્યો. સાધ્વીઓના મુખ પરની રેખાઓથી તે જાણી શકી કે આ શ્રમશીઓ થાકી ગયેલ છે અને લાંબા વિહારને અંતે તેઓને હવે આહાર–ગોચરી કરવાને સમય થયું છે. તે જાણતી હતી કે સત્પાત્રને દીધેલું દાન અનંત પુણ્યરાશિ પ્રાપ્ત કરાવે છે. તેમાં પણ માJથી શ્રાંત થયેલ મુનિજનને આહાર આપવાથી અત્યંત લાભ થાય છે, તેથી તરત જ વિજયા તેઓની સમીપ ગઈ અને સુખશાતા પૂછવાપૂર્વક એક ગાઢ ઘટાવાળા વૃક્ષ નીચે આરામ કરવા તેઓને સૂચન કર્યું. બાદ પિતાની પાસેના શંબલ ભાતા)માંથી તેણે સૂઝતો નિર્દોષ આહાર સાધ્વીઓને ભક્તિપુરસ્પર વહેરાવ્યો અને મનની પ્રસન્નતાપૂર્વક પ્રણામ કર્યા. બાદ વૈયાવચ્ચ-ગુશ્રષા કરવાપૂર્વક તેમનો થાક દૂર કર્યો. પુણ્ય-પ્રાપ્તિના ઉત્તમ નિમિતોમાં પણ જ્ઞાની પુરુષોએ સાધુજનની વૈયાવચ્ચને જ શ્રેષ્ઠ ગણું છે. વૈયાવચ્ચને ગુણ અપ્રતિપાતી કહ્યો છે. શાસગ્રંથમાં કહ્યું પણ છે કે
માર માર ૩, નારદ વાળ સુ કપુખરાજા न हु वैयावञ्चकयं, सुहोदयं नासए कम्मम् ॥१॥
ચારિત્રના પરિણામથી પતિત થવાથી ભ્રષ્ટ થવાથી અથવા યમદેવના અતિથિ બનવાથી ચારિત્ર નાશ પામે છે, વળી અધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચન ન કરવાથી, પુનરાવર્તન નહિં કરવાથી પઠિત શાસ્ત્રજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે, પરંતુ સાધુજનની વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલ શુભ (પુણ્યાનુબંધી) પુણ્ય (ભેગવ્યા સિવાય) કદી પણ નાશ પામતું નથી.”
આ જ વૈયાવચ્ચન પુણ્ય-પ્રાબલ્યથી આદિ તીર્થકર શ્રી રાષભદેવના પુત્ર બાહુબલી પણ શ્રી ભરત ચકવત્તી જેવા અજોડ પરાક્રમીથી પણ અજેય જ રહ્યા હતા–તેનાથી પણ વધારે બળ પ્રાપ્ત કર્યું હતું.
સારી રીતે વૈયાવચ્ચ કરી વિજયા આગળ વધી તેવામાં તેના કર્ણપથ પર દિવ્ય નાદ સંભળા. “આ શું?” એમ ગવેષણા કરતાં થોડે દૂર શ્રી રાષભદેવના ભવ્ય જિનમંદિરમાંથી નૃત્યના તાપૂર્વક સંગીતધ્વનિ આવતે જણાય. શીધ્રગતિએ તે ત્યાં ગઈ. ત્યાં જતાં જ એક ભવ્ય અને હૃદયંગમ દશ્ય તેની નજરે પડયું.
ભગવાન શ્રી આદિનાથના આ ભવ્ય પ્રાસાદમાં ઇંદ્ર પોતાની ઇંદ્રાણીઓ સહિત નાટારંભ કરી રહ્યા હતા. પરમાત્માની દશનિય આંગી રચવાપૂર્વક વિધવિધ રીતે ભવ્ય અર્ચન કરવામાં આવ્યું હતું. ઇદ્રવિધવિધ પ્રકારનાં નૃત્ય કર્યે જતા હતા અને સોનામાં સુગંધની માફક અપ્સરાઓ તે નૃત્યને ચિત્રવિચિત્ર અભિનય, હાવભાવ, સંગીત તથા તાલદ્વારા ઓપ આપી રહી હતી. ઇંદ્ર જાણે પરમાત્માની સાથે એકાંત વાર્તાલાપ કરતા હોય તેમ નૃત્ય કરવામાં લયલીન બની ગયા હતા. અપ્સરાઓ પણ આનંદાવેશમાં પ્રભુના ગુણગ્રામ સિવાયનું અન્ય કર્તવ્ય ભૂલી ગઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શના
૧૩
વિજયાએ આવું અપૂર્વ નૃત્ય કદી નીહાળ્યું નહોતું. તે પ્રાસાદમાં ઉચત સ્થળે બેસી ગઈ અને એકાગ્રતાપૂર્વક નૃત્ય નીહાળવા લાગી. આવી રીતે અલ્પ સમય પસાર થયો તેવામાં એક અપ્સરાના ચરણમાંથી ઉછળીને નુપૂર (ઝાંઝર) વિજયાના ઉસંગમાં આવી પડયું. અપ્સરા તે પિતાના આનંદના અતિરેકમાં જ રત હતી. તેને બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું લેશ માત્ર ભાન ન હતું. વિજયા દિવ્ય નુપરને જોઈ ચમકી. વિકસિત કમળની સુવાસ જોઇને ભ્રમર તેના પ્રતિ લોભાય તેમ નુપુરની દિવ્ય કાંતિ જોઈ વિજયાનું મન પણ લલચાયું. પારકી કરેડાની મીલ્કતને ધૂળના ઢેફાં જેવી સમજનાર વ્યક્તિ તે કેઈ વિરલ જ હોય. લોભે વિજયાના મન પર કાબૂ જમાવ્યો અને વિશેષ વિચાર કરવા ન રેકાતાં નુપૂર લઈને તે મંદિરમાંથી બહાર નીકળી ગઈ અને ઉતાવળી ઉતાવળી ગગનવલભ નગરીના માર્ગે ચાલવા લાગી.
યોગ્ય સુખ–ભેગમાં સમય પસાર કરતાં તેને પિતાનું પૂર્વ સર્ષ-ઘાતનું કાર્ય સ્મૃતિપટમાં આવ્યું. તે કાર્ય તેને શયની માફક ખૂંચતું હતું. તે કાર્યને માટે પશ્ચાત્તાપ કરવાને બદલે તે કાર્યની વિચારણા કરતાં કરતાં તે આર્તધ્યાનમાં રક્ત બની ગઈ. આ અને રૌદ્ર એ બંને ધ્યાન સંસારસમુદ્રમાં અધઃપાત કરાવનાર છે. આધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં શાસગ્રંથોમાં પણ કહ્યું છે કે
બ વિનોની, નાને માર મા ! પળ , ગુણાળેક દિવાન ? |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રાણીઓ આર્તધ્યાનના કારણે તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે જ્યારે રૌદ્રધ્યાનના પ્રસંગથી નરકની મહાયાતનાઓ વેઠવી પડે છે. ધર્મધ્યાનવડે પ્રાણીઓ દેવલોકમાં જાય છે અને શુકલધ્યાનના આલંબનથી શિવગતિ-મેક્ષ પ્રાપ્ત કરે છે.
વિદ્યાધરી વિજયા પણ આધ્યાનની ધારાએ આરૂઢ થઈ ગઈ અને ત્યારપછી અલ્પ સમયમાં જ મૃત્યુ પામતાં ભરૂચ નગરના કરંટ નામના વિશાળ ઉદ્યાનમાં ગાઢ અને વિસ્તૃત છાયાવાળા વડવૃક્ષ પર સમળીપણે ઉત્પન્ન થઈ. આર્તધ્યાન માત્રના પ્રસંગથી જીવ કેટલું હારી જાય છે તે માટે વિજયાને દાખલ ખરેખર વિચારણીય છે.
વિશાળ વટવૃક્ષ અસંખ્ય પંખીગણનું આશ્રયસ્થાન હતું. દિવસભર પૃથ્વી પર પરિભ્રમણ કરી, ચારો ચરી, પંખીસમૂહ સંધ્યા સમયે પાછા પિતાને આશ્રયસ્થાને આવી જતે અને પિતાના વહાલા બચ્ચાઓને ગેદમાં લઈ રાત્રિ વ્યતીત કરતે. પ્રાતઃકાળને સમય થતાં જ વિધવિધ કલરવથી વિશાળ વટવૃક્ષ ગાજી ઊઠતું. આ વટવૃક્ષની વિશાળ ને દીર્ઘ શાખામાં સમળીએ પિતાને માળો બાંધ્યું હતું. તે પણ અન્ય પંખીઓની માફક પિતાનું ભક્ષ્ય લાવી પિતાની ઉદરપૂતિ કરતી. આ પ્રમાણે કેટલાક સમય પસાર થયો તેવામાં તે ગર્ભિણી બની. ચોગ્ય સમય આવતાં તેને પ્રસૂતિની પીડા થવા લાગી. દુસહા પીડા સહન કર્યા બાદ તેણે બે બચ્ચાને જન્મ આપે.
પ્રસૂતિની પીડા દૂર થઈ કે ઉદરપૂર્તિને પ્રશ્ન સામે આવીને ખડે થઈ ગયો. તેનો પતિ તેના પ્રત્યે બેદરકાર બનીને કયાંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુર્દીના
૫૫
(
ચાલ્યે! ગયા હતા, ખરે ખર સ્ત્રીએ જન્મથી આરભી મરણુ પન્ત પરાધીન જ હાય છે. કેવી રીતે ભક્ષ્ય લાવવું અને કયાંથી લાવવુ' ? તે સંબંધે સમળી વિચાર કરે છે તેવામાં તા પ્રચંડ વ’ટાળીઓ પ્રગટયા. સમગ્ર દિશાએ ધૂળથી પૂરાઈ ગઇ અને નિમેષ માત્રમાં જ આકાશ મેઘમાળાથી વ્યાપ્ત થઈ ગયું. વિજળીના ચમકાર થવા લાગ્યા અને ઐરાવણ હસ્તીના નાદને જાણે પડઘા પાડતા હાય તેમ મેઘ ગજા રવ કરવા લાગ્યા. જોતજોતામાં મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ ગઈ અને સમળીની આહારની ઇચ્છા મનમાં ને મનમાં જ સમાઇ ગઇ. · આજ વૃષ્ટિ ધ થશે, કાલ મધ થશે’–એમ વિચાર કરતાં કરતાં સાત દિવસા ય્તીત થઇ ગયા. મહાકષ્ટ સમળીએ સાત દિવસા પસાર કર્યાં. એક દિવસની ક્ષુધા સહન ન થાય ત્યાં સાત દિવસની તા વાત જ શી કરવી ? અને તેમાં પણ પ્રસૂતિ પછીની ક્ષુધાની પીડા તે અસહ્ય હાય છે, પરન્તુ પરાધીન સ્થિતિમાં અને તેમાં પણ તિય ચપણામાં પ્રાણી શું કરી શકે ? આવી રીતે દુઃખમય સાત દિવસેા પસાર કર્યા તેવામાં ભાગ્યયેાગે વૃષ્ટિ બંધ થઇ અને આકાશ સ્વચ્છ બની ગયુ. ત્યારે સમળીએ ભક્ષણાર્થે આહાર લેવા જવાની તૈયારી કરી, પશુ અશક્ત શરીર હજી આનાકાની કરતું હતું. તેના મદદગાર સ્વામી પણ અન્યત્ર ચાલ્યા ગયા હતા. છેવટ સમગ્ર ખળ એકઠું કરીને તે સમળી ગામના મ્લેચ્છ પાડા તરફ, જ્યાં માંસ અને લીલા હાડકાં પડયા રહેતાં ત્યાં, ઊડીને ગઈ.
સ્વેચ્છનાં પાડામાં સમળી ગઈ તે ખરી પરન્તુ ત્યાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જઈને જુએ છે તે મોટા ગીધપક્ષીઓ રુધિર ને માંસથી વ્યાપ્ત હાડકાંમાંથી માંસ લઈને આમતેમ ઊડતા ને મેજ કરતાં માલૂમ પડ્યા. આ મોટા જૂથની વચ્ચે પાડામાં પ્રવેશ કરે પણ મુશ્કેલ હતું છતાં મહામહેનતે સમળીએ તે પાડામાં પ્રવેશ કર્યો અને પિતાના ભક્ષણાર્થે એક માંસ્થી ખરડાયેલું હાડકું ચાંચમાં ઉપાડી આકાશમાર્ગો ઉડ્ડયન કર્યું. પણ આ શું? સમળીને હાડકાને કકડે લઈને ઊડતી જોઈ પાડાને માલેક મલેચ્છ ક્રોધાન્વિત થઈ ગયો અને હજી તે સમળી ઊડીને થોડે દૂર જ ગઈ હશે તેવામાં કર્ણ પર્યત પિતાનું ધનુષ્ય ખેંચી તીર્ણ બાણ તેની તરફ ફેંકયું અને સડસડાટ કરતું તે તીર સમળીને હૃદયપ્રદેશમાં લાગ્યું.
તીણ બાણ લાગતાની સાથે જ સમળી વેદના વ્યાપ્ત થઈ ને પૃથ્વી પર ઢળી પડી. અસહ્ય વેદન કયારે પિતાને જીવ લેશે તેને પણ તે નિર્ણય કરી શકી નહિ. ઊડવાની લેશ માત્ર પણ શક્તિ ન રહી, છતાં પોતાના બચ્ચાં પ્રત્યેનો પ્રેમ તેને આકષી રહ્યો હતે. મહામહેનતે અને મુશ્કેલીએ જરા જરા ઊડતી અને ચાલતી સમળી છેવટે જ્યાં પોતાના બચ્ચાંઓ આકંદ અને વિલાપ કરી રહ્યા હતા ત્યાં વડવૃક્ષ નીચે આવી પહોંચી. વડવૃક્ષ પર ચઢીને પિતાનાં બચ્ચાંઓને ગેદમાં લેવા જેટલી તાકાત પણ હવે તેનામાં રહી નહતી. બચ્ચાંઓ પ્રતિના પ્રેમના આકર્ષણથી તે વડવૃક્ષ પરના પિતાના માળા તરફ વારંવાર ખેતી અને બચ્ચાંઓ પણ પોતાની માતાની અસહ્ય સ્થિતિ નીહાળી આનંદ કરતાં તેઓ બંનેની નિરાધાર શક્તિહીન રિથતિ એક બીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
M
ઉપરઃ મ્લેચ્છ સમળીને બાણ મારી ધાયલ કરે છે. મધ્યમાં: સમળીને મુનિવરે। નવકાર
નીચેઃ ચંદ્રગુપ્ત રાજવીની
મત્ર સંભળાવે છે. રાજકુમારી સુદરાના મૂતિ બને છે. Shree Sudharmaswama
વાળું ઋણ દત્તનું આગમન.
Page #73
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજકુમારી સુદશના
પ૭
મેળાપમાં અશક્ત નીવડી. સમળી વડવૃક્ષના મૂળ પાસે જમીન પર જ એક અહેરાત્રિ પર્યન્ત પડી રહી, પરંતુ જેમ રાત્રિ પછી દિવસ, અંધકાર પછી પ્રકાશ અને અતિશય દુઃખ પછી સુખને ઉદય થાય છે તેમ સમળીના સંબંધમાં પણ બન્યું.
ભાગ્યયોગે ત્યાં બે મુનિવરે આવી ચઢયા. પ્રશાંત મુખમુદ્રા અને ભવ્ય લલાટથી તેઓ પ્રતાપી જણાતા હતા. તેઓ બંનેની નજરે પીડિત સમળી ચઢી. સર્વ જીવ પ્રત્યે કરુણાભાવવાળા તેઓ તેને શાતા ઉપજાવવા માટે તેની નજીક આવી પહોંચ્યા, અને કહ્યું કે-“હે ભદ્ર! ભય પામીશનહિ, તારી આવી સ્થિતિને શેક ન કરીશ. આ ભયંકર ભદધિમાં આવી વિચિત્ર ઘટમાળ ચાલ્યા જ કરે છે. નરકગતિનાં સાંભળતાં પણ કમકમાટી ઉપજાવે તેવા તેમજ અન્ય દુઃખ પાસે તારું દુઃખ કશી ગણત્રીમાં નથી, માટે અનેક જન્મમાં દુઃખ આપનાર ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ ચાર કષાયોનો તારે ત્યાગ કર. તું ધમને વિષે એકાગ્ર મન વાળી થા અને આવી પડેલ દુઃખને તું શાંતિપૂર્વક સહન કર. જે અમે તને હિતકર વાણી સંભળાવીએ છીએ તેનું તું એકાગ્રતાપૂર્વક શ્રવણ કર.” આ પ્રમાણે કહી મહામુનિઓએ તેને કહ્યું સમીપે સ્વમુખ લઈ જઈ અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મનું શરણ કરાવ્યું. પુનઃ કહ્યું કે “અરિહંત પરમાત્માને એક વાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ અને જરાની પીઠા રહિત બનાવે છે તે વારંવાર તેનું સ્મરણ શું ઈચ્છિત ન આપે? માટે તું નમસ્કાર મહામંત્રનું એકચિત્તે શ્રવણને સ્મરણ કર. ચારે પ્રકારનાં આહારનો ત્યાગ કર અને આહદદેહટ્ટને પણ પરિત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કર. ભલે તને તિર્યંચ ભવ પ્રાપ્ત થયેલ છે, પણ શુદ્ધ મનદ્વાર જે તું પરમાત્માનું એકાગ્રતાથી ધ્યાન ધરીશ તે આવતા ભવ માટે તારું તિચપણું વિનાશ પામશે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કર્યા કર, તે સર્વ સુખ આપવામાં શક્તિશાળી છે તે તને પણ તે શ્રેયસ્કર નીવડશે.”
આ પ્રમાણે મહામુનિનાં વૈરાગ્યમય અને અસરકારક વચને સાંભળી સમળીને બચ્ચાઓ પ્રત્યેનો મોહ નાશ પામે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉદ્દભવી અને તેના કર્ણરંદ્રમાં સંભળાવાતા નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરી તેમાં જ લયલીન બની ગઈ. આવી રીતે ધર્મ શ્રવણ કરવામાં એકનિષ્ઠ બનવાથી તેને સર્વ દુઃખનું વિસ્મરણ થઈ ગયું અને ઉત્તમ ભાવનાપૂર્વક મૃત્યુ પામીને સિંહલદ્વીપના રાજવી ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાની કુક્ષીએ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. ચંદ્રલેખાને આ પુત્રીરત્નની પ્રાપ્તિ કેવી રીતે અને કયા સંજોગોમાં થઈ તે આપણે જોઈએ.
==
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું ચંદ્રલેખાની મનસિદ્ધિ
જૈન કથાગ્રંથને વાચક સિંહલદ્વીપના નામથી ભાગ્યે જ અજાણ હશે. આ દ્વીપને વિષે લહમીના સ્થાનરૂપ યથાર્થ અભિધાનવાળું શ્રીપુર નામનું શ્રેષ્ઠ નગર હતું, જ્યાં શત્રુસમૂહને દઈ દળી નાખનાર પ્રતાપી ચંદ્રગુપ્ત નામને રાજવી રાજય કરતા હતા. રાજ્યનીતિ, રાજાની ત્રણ શક્તિ, ચુદ્ધભૂહ અને વિદ્વત્તામાં તે પૂરેપૂરે વિચક્ષણ હતું. તેનું પોતાનું હૃદય કમળ હતું છતાં જેમ સિંહશિશુથી સર્વ જન ત્રાસ પામે તેમ તેના નામમાત્રથી શત્રુગણ ભયભીત બની જતો હતો. તેને ચંદ્રલેખા નામની સુંદરાકૃતિવાળી પટ્ટરાણી હતી. માત્ર તેના શરીરે જ શીતળતા હતી એટલું જ નહિ પરંતુ તેની વાણમાંથી પણ માધુર્ય જ ઝરતું. ચંદ્રરેખા નામના એકત્વપણાથી તેની
જ આ સિંહલદ્વીપ તે હાલનું સીલોન જ મનાય છે. રામ-રાવણના યુદ્ધ પછી આ દ્વીપ વિશેષ પ્રખ્યાતિ પામ્યો. હિંદના દક્ષિણ કિનારે આ હીપ (બેટ) આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સ્પર્ધા કરતી પરંતુ અંતે તે તેમાં નિષ્ફળ જ નીવડતી, કારણ કે ચંદ્રની રેખા વાંકી હોય છે જ્યારે ચંદ્રલેખામાં વક્રપણાને સદંતર અભાવ જ હતે અર્થાત્ તેણી સરલ સ્વભાવની હતી. ભોગવિલાસ માણતાં તેને એક પછી એક પરાક્રમશાળી સાત પુત્રો થયા. આ સંસારમાં ગમે તેટલી સુખપ્રાપ્તિ થાય છતાં કોઈ પૂર્ણ સંતેષ પામ્યું છે? સ્ત્રાણા પઘા-એ નિયમાનુસાર જેમ જેમ લાભ સુખ પ્રાપ્ત થતું જાય તેમ તેમ લેભ-તૃષ્ણ વધતી જ જાય છે. ચંદ્રલેખાને પણ મનમાં જ એક એવી ઝંખના ઉદ્ભવી કે સાત પુત્ર તે થયા પણ મારે એક પુત્રી થાય તે મારું સંસારસુખ સંપૂર્ણ થયું મનાય. ખરેખર પિતાનું વાત્સલ્ય પુત્ર પ્રત્યે અને માતાનું વાત્સલ્ય પુત્રી પર વિશેષ હોય છે. પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ તે કર્માધીન છે. તે બાબતમાં પામર માનવ જાત તે પરવશ છે. આધુનિક સંસારમાં પણ આપણે વિચિત્ર ઘટના જોઈ શકીએ છીએ. લાખે કે કરડેના માલિકને ત્યાં શેર માટીની (પુત્રની) તંગી હોય છે અને દરિદ્ર યા તો “કાલ શુ ખાશું?” તેવી જાતના વિચારોળા રંકને ત્યાં સંતાનોની પરંપરા હોય છે. કેઈને સંતાનપ્રાપ્તિ થાય તે પણ તે સંસ્કારવિહીન અને માતાપિતાને ઊલટી દુઃખસાગરમાં ધકેલનારી નિવડે છે. સરળ, સંસ્કારી અને ભક્તિમાન સંતાન તે ભાગ્યશાળી વિરલ પુરુષને જ સાંપડે છે. આ પરિસ્થિતિથી અજ્ઞાન ચંદ્રલેખા એક પુત્રી માટે ઝંખતી. એવી રીતે વિચારણા કરતી તે એકદા ઝરુખામાં બેઠી હતી તેવામાં લેકના ટેળે ટેળે નજરાણું લઈને જતા અને પાછા ફરતા તેની નજરે પડ્યા. તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ
દશ્યથી કુતુહળ ઉભવ્યું અને તરત જ પોતાની દાસીને તેની તપાસ કરી આવવા કહ્યું.
વિચક્ષણ દાસી કમળા પૂરતી તપાસ કરી આવીને કહ્યું કે-“આપણા નગરના શ્રેષ્ઠી ચંદ્રને સેમચંદ્ર નામને પુત્ર ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પરદેશથી આવ્યું છે. તેની વધામણી તરીકે અને તેની સાથે એક સ્ત્રીરત્ન આવેલ છે તેને નીહાળવા માટે લોકને અવરજવર વિશેષ થાય છે. તે સ્ત્રીરત્ન તદ્દન મૂંગું જ રહે છે. કેઈ પણ પૂછે છે તે તેને પ્રત્યુત્તર આપતી નથી. યુથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક તે ઉદાસીન જ રહે છે. તે અત્યંત સૌંદર્યશાળી હોવાથી કે તેને “સુંદરી' એવા નામથી સંબોધે છે.” આ વૃત્તાંત સાંભળી રાણીને વિશેષ કુતુહલ થયું અને તેણે દાસીને હુકમ આપે છે-“કાલે સવારે રાજમહેલે સપરિવાર ભેજન લેવા માટે ચંદ્ર રોકીને નિમંત્રણ કરી આવ.”
નિયત સમયે ચંદ્રશ્રેણી પિતાના પરિવાર યુકત “સુંદરી' સાથે રાજમહેલે ભજનાર્થે આવી પહોંચ્યો. ભેજનવિધિ પરિપૂર્ણ થયા બાદ ચંદ્રલેખાએ સુંદરીને એકાંતમાં બોલાવી તેના વૃત્તાંત સંબંધી પૃચ્છા કરી, પણ અત્યારસુધી સકારણ મૌન રહેલ સુંદરી એમ યે જવાબ આપે? રાણીએ વિશેષ દિલાસો આપતા કહ્યું કે-“બહેન, મનમાં ને મનમાં દુઃખ સંગ્રહી રાખવાથી હૃદયભાર એ છે નહીં થાય, શિશિર ઋતુમાં હિમશી જેમ કમલિની દગ્ધ થઈ જાય તેમ આ નૂતન યુવાવસ્થામાં જ તું શામાટે સંતાપથી બળી રહી છે? તારું શરીર પણ દુર્બળ બની ગયું દેખાય છે. વિષાદે તારા મન પણ પિતાનું સામ્રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જમાવ્યું છે. તારું જે કંઈ ઈચ્છિત હેય તે મને જણાવ. હું તે તેને સવાધીન કરીશ.”
રાણીના આટલા આશ્વાસન બાદ અત્યાર સુધી સુંદરીની જકડાઈ ગયેલી જીભે એટલો માત્રજ પ્રત્યુત્તર આપે કે-“મારું નિંદિત ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદે થવાનું છે? પ્રેમમાં આસક્ત થયેલા છે વિરહરૂપી અગ્નિમાં દગ્ધ થઈ જવાને કારણે અહીં જ દાવાનળના દુઃખને અનુભવ કરે છે. આ પ્રમાણે કહી સુંદરીએ એક દુઃખગર્ભિત નિઃસાસો મૂકો. સુંદરીની આવી સ્થિતિ નીહાળી ચંદ્રલેખાએ તેનું જીવનવૃત્તાંત પૂછવાને આગ્રહ પડતું મૂકો અને દિલસોજીભરી વાણીમાં કહ્યું કે “તું આજથી મારી નાની બહેન સદા છે. તારે નિર્ભય અને નિશંક રીતે આ મારા રાજમહેલને ભેગવટે કર. આજથી તારે મારી પાસે જ રહેવું.” સુંદરીએ આ વાત માન્ય રાખી અને પ્રતિદિન પરસ્પરના વાર્તાવિદથી સુંદરીની ઉદાસીનતા પણ નષ્ટ થઈ ગઈ. ધીમેધીમે તેઓ બંને વચ્ચે એ ગાય નેહ બંધાઈ ગયો કે શરીરથી તેઓ ઉભય ભિન્ન હોવા છતાં એક મનવાળા હોય તેમ જણાતું હતું.
એકદા સુંદરીએ ચંદ્રલેખાના આવાસમાં પ્રવેશ કરી જોયું તે ચંદ્રલેખા ઉદાસીન ચહેરે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠી હતી, ચંદ્રલેખાને પુત્રી સંબંધી પૂર્વની ચિંતાએ પુનઃ કજામાં લીધી હતી. સુંદરીને આનું કારણ સમજાયું નહિ, તે ધીમે પગલે અંદર ગઈ અને પૂછયું: “બહેન ! આજે શા વિચારમાં ગરકાવ બન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ
૬૩
છે? સદેવ પ્રસન્ન તમારા મુખ પર આ વિષાદની રેખાઓ ક્યાંથી? શું તમારું કેઈએ અપમાન કર્યું છે કે તમારી આજ્ઞા ખંડિત થઈ છે?” પિતાના સનેહીજન પાસે વાત છુપાવવાથી શું ફાયદે ? એમ વિચારી ચંદ્રલેખાએ સુંદરીને પ્રેમપૂર્વક જણાવ્યું કે “બહેન ! આજે અચાનક ચિંતા ઉદભવી છે કે મારે સંપૂર્ણ સુખ છે, પુષ્કળ રાજસાહ્યબી છે, સાત પુત્ર પણ છે છતાં પણ એક પુત્રીના અભાવમાં મને આજે સર્વ સુખ ન્યૂન-અલ્પ જણાય છે. આજે પુત્રી પ્રાપ્તિની મને ચિંતા ઉદ્ભવી છે તેથી તેના નિવારણ માટે તું સુગ્ય પ્રયત્ન કર.” બાદ રાણીને વિશેષ આગ્રહથી સુંદરીએ શ્રી મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયકા દેવી નારદત્તાની શુદ્ધ મને ઉપવાસપૂર્વક ઉપાસના કરી અને તે જ રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સુંદરીને જણાવ્યું કે-“ચંદ્રલેખાને પુગી થશે અને તેની નિશાની તરીકે આજ રાત્રે તેને સોનાની સમળી પિતાની ચાંચમાં પુષ્પહાર લઈ તેના કંઠમાં આરે પણ કરે છે તેવું સ્વપ્ન આવશે.”
શેષ રાત્રિ ધર્મધ્યાનમાં ગાળી સુંદરી પ્રાત:કાળે ચંદ્રલેખા પાસે આવી અને સર્વ વ્યતિકર જણાવી કહ્યું કે “આજે રાત્રે સુવર્ણની સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈ, રાત્રિના પ્રાંતભાગે તમે સુખનિદ્રામાં રકત હતા ત્યારે તમારા કંઠમાં તેણે તે માળા આરે પણ કરી તેવા પ્રકારનું એક સ્વપ્ન તમને આવ્યું છે અને શાસનદેવીના કથન મુજબ તમને આ સ્વપ્નફળસિદ્ધિ તરીકે પંદર દિવસમાં જ ગર્ભાધાન થશે.” ચંદ્રલેખાએ સુંદરીની કહેલી વાતમાં સંમતિ આપી હર્ષ પ્રદર્શિત કર્યો અને ત્યારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
-
સ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
६४
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રારંભીને પિતાને વિશેષ સમય ધર્મકાર્યમાં વ્યતીત કરવા લાગી, સ્વાથસિદ્ધિ કાને સુખદાયક થતી નથી?
અમુક દિવસે થવા બાદ ચંદ્રલેખાને ગર્ભવૃદ્ધિના શુભ ચિહ્નો દેખાવા લાગ્યા. સુંદરીએ પ્રસંગે પ્રસંગે ધર્મોપદેશ શરૂ કર્યો અને તેનું મન ધર્મમાં જ લયલીન રાખવું શરૂ કર્યું. સુંદરીના હિતોપદેશના કારણે ચંદ્રલેખાએ અમારી પળાવી, સત્પાત્રે દાન આપ્યું અને જિનમંદિરોમાં આંગીરચનાદિ ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા.
શુભ દિવસે ચંદ્રલેખા રાણીએ પુત્રીરત્નને જન્મ આપે. માતાપિતા તથા પૌરજને અતીવ પ્રમેદ પામ્યા. વધામણી તરીકે રાજાએ પુષ્કળ દાન આપ્યું અને બંદીવાનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા. જિનમંદિરમાં મહત્સવ શરૂ કર્યો અને રક-દીનદુઃખી-દરિદ્રીઓને ભેજન આપ્યું. એક માસ વ્યતીત થયા બાદ સુંદરીએ તે પુત્રીનું સુદર્શના એવું સાર્થક નામ પાડયું. ખરેખર સૌ કેઈને વારંવાર જોવું ગમે તેવું સુદર્શનાનું મુખકમળ હતું. લાવણ્ય અને કાંતિથી પરિપૂર્ણ સુદર્શન ચંદ્રકલાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. રાણીને વાંછિત પુત્રીની પ્રાપ્તિ થવાથી તેના આનંદ-સાગરની પણ મજા નહોતી. તે પુત્રીને એક ક્ષણ પણ ઉલ્લંગમાંથી અળગી કરતી નહિ. આ પ્રમાણે લાલનપાલન કરાતી સુદર્શના પાંચ વર્ષની થઈ એટલે તેને સુગ્ય અભ્યાસ માટે ઉપાધ્યાયને સુપ્રત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠું ? સમયાપૂર્તિ ને જાતિ મરણ જ્ઞાન
. કેદા રાજવી ચંદ્રગુપ્ત પાતાની સભા ભરી રાજ્યસિંહા
જ. સન પર બેઠો છે તેવામાં વિજયા નામની દ્વારપાલિકાએ ચરપુરુષનાં આગમનના સમાચાર આપ્યા. બાદ રાજાની આજ્ઞાથી પવેશ કરી ચરપુરુષે ટૂંકમાં જ કહ્યું કે “હે સ્વામિન ! આપે ને રત્નાગિરિ બંદર પર વહાણેની તપાસ માટે નિયુક્ત કર્યો છે. હાલમાં ક અપૂર્વ વહાણ મેં જોયું અને હું તેની તપાસ અર્થે જવા વિચાર કરું છું તેવામાં તે વહાણ કિનારે આવી ચડ્યું. તે વહાણ અત્યાર સુધી મેં જોયેલા સર્વ વહાણે કરતાં સર્વશ્રેષ્ઠ હતું. તેના માલીકે તરત જ જહાજમાંથી નીચે ઉતરી વહાણના નિર્યામકેને પારિતોષિક આપ્યું અને ભેટયું લઈ આપને મળી વાને તૈયારી કરે છે તેવામાં આ સમાચાર આપને નિવેદિત કરવા શીઘપણે અત્ર આવી પહોંચે છું.” હજુ જેવામાં ચરપુરષ વાર્તાલાપ પરો કરે છે તેવામાં વિજયા પ્રતિહાણીએ પુનઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રવેશ કરી સાર્થવાહના આગમનના અને રાજવીને મળવાની ઉત્કંઠાના સમાચાર આપ્યા.
રાજાજ્ઞા થતાં જ સાર્થવાહને પ્રવેશ કરાવવામાં આવ્યા, તે સાર્થવાહનું નામ રાષભદત્ત હતું. ગુજરાતના પ્રસિદ્ધ બંદર ભરુચ શહેરમાં તેને નિવાસ હતું. ત્યાંના સેંકડે શ્રેણીગણમાં ઋષભદત્તનું સ્થાન મુખ્ય હતું. જેવી રીતે તે સાહસિક હતે તેવી જ રીતે ધન-વ્યય કરવામાં તેમજ ધાર્મિક કાર્યો કરવામાં પણ વિચક્ષણ હતે. જૈન ધર્મ પ્રત્યે પૂરેપૂર અનુરાગ હતે. કરિયાણાના ક્ય-વિજ્ય અર્થે તેણે પિતાના નગરથી સિંહલદ્વીપ પ્રતિ પ્રયાણ કર્યું હતું.
રાજાને નમસ્કાર કરી તેણે નજરાણું ધર્યું. રાજાએ પણ તેને ઉચિત આસન આપી કુશળ સમાચાર પડ્યા. પરસ્પર વાર્તાલાપમાં એક બીજા દેશોની અને નવીન વસ્તુઓની ચર્ચા ચાલી રહી છે તેવામાં રાજકુમારી સુદર્શના પિતાના તેજથી સભાજનેને મુગ્ધ કરતી રાજસભામાં આવી પહોંચી. આવતાંવેંત જ તેણે રાજવીને સવિનય પ્રણામ કર્યો અને રાજાએ પણ તેના કે વાત્સલ્ય દર્શાવતાં કહ્યું કે- “હે પુત્રી! તું દીર્ઘ સમયથી વિદ્યાભ્યાસ કરી રહી છે, તારું જ્ઞાન વિશાળ બન્યું છે એમ ઉપાધ્યાય જણાવે છે, પરન્ત તું વિદ્યાનું અભિમાન કરીશ નહિ, કારણ કે માણસને જ્યારથી અભિમાન સ્પર્શે છે ત્યારથી તેની પ્રગતિ અને વિકાસ અટકી પડે છે.”
જવાબમાં સુદર્શનાએ નમ્રતાપૂર્વક કહ્યું કે-“હે પિતાજી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સમસ્યાતિ ને જતિસ્મરણ જ્ઞાન
૨૭
ધમ, વિનય અને વિદ્યામાં વિદ્ધ કરનાર અભિમાનને કોણ સંગ્રહે?” પુત્રીના આવા યુક્તિસંગત વચનથી પ્રમુદિત થઈ રાજાએ તેની વિશેષ પરીક્ષા કરવા માટે કહ્યું કે-“હે પુત્રી ! હું તને સમસ્યારૂપે કેટલાક પ્રશ્નો પૂછું છું તે તેને તું તારી બુદ્ધિ અનુસાર જવાબ આપ.
कः क्रमते गगनातलं, कि वृद्धिमेति नितान्तर ।
को वा देहमताव स्त्रोपुंषां रागिणां दहति ॥
અર્થાત્ આકાશતલનું આક્રમણ કેણ કરે? નિરંતર વૃદ્ધિ કેણુ પામે? અને સ્ત્રી-પુરુષના દેહને અતિશયપણે કણ દશ્ય
કરે ?”
સુદર્શનાએ હાજરજવાબી પ્રત્યુત્તર આપે કે “જિz: અર્થાત્ આકાશનું આક્રમણ કરનાર રિસૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર મદિવસ અને રાગી સ્ત્રી-પુરુષના દેહને દગ્ધ કરનાર શિrs =વિયાગ.
પિતાની પુત્રીની આવી ચાપલ્યતા અને વિચક્ષણતા જોઈ ચંદ્રગુપ્ત ભૂપ અત્યંત પ્રસન્ન થયા. રાજકુમારી સુદર્શન પણ રાજાની સમીપમાં સાર્થવાહ અષભદત્તની પાસેના આસન પર બેઠી તેવામાં એક આશ્ચર્યકર બનાવ બન્ય.
રાજકુમારી સુદર્શનાએ પોતાના દેહને સુગંધી દ્રવ્ય (અત્તર વિગેરે)થી સુવાસિત બનાવ્યું હતું તેથી કઈ અત્તરની તિક્ત ગંધને કારણે સાર્થવાહને ઘણી મહેનતે રેકવા છતાં પણ છીંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આવતાની સાથે જ હમેશની ટેવ મુજબ તેણે ના ડ્રાઇi એ પદને ઉચ્ચાર કર્યો.
સાર્થવાહ ઉચ્ચાર તે કર્યો પણ તે સાંભળતાની જ સાથે રાજકુમારી સુદર્શનાના હૃદયમાં ખળભળાટ મચે. તેણી તરત જ સાવધાન બની જઈ એકાગ્રતાથી ચિંતવવા લાગી કે સાત કઈ દેવવિશેષ હોવા જોઈએ. આ શ્રેણીએ દેવને નમસ્કાર કર્યો તે સહેતુક હોવું જોઈએ. સાત શબ્દ પણ કે ચિત્તાકર્ષક છે? જરૂર એ નામમાં કંઈ હસ્ય સમાયેલું હોવું જોઈએ. પૂર્વે મેં પણ આ નામ સાંભળ્યું હોય તેવો ભાસ થાય છે. અચાનક આ
દસ શબ્દના શ્રવણમાત્રથી જ મારા હૃદયમાં વેગથી વિચારધારા વહેવા લાગી છે તેનું શું કારણ? આ પ્રદેશમાં તે આવું નામ કદાપિ સાંભળ્યું પણ નથી. ઉપાધ્યાયે કરાવેલ અધ્યયન તેમજ શાસ્ત્રગ્રંથમાં આવું નામ કદી કાંચ્યું નથી. ત્યારે આ સન કેણ હશે? આ પ્રમાણે વિચારમાં ગરકાવ બની અને કરતા શpદની ગણેષણ કરતાં તે વિચારસાગરમાં અટવાઈ ગઈ અને તેવી સ્થિતિમાં જ કંઈક સમય પસાર થતાં તેને જાતિસ્મરણશાન થયું. જાતિરસ્મરણજ્ઞાનના બળે તેણે પોતાને પૂર્વને સમળીને ભવ જે. અને સમળીના ભવનું દશ્ય નજર સામે તરવરતાં જ, બાણપ્રહારની વેદના વિચારતાં તે તરત જ કંપવા લાગી અને તેને તે જ સ્થિતિમાં આસન પરથી પૃથ્વીતલ પર પડી ગઈ.
અચાનક રાજપુત્રીને મૂછ આવી જતાં સભાજનેને આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સમસ્યા પતિ ને જાતિસ્મરણ જ્ઞાન
વિષાદમાં પલટાઈ ગયે. રાજવીનું પ્રસન્ન સુખ ગ્લાનિને અંગે શ્યામ બની ગયું. આ સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિક જ પણ ક્ષેભ પામી ગયા. શીતપચાર શરૂ કરતાં સુદર્શના કેટલીક વારે સચેત થઈ. રાજાએ શાંત્વન અર્થે પિતાના ઉસંગમાં તેને બેસારી છતાં પણ સુદર્શન વારંવાર ભદત્ત સામું જોવા લાગી. અજાણ્યા માનવી પ્રત્યે વારંવાર સુદર્શનાને નીરખતી જોઈ રાજા મનમાં કંઈ સંકલ્પ-વિકલ્પ કરે તેવામાં તે સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ આર.
“હે ધર્મબંધુ! હે જિસેંદ્રમતાનુયાયી ! તમને કુશળ છે ને? તમે ભરૂચ નગરથી આવે છે તે પંચેટિયરૂપી હસ્તીઓને જીતવામાં સિંહ તુલ્ય મહામુનિવરે ક્ષેમકુશળ છે ને ?”
સાર્થવાહ પિતાની સાથેના સુદર્શનાના આવા સંભાષણથી આશ્ચર્ય તે પાપે પણ તેણે સુદર્શનના પ્રશ્નોને જવાબ આપતાં કહ્યું કે-“હે રાજકુમારી ! ભરુચ નગરમાં સર્વ મુનિવરો શાતામાં છે. પરિષહેને સહન કરતાં તેઓ વિધવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરે છે.”
સાર્થવાહ ને સુદર્શનાના પ્રશ્ન-જવાબથી રાજવી ચંદ્રગુપ્ત તેમજ સમગ્ર સભાજનોને કશી માહિતી મળી નહિ. તેઓ આ બંનેના વાર્તાલાપથી કશું સમજી શકયા ન હૈ એટલે ચંદ્રગુપ્ત પિતે જ પોતાની પુત્રીને પૂછ્યું:-“પુત્રી, ભય નગર સંબંધી તું શું વાત કરે છે ? શું તું આ સાર્થવાહને ઓળખે છે? મુનિવર શું ? શાતા શું ? તમારા બંનેના પરસ્પર કથનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અમને કશી સમજણ પડતી નથી, માટે તું સર્વ હકીકત વિસ્તારથી જણાવ.”
જવાબમાં રાજકુમારી સુદર્શનાએ પિતાને સમગ્ર પૂર્વભવ કહી સંભળાવ્યો અને જે મુનિવરના પ્રતાપથી પતે સમળી જેવું તિર્યચપણું ત્યજી રાજપુત્રી તરીકે જન્મી હતી તેને ઉપકાર યાદ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા.
સમગ્ર સભાજને અને રાજવી આ વૃત્તાંત સાંભળી વિસ્મયમાં લીન બની ગયા. શહેરમાં પણ આ સમાચાર ફેલાતાં કોળાહળ શમી ગયે અને પૂર્વવત્ શાંતિ પ્રસરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું
અંતિમ અભિનંદન
જયાં સુધી સુવર્ણની પ્રાપ્તિ ન થઈ હોય–તે નજરે ન નીહાળ્યું હોય ત્યાં સુધી પ્રાણી પીત્તળમાં રાચે–માચે, તેની પ્રાપ્તિથી પિતાને આનંદ પ્રદર્શિત કરે પરંતુ જ્યારે તેને કનકની પ્રાપ્તિ થાય ત્યારે તે પૂર્વના પીત્તળને ત્યાગ કરે છે તેમ રાજકુમારી સુદર્શનાના સંબંધમાં પણ બન્યું. અત્યારસુધી તે રાજકુમારી સિંહલદ્વીપને જ સર્વસ્વ માની આનંદપૂર્વક રહેતી હતી પરંતુ જ્યારથી આયવતનું ભગુકચ્છ (ભરુચ) તેના
સ્મૃતિપટમાં ખડું થયું ત્યારથી તેને તે નગરે પહોંચી જવાની પૂરેપૂરી તાલાવેલી લાગી. સ્વશ્રેયાર્થે પ્રાણી જેમ મિથ્યા માર્ગને ત્યાગ કરી જેન ધર્મને આશ્રય લે તેમ સુદર્શનાએ તાત્કાલિક પ્રયાણને નિર્ણય કર્યો. તેમાં પણ આ તે ઉપકારી એવા મુનિવરના મેળાપ અર્થે જવાની અભિલાષા. સુદર્શનાએ પિતાના માતા-પિતા સમક્ષ પોતાની હયેરછા વ્યક્ત કરી
માત-પિતાને મન એક કઠિન કોયડો ઉપસ્થિત થયો. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હા પાડે તે સુદર્શના સરખી વિચક્ષણ ને સમજુ પુત્રીને વિયેગનું દુઃખ અને જે ના પાડે તે સુદર્શનને થનારું હૃદયદુઃખ. એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવું ધમ–સંકટ ઉદભવ્યું. સુદર્શના પ્રત્યે ચંદ્રલેખા રાણીને એ મમતાભાવ હતું કે તેના સિવાય એક ક્ષણ પણ અળગી રહી શક્તી નહી. રાજા તથા રાણીએ સુદર્શનાને વિવિધ પ્રકારે મનાવી અને પિતાનો નિશ્ચય ત્યજી દેવા સમજાવી, પરતુ ઉપકારી મુનિવરોને મળવાની તીવ્ર ઉત્કંઠાવાળી સુદર્શનાએ માત-પિતાને ગાઢ મેહ દૂર કરવા શાંત પણ ઉપદેશક શબ્દમાં છેડે બેધ કર્યો. રાન કરતાં પણ રાણી ચંદ્રલેખાને સુદર્શનાનું વિગદુઃખ અત્યંત સાલતું હતું. સાત-સાત પુત્ર પછી એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને તે પણ દેવસહાયથી પ્રાપ્ત થયેલ. આવી પુત્રી વાત્સલ્યના અખંડ ઝરાને શેષવીને પરદેશ પ્રયાણ કરશે તે વિચારે ચંદ્રલેખાને દુઃખના અગાધ ગર્તામાં ધકેલી દીધી. માતાન આવે દયામણો ચહેરો અને વિચારમગ્ન સ્થિતિ નીરખી સુદર્શનાને ઘણું જ લાગી આવ્યું, પરંતુ તેનું પોતાનું કર્તવ્ય તેને પુનઃ મક્કમ બનાવતું. છેવટે તેણે માતાને શાંત શબ્દોમાં દિલાસે આવે અને મહામુશીબતે ઉભય પાસેથી ભરુચ–પ્રયાણ માટે સંમતિ મેળવી.
પુત્રીને મક્કમ નિરધાર જોઈ રાજવીએ ત્રાષભદત્ત વ્યવહારીને સર્વ પ્રકારની સગવડપૂર્વક પિતાની પુત્રીને સાથે લઈ
જવા ભલામણ કરી અને પુત્રીના પ્રયાણની તૈયારી આરંભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
અંતિમ અભિનંદન
૭૩
દીધી. સાર્થવાહ સાથે સુદર્શનાએ સિંહલદ્વીપને છેલ્લે નમસ્કાર કરી પરદેશ–પ્રયાણ આરંભ્ય.
સુદર્શનાના હૃદયના વેગની સાથે જ વહાણ પણ શીઘ્રગતિએ ચાલવા લાગ્યું. આનંદ-કલ્લોલ અને ધર્મચર્ચા કરતાં કેટલાક દિવસે સાગરની સપાટી પર પસાર થયા તેવામાં સમુદ્રની મધ્યમાં એક પહાડ સુદર્શનાની દષ્ટિએ પડ્યો. આ પહાડની સૌંદર્યતા અને હરિયાળી વૃક્ષરાજી નીહાળી તેને અત્યંત આશ્ચર્ય થયું. તે એવામાં આ પર્વત સંબંધી પ્રશ્ન કરે છે તેવામાં તે પવનની અનુકૂળતાથી જહાજે તેની લગલગ આવી પહોંચ્યા અને સુદર્શનાની ઈચ્છાથી વહાણવટીઓએ ત્યાં લંગર નાખ્યાં.
સાર્થવાહ ઋષભદત્ત તેમજ સુદર્શન વિગેરે તે પર્વત પર ચઢવા લાગ્યા અને જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ તેમનાં હષ–કલેલે વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. પવનની મંદ મંદ શીતલ લહરીઓ મનને મુગ્ધ બનાવી રહી હતી અને કોયલનો મીઠો કલરવ કર્ણને અમૃતપાન કરાવી રહ્યો હતે સમુદ્રના મધ્યભાગમાં આ વિમળ પર્વત આવેલ હે મનુષ્યોની અવરજવર કવચિત જ થતી અને તેને કારણે આ પર્વત નિર્જન જેવો જણાત.
ઉપર ચઢળ્યા બાદ આસપાસ અવલોકન કરતાં સુદર્શનની ચકોર દષ્ટિએ એક મુનિવર ચહમા. જેને માટે તે ઝંખના કરી
હી હતી, જેને માટે અગાધ સાગર ખેડી રહી હતી તે મુનિવરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
દસન થતાં જ તેની રામરાજી વિકસ્વર બની ગઈ; હૃદયમાં આનંદનાં માજા ઊછળવાં લાગ્યા. મેઘને જોતાં જ મયૂર હર્ષાન્વિત અને તેમ મુનિ–મેળાપથી સુદર્શના પુલકાંકિત બની ગઈ. ધીમે પગલે તે ઋષભદત્ત સાથ`વાહ સાથે મુનિસમીપે આવી અને વંદન કરી તેમની નજીક એઠી.જ્ઞાની મુનિવરે મુમુક્ષુ આત્માએને પેાતાની સમીપ આવેલ જાણી પરોપકાર બુદ્ધિથી કાઉસગ્ગ ધ્યાન પાટુ` અને આશીર્વાદાત્મક શદૅચ્ચારરૂપ આગ તુર્કને ‘ ધર્મલાભ આપ્યા.
પરસ્પર ધમ ચર્ચા સ ંબંધી વાર્તાલાપ થયા બાદ મુનિવરે સસારની અસારતા સમજાવતાં પેાતાની આત્મકથા કહી સંભળાવી. સુદર્શનાએ એકાગ્ર ચિત્ત તે દીર્ઘ જીવનવૃત્તાંત સાંભળ્યું અને મુનિના સાહસ, ધૈય તેમજ સહિષ્ણુતા માટે માનસિક વંદન કર્યું". પ્રાંતે સુદર્શનાને તે પવત પર પેાતાની યાદગીરી જાળવી રાખવા માટે એક જિનાલય કરાવવાની સદ્દભાવના જાગૃત થઇ અને તે સબધે ઋષભદત્ત સાથે વાહની સમતિ મળતાં જ તાત્કાલિક સાધના ને સામગ્રી વહાણમાંથી પર્વત પર મંગાવ્યાં, કારીગરાને વહાણુમાંથી ઉપર માકલ્યા. દ્રવ્યની પણ કશી કમીના ન હતી. થાડા જ દિવસમાં ગગનમ`ડળ સાથે વાર્તાલાપ કરતા શબ્દ જિનપ્રાસાદ ખડા થઇ ગયા. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની લભ્ય અને ક્રાંતિમાન પ્રતિમાની સ્થાપના કરી.
આ પ્રમાણે જૈનમ'દિરના નિર્માણનું કાર્ય પૂર્ણ કરી સુદશના સપરિવાર પર્વ'તથી ઊતરી નીચે વહાણમાં આવી. વહાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
અંતિમ અભિનંદન
૭૫ રવાના થતાં પહેલાં તેણે પિતાની જન્મભૂમિ સિંહલદ્વીપ પ્રતિ દષ્ટિ દોડાવી. પિતાની માતૃભૂમિના સમરણથી તેની આંખ કઈક અશ્રુભીની થઈ ગઈ. નીતિકારે કહ્યું છે કે જ્ઞાની મિમિત્ર કયાં જાણો વળી આપણામાં કહેવત પણ પ્રચલિત છે કે-ઉંટ મરે તે ય માળવા સામે જુએ. આ ઉક્તિની માફક સિંહલદ્વીપ સુદનાના ચિત્તને પિતા તરફ આકર્ષી રહ્યો હતે છતાં પણ કાર્યની સિદ્ધિને ખાતર મનને મક્કમ બનાવી સુદ
નાએ સિંહલદ્વીપને છેવટને નમસ્કાર કર્યો અને નિર્યામકેને વહાણ આગળ ચલાવવા આજ્ઞા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમું
શકુનિકાવિહાર અનુકૂળ વાયુવેગથી વહાણે સડસડાટ કરતાં શીઘ ગતિએ ભરુચ બંદરના બારામાં દાખલ થઈ ગયા. ચંદ્રને જોઈને જેમ સાગર ઉછાળા મારે તેમ ભરુચ નજરે પડતાં સુદ
નાને આનંદ-સાગર ઊછળવા લાગ્યો. દૂરથી વહાણેને માટે કાફલો નજરે પડતાં બંદરરક્ષકોએ રાજાને બાતમી આપી અને રાજવી જિતશત્રુએ પણ દુશ્મનના આગમનની આશંકાથી તેના પ્રતીકાર માટે ભેરી વગડાવી. જોત-જોતામાં તે રાજવીનું વિપુલ સૈન્ય સમુદ્રના કિનારે એકત્ર થઈ ગયું. સુદર્શનાએ આ દશ્ય જોઈ કંઈપણ અનર્થકારક પ્રસંગ બને તે પૂર્વે સત્ય વસ્તુરિથતિથી રાજવીને માહિતગાર કરવા નાની હેડદ્વારા ત્રાષભદત્તને મિક્લી આપે. તેને નજરે નિહાળતાં જ જિતશત્રુ રાજવીએ તેનું ભાવભીનું સન્માન કર્યું અને તેની સાથે વિશેષ વાર્તાલાપ થાય તે પર્વે તે બાકી રહેલા વહાણે પણ ભરૂચની વિશાળ કાંઠા પર આવી લાંગર્યા. સુદર્શના સંબંધી ઓળખાણ આપતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર
૭૭
ઋષભદત્ત સાથે વાહે ચંદ્રગુપ્ત રાજાની ભલામણ અને સવિસ્તર વૃત્તાંત કહી સંભળાવ્યો. સુદર્શનાના ચમત્કારિક જીવનથી વિસ્મય પામેલા જિતશત્રુ રાજાએ અપૂર્વ પ્રેમભાવથી તેને સત્કાર કર્યો અને તેમના પ્રત્યે અતીવ રંજિત થઈ સૂર્યાસ્ત સુધીમાં એક બાજુ એક અશ્વ અને બીજી બાજુ એક હાથી દેડીને જ્યાં સુધી પહોચે તેટલી ભૂમિ બક્ષીસ તરીકે અર્પણ કરી.
ભાગ્યશાળીને પગલે પગલે ઋદ્ધિ સાંપડે તેમ સુદર્શનને પિતાની પૂર્વજન્મની ભૂમિ પર પગ મુક જ શ્રેષ્ઠ સગવડતા સપડી. બક્ષીસ મળેલી જમીન પર અશ્વના ગમન પર્યંત ઘેટકપુર અને હસ્તીના ગમન પર્યત હસ્તીપુર નામના નગર વસાવ્યા. સુદર્શનાએ રાજમહેલમાં જઈ કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરી અને જે મનવાંછિત અને ઝંખના માટે તે અપાર સાગરનું ઉલ્લંઘન કરીને અત્રે આવી પહોંચી હતી તે મુનિવરોને તેમજ પિતાના શમળીના ભવના નિવાસસ્થાનને નીહાળવા તેનું મન તલપાપડ બન્યું. તરત જ તેની સાધના માટે તે નીકળી પડી. વિશાળ વડવૃક્ષ નજીક આવતાં જ પૂર્વનાં બધાં અરણે નજર સામે જ તરવરતાં હોય તેમ સ્મૃતિમાં ખડા થવા લાગ્યા. સમળીને માળે, બચ્ચા, સ્વેચ્છને પડો, મ્લેચ્છનું શરસંધાન, બાણથી વીંધાઈને સમળીનું પૃથ્વી પર પતન, મહામુશ્કેલી. વટવૃક્ષ નજીક આગમન, મુનિનનું આશ્વાસન અને નવકાર મંત્રનું શ્રવણ-આ બધા પ્રસંગો તેના મનમાં ચિત્રપટના ચિત્રોની માફક એક પછી એક સરકી ગયા ત્યાંથી આગળ ચાલી
જ્યાં મુનિવરોને વિસ હતો ત્યાં આવી અને તેમને નમ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ભાવે આભારની લાગણીપૂર્વક વંદન કરી તે કૃતકૃત્ય થઈ. મુનિએને વંદન કરી આગળ ચાલતાં તે મુખ્ય આચાર્ય સમીપે આવો પહોંચી. આચાર્યની શાંત ને ભવ્ય મુખમુદ્રા જોઈ સુદશના પિતાના ઉઠાવેલા શ્રમને પણ સાર્થક માનવા લાગી. સુદર્શનાએ વિધિપુરસ્સર નમન કરી તેમની નજીક બેઠક લીધી. ભાવિતાત્મા જાણી આચાર્ય મહારાજે ધર્મના સ્વરૂપનું સંક્ષિપ્ત ખ્યાન વર્ણવી બતાવ્યું. આ દેશનાના પ્રતાપે જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ સુદર્શનાએ અનુભવ્યું. - આચાર્યશ્રીએ ધર્મના આધારભૂત કાર્યો, શાસ્ત્રજ્ઞાન અને તેના પ્રકારે વિગેરે સર્વ હકીક્ત ટૂંકમાં કહી સંભળાવી, પ્રાંતે જણાવ્યું કે આ સ્થાન અતિ પવિત્ર છે. અત્રે વિશમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામીએ પિતાના પૂર્વભવનામત્ર અશ્વને પ્રતિબંધ પમાડ્યો હતો અને તેને કારણે “અધાવબોધ તીર્થ” એવા નામથી આ સ્થાન પ્રસિદ્ધિ પામ્યું છે પરંતુ આ સ્થાન પર જે ભવ્ય જિનાલય ઊભું કરવામાં આવે તે તેના દર્શન-પૂજનથી પાપી પ્રાણીઓ પણ પિતાના કમપંકને ધોઈ નાખે. આચાર્ય શ્રીએ સુદર્શનને જિનભુવન તેમજ જિનબિંબ બનાવવાનો, તેની પ્રતિષ્ઠા કરવાને, તેની સેવા-ભક્તિ કરવાને તથા તેના અનમેદન વિગેરેથી પ્રાપ્ત થતે અનહદ લાભ યથાસ્થિત સમજાજો. આચાર્યશ્રીને ઉપદેશ સુદર્શનાને અમૃત સમાન આહ્લાદક નીવડ્યો.
વાવેલા બીજને નીકદ્વારા જળસિંચન થતાં પુષ્ટિ મળે તેમ સુદર્શનાના કોમળ હૃદયને આચાર્યશ્રીને ઉપદેશની પુષ્ટિ મળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર
તેણે તરત જ તે સ્થળે એક અપૂર્વ, ભવ્ય અને અતિઉત્તુંગ જિનપ્રાસાદ કરાવ્યા. અને પેાતાના પૂર્વ'ભવની સ્મૃતિ જાળવવા માટે તેનું ‘ શકુનિકાવિહાર’ એવું નામ રાખ્યુ. તે મ ંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મરકત મણિમય મૂતિ સ્થાપી.
૭૯
આ શકુનિકા ( સમળી ) વિહારના અનુસંધાનમાં વિસ્તૃત ઇતિહાસ પથરાયેલા છે. ભૃગુકચ્છના આ વિહાર અતિહાસિક વસ્તુ ખની છે અને તેણે ચઢતી-પડતીનાં અનેક જુવાળ અનુભવ્યા છે. જો આ વિહાર સંબંધી સોંપૂર્ણ હકીકત પ્રગટ કરવામાં આવે તે તેને માટે એક નાની જીદી ટ્રેકટની રચના કરવી પડે, પરન્તુ અત્રે તા સક્ષિપ્તમાં પ્રસંગ પૂરતું જ સમજાવવાને પ્રયત્ન કર્યો છે.
આ કુનિકાવિહારને ઉલ્લેખ અને આખ્યાયિકા શ્રી જિનપ્રભસૂરિષ્કૃત વિવિધતીથ કલ્પ, પ્રબન્ધચિંતામણિ, કુમારપાલપ્રતિખેાધ, પ્રભાવકચરિત્ર, સમ્યક્ત્વસપ્તાંતકાવૃત્તિ, કથાવતી તેમજ ચતુર્વિશતિ પ્રમન્યમાં ષ્ટિગોચર થાય છે. કેટલાકો એવા અનુમાન પર આવ્યા છે કે શકુનિકાવિહારના ઐતિહાસિક યુગ ઇ. સ. પૂર્વે પહેલી યા તેા બીજી સદીથી શરૂ થાય છે.
મૌય સમ્રાટ સંપ્રતિએ આ વિહારના જીર્ણોદ્ધાર કરાવ્યા હતેા. ત્યારબાદ આય ખપુટાચાય ના આ તીથ' સાથેને સંબંધ નજરે પડે છે. તેમના સમયમાં આ તીથ બૌદ્ધોના આધિપત્યમાં ચાલ્યું ગયું હતું. પ્રભાવિક આય' ખપુટાચાય ને આ ખટકયું. તેમણે કાઈ પણ હિસાબે આ તીથ પુન: પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કબજામાં લેવા પ્રયાસ આદર્યો. બૌદ્ધોનું આ સમયે ગુજરાતમાં પ્રાબલ્ય જામતું આવતું હતું, છતાં આર્ય ખપૂટાચાર્યે તેમની સામે હામ ભીડી. તેમના વિદ્વાન ને વાદકુશળ શિષ્ય ભુવને બૌદ્ધો સાથે વાદ કર્યો તેમાં બૌદ્ધોને પરાજય થયો. આર્ય ખપુટાચા બૌદ્ધભિક્ષુ બહુવૃદ્ધ) કરને વાદમાં પરાજિત કર્યો. આ સમયે એટલે વી. સં. ૪૮૪ માં (ઈ. સ. પૂર્વેના પહેલા સંકામાં) ભરુચમાં બલમિત્ર અને ભાનુમિત્રનામની બંધુબેલડીને શાસનકાળ હતું. તેમના રાજ્યકાળમાં આર્ય ખપૂટાચાર્યે પુનઃ આ તીર્થ જેના કબજામાં લીધું. ત્યારબાદ પ્રભાવિક આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી મહારાજા વીર વિક્રમાદિત્યે આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રભાવિક આચાર્ય પાદલિપ્તસૂરિએ આ મંદિરના વજદંડની પ્રતિષ્ઠા કરાવેલી.
બાદ કાળયોગે દાવાનળ પ્રગટ્યો અને તેની ઉગ્ર વાળાના ઝપાટામાં આ મંદિર પણ આવી જવાથી ભસ્મીભૂત બન્યું. આ સમયે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ આ બાજુ વિચરી રહ્યા હતા. તેઓ ભરુચ આવ્યા અને શહેરના બ્રાહ્મણે પાસેથી દ્રવ્ય સંપાદન કરી આ જ સ્થળે વિશાળ વિહાર બંધાવ્યું, પરંતુ તે કાષ્ઠને બનાવેલ હોવાથી અગ્નિના ઉપદ્રવને હંમેશાં ભય રહ્યા કરતો એટલે છેવટે બડ મંત્રીએ વિપુલ દ્રવ્ય-વ્યય કરી તે વિહાર પથ્થરને બંધાવ્યો.
આંબડે આ શકુનિકા વિહારને જીદ્ધાર કરાવ્યો તે સંબંધે પ્રબન્યતામણિમાં આવેલ કુમારપાળ પ્રબન્ધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર
ઉલ્લેખ નજરે પડે છે. આંબડ શક્તશાળી અને રાજનીતિવિચક્ષણ હતું. તેણે પોતાના પરાક્રમથી મારવાડને પ્રદેશ કબજે કર્યો હતો તથા કેકણના અભિમાની રાજવી મલ્લિકાર્જુનને પરાસ્ત કર્યો હતે. તેની આવી શક્તિથી રજિત થઈ મહારાજા કુમારપાળે તેને “રાજપિતામહનું માનવંતું બિરુદ આપ્યું હતું. બાદ તેને લાટ દેશને દંડનાયક નીમવામાં આવ્યો અને તે સમયે તેણે પિતાના પિતાના અંતસમયની ઝંખનાની પૂર્તિ કરી.
મંત્રીકવર ઉદયન મહારાજા કુમારપાળના જમણા હાથ સદશ મનાતા. તેમના સમયમાં સેરઠના બહારવટીયાએ સારી રીતે માથું ઊચકયું એટલે તેને પરાભવ કરવા કુમારપાળે પિતાના લઘુબંધુ કીતિપાળની સાથે સહાયાર્થે ઉદયનને પણ મેકલ્યા. વીર વૈદ્ધાની માફક સમરાંગણમાં ઘૂમી તેમણે શત્રુને શકસ્ત તે આપી પરતુ એનું પરિણામ એ આવ્યું કે ઉદયન મત્રો સખ્ત રીતે ઘાયલ થયા. યમરાજને શરણે જવાની સર્વ તૈયારીઓ થઈ ચૂકી છતાં તેમને જીવ અકળામણ અનુભવવા લાગ્યો. કીર્તિપાળે એ યથા નીહાળી. તેમણે અનુમાન કર્યું કે ઉદયનને કંઇક ઈચ્છા રહી ગઈ છે અને તેની પતિના અભાવમાં તેને જીવ સુખપૂર્વક જતું નથી. કીતિપાળે શાંત વાણીથી ઉદયનને કારણ પૂછતાં તેમણે શત્રુંજયનું મુખ્ય મંદિર, શકુનિકાવિહાર તેમજ ગિરનારની પાજના જીર્ણોદ્ધારની પિતાની મનોભાવના વ્યક્ત કરી. કીતિપાલે વચન આપ્યું કે “ આદ્મભટ્ટ (આંબડ) તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ આશ્વાસન મળ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર બાદ ઉદયન મંત્રીને આત્મા શઘિ ૨વર્ગે સીધા.
આંબડે પિતાના પિતાની અંતસમયની આકાંક્ષા પર્ણ કરવા શકુનિકાવિહાર બંધાવવાનું શરૂ કર્યું. પાયા ખોદતાં નર્મદા નદી નજીકમાં જ હોવાથી પાયામાં પાણી ભરાઈ જતું અને જમીન ભેગી થઈને પાયા પુરાઈ જવા લાગ્યા. મદિરનિર્માણની મહેનત નિષ્ફળ નીવડતી. મજૂરે હેરાન થવા લાગ્યા અને કેટલીક વખત તો કેટલાય મૃત્યુ પણ પામતાં. આદ્મભટ્ટને આ નિરાધાર લેકેનું દુઃખ અસહૃા લાગ્યું અને તેઓના પ્રત્યે કરુણાથી આકર્ષાઈ ઉપદ્રવ શાક્ત કરવા માટે પિતાના પુત્ર તથા સ્ત્રી સહિત પાયામાં ઝંપાપાત કર્યો. સાહસિકને પૈર્યવંત પુરુષો ફાઈ સાપu a ૬ gr” ના મુદ્રાલેખવાળા હેય છે. તેમના આ અતિશય સાહસથી નર્મદા દેવી પ્રસન્ન થઈ અને વિદન દૂર કર્યું. નિર્વિદને મંદિર પૂર્ણ થયા બાદ તેના પ્રતિષ્ઠામહોત્સવ સમયે દેશ-દેશના સંઘને આમંત્રણ પાઠવ્યું અને અણહીલપુર પાટણથી પરમાર્હત્ મહારાજા કુમારપાળ તેમજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય પણ પધાર્યા. તેમની સાનિધ્યમાં ભવ્ય દબદબાપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ પૂ કર્યો. આ કાર્ય થયા બાદ રાજા તથા આચાર્ય શ્રી હેમચંદ્ર પુનઃ પાટણ આવ્યા.
એવામાં બન્યું એવું કે-આમ્રભટ્ટને વ્યંતરીઓને ઉપદ્રવ થયે અને તેમનો અંતસમય નજીક હોય તેવી સિતિ
થઈ ગઈ. તેમણે તરત જ આ સમાચાર પાટણ આ શ્રી હેમચંદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર
૮૩
સૂરિને જણાવ્યા એટલે તેઓ તરત જ યશશ્ચંદ્ર નામના મુનિની સાથે આકાશમાગે ભરુચ આવ્યા અને સવી દેવીને પ્રસન્ન કરવા માટે કાયાત્સર્ગ કર્યાં. દેવીએ પ્રસન્ન થઈ યન્તરીએા ઉપસ દૂર કર્યાં અને આંખડ પૂર્વવત્ નિરંગી ને દીપ્તિમંત અન્ય.
આ સૈન્યવી દેવીનુ મંદિર અત્યારે પણ ભરૂચમાં વિદ્યમાન છે. આ મંદિર સેા-ઢાઢસે વસ્તુ ખાંધેલુ છે. પ્રાચીન મદિર આ નવા મંદિરથી પાંચ-છ લૉંગ જેટલુ દૂર હતું. હાલમાં માત્ર ત્યાં એક કૂવા છે.
આંબડ પછી વસ્તુપાલ-તેજપાલે આ મદિરને પેાતાના શ્રદ્ધા-પુષ્પ અપ ણુ કર્યાં અને એ રીતે આ વિહારની જાહેાજ લાલી વૃદ્ધિંગત થઇ રહી. આ પ્રમાણે પ્રતિદિન કીતિ પ્રાપ્ત કરતા આ વિરાટ વિહાર વાઘેલા રાજવી કહ્યું દેવના સમય સુધી અસ્તિત્વમાં હતા પરન્તુ ગ્યાસુદ્દીન તઘલખના (વિ. સ’, ૧૩૨૦-૨૫) સમયમાં તે મુસલમાનેાના હાથમાં ગયા અને તેનુ મસ્જીદના રૂપમાં પરિવત ન થયું, જે અત્યારે ભરુચની પ્રસિદ્ધ જુમ્મા મસ્જીદના નામે પ્રખ્યાતિ પામી રહેલ છે.
આ મસ્જીદના પ્રત્યેક ભાગેાનું પુરાતત્ત્વની દૃષ્ટિએ ખારીક અવલેાકન કરવામાં આવતાં તેના શિલ્પકળા અને સ્તભા જૈન વિહારના અવશેષો હાય તેમ પહેલી જ નજરે જોનારનેજણાઈ આવે છે. આ જુમ્મા મસ્જીદ લીંબાઇમાં ૧૨૬૫ ફુટ અને પહેાળાઇમાં બાવન ફુટ છે. અડતાલીશ સ્તંભેાની સરખી હાર છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપરની કતરણું આબૂના પ્રસિદ્ધ વિમલવસહી ની શિલ્પકળાને આબેહૂબ મળતી આવે છે. થાંભલાની પાટમાં જૈન તેમજ હિંદુ ધાર્મિક દ કતરેલાં માલુમ પડે છે. સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તેમજ મહારાજા કુમારપાલે ભરુચને કોટ બંધાવતા જે પત્થર વાપર્યા હતા તેવા જ પત્થરે આ મરજીદમાં વાપરેલા માલુમ પડે છે. આ બધા ચિહ્ને ઉપરથી પુરાતત્વવિદે એવા મજબૂત અનુમાન પર આવ્યા છે કે ભરુચની આધુનિક જુમ્મા મજીદ એ પ્રાચીન અને રાજકુમારી સુદર્શનાએ બંધાવેલ “ શકુનિકાવિહાર” જ છે.
આ શકુનિકાવિહાર સાહિત્ય-રચનામાં પણ સાધનભૂત હતું એમ કેટલાક ઉલ્લેખ પરથી જણાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય અને “કહારયણકેસ’ના કર્તા શ્રી દેવભદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૫ માં પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ વિહારમાં જ રચ્યું હતું. વિ સં. ૧૨૩૩ માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃત ભાષામાં શ્રી નેમિનાથ ચરિત્ર અને વિ. સં. ૧૨૩૮ માં માં ધર્મદાસગણિકૃત ઉપદેશમાળા પર વૃત્તિ રચી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું
સુદર્શનાની સ્વગ પ્રાપ્તિ ગત પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ધર્મનું સ્વરૂપ અને જિનચૈત્યનિર્માપણનું ઉત્કૃષ્ટ ફળ વિચારી-સમજી સુદર્શનાએ પિતાની હદયભાવનાનુસાર સારા શિલ્પીઓદ્વારા “શકુનિકાવિહાર” બંધાવ્યો. આ જિનાલય પૂર્ણ થયા બાદ તે નિરંતર ભાવપૂર્વક પ્રભુપૂજા કરવા લાગી. ત્રિકાળ સ્નાન કરી તે પિતાને વિશેષ સમય આ વિહારમાં જ વ્યતીત કરતી. જિનમૂર્તિની સૌમ્ય અને શાંત મુખમુદ્રા પ્રત્યે તેને અત્યંત ગુણાનુરાગ પ્રગટતે અને તેની ભાવના ભાવવામાં તથા અવલોકનમાં કલાકોના કલાકે પસાર થઈ જવા છતાં તે અતૃપ્ત જ રહેતી હોય તેમ જણાતું. ખરેખર અમૃતપાનથી કે તૃપ્તિ પામ્યું છે?
ધીમે ધીમે ગુરુસંસર્ગ અને ઉપદેશશ્રવણથી તે સંસારભ્રમણના મૂળભૂત ક્રોધ, માન, માયા અને લોભ ઈત્યાદિનું સ્વરૂપ સમજી. જિનબિંબની પૂજા આવશ્યક છે તે સમજવા સાથે તેને એ પણ સમજવામાં આવ્યું કે તપશ્ચર્યા અને ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અનુષાનો પણ એટલા જ અગત્યના ને આચરણીય છે. ધીમે ધીમે તેણે તપનું સ્વરૂપ અને પ્રકારે તેમજ નવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રાણ ભાવનાશીલ હોવા છતાં તેનું આચરણ શુદ્ધ અને ધર્મમય હોવું જોઈએ. માત્ર જ્ઞાનની ઓળખથી કે વિચારણાથી આત્મકલ્યાણ નથી સધાતું પણ તેને આચરણમાં ઉતારવાથી સધાય છે.
પ્રતિદિનના સાધુસંસર્ગથી સુદર્શનાના જીવનમાં અને પલટો આવી ગયો. જાણે તે એક સાધ્વીની માફક જીવન ગાળતી હેય તેમ તેણે પોતાની રહેણીકરણી અને આહાર નિર્દોષ અને પવિત્ર બનાવ્યા. એકદા તેણે દુઃખદ સંસાર-કારાગારથી મુક્ત થવાના ઉપાય તરીકે તેનું સ્વરૂપ પૂછયું એટલે ગુરુમહારાજે સંયમ ધર્મના પાનરૂપ શ્રાવકનાં ધર્મ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે કહી સંભળાવ્યા. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
કેઈપણ નિરપરાધી ત્રસ જીવને ઈરાદાપૂર્વક સંકલ્પીને, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણ નહીં. ઘર, કૂપ, નદી, તડાગાદિકમાં તથા આરંભ સમારંભે, વ્યાપારમાં તેમ જ ઔષધાદિકના પ્રયોગથી હણાય તેની જયણા આ વ્રતના પાંચ અતિચાર છે તે અતિચાર લાગવા ન દેવા. આ અતિચાર નીચે પ્રમાણે જાણવા.
૧. વધ-ક્રોધ કરીને ગાય, ઘેડા પ્રમુખ પશુઓને મારવા. ૨. ગાય, બળદ પ્રમુખ જાનવરને ગાઢ બંધનથી બાંધવા. ૩. છવિ૨છેદ-બળદ પ્રમુખના કાન છેદવા તથા નાથ ઘાલવી ઈત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સુદર્શનાની સ્વર્ગ પ્રાપ્તિ
૮૭
૪. અતિભારાપણુ-બળદ પ્રમુખ ઉપર જેટલે જે ભરાતે હોય તે કરતાં વધારે ભરે. ૫ ભાત પાણીનો વિચ્છેદ-ગાય બળદ પ્રમુખને રેજ જે ખાવાનું અપાતું હોય તેના કરતાં એ છું આપે તથા ગ્ય સમયે આપવાને બદલે મેડું આપે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
પાંચ મહાન જૂઠાં ન બેસવાં, તે આ પ્રમાણે-૧. કાલીક એટલે કન્યા સંબંધી સગપણ, વિવાહાદિકમાં જ હું બેલડું નહીં. સેળ વર્ષની કન્યાને બાર વર્ષની કહેવી, બાર વર્ષની હોય તેને સેળ વર્ષની કહેવી ઈત્યાદિ જૂઠું બોલવું નહીં. ૨. ગવાલીક એટલે ગાય, પશુ વિગેરે ચાર પગવાળાં જાનવર સંબંધી જૂઠું બોલવું નહી. જેમકે નાની ગાયને માટી કહેવી, મોટીને નાની કહેવી, ચેડાં દૂધવાળીને ઘણાં દૂધવાળી કહેવી, ઘણાં દૂધવાળીને ચેડાં દૂધવાળી કહેવી ઈત્યાદિ. ૩. ભૂસ્યલીક એટલે ભૂમિ, ખેતર, મકાન, ઘર હાટ, વાડી પ્રમુખ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહીં. ૪. થાપણમેસે એટલે પારકી થાપણ એળવવી નહીં. ૫. કૂડી સાખ એટલે ખેટી સાક્ષી પૂરવી નહીં. કેઈને દેહાંત શિક્ષા ફાંસી વગેરે) થતી હોય તેમાં અસત્ય બેલાય તેની જયણા. આ પાંચ મેટાં જૂઠાં અવશ્ય તજવા ગ્ય છે.
આ વ્રતનાં પાંચ અતિચાર નીચે પ્રમાણે છે
૧. સહસાકાર-વિના વિચાર્યું જેમ આવે તેમ બોલવું. ૨. રહસ્યભાષણ-કેઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી. ૩. પિતાની સ્ત્રોના દૂષણ બોલવાં. તેની કઈ ગુપ્ત વાત હોય કે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
બીજાના સાંભળવામાં આવવાથી તેના પ્રાણ જાય તેવી વાત બીજાને કહેવી. ૪. મૃષા ઉપદેશ-જૂઠે ઉપદેશ દે, બેટી સલાહ આપવી. ૫. ફૂડે લેખ–બેટા દસ્તાવેજ કરવા તથા લખેલ અક્ષરે કાઢી નાખવા વિગેરે. (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત–
૧. કેઈને ત્યાં ખાતર પાડવું નહીં તેમ બીજા પાસે પડાવવું નહીં, ચેરને કોઈ જાતની સહાય આપવી નહીં. ૨. ગાંઠ છોડવી નહીં. ૩. ખીસાં ખાતરવાં નહીં. ૪. તાળું ભાંગવું નહીં. ૫. લૂંટ કરવી નહીં. ૬. કેઈની પડી રહેલી કિંમતી ચીજ લઈ લેવી નહીં. ૭- રાજ્યદંડ ઉપજે તેવી ચેરી કરવી નહીં ઈત્યાદિ.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. ચાર પાસેથી ચેરાઉ વસ્તુ જાણીબૂઝીને લેવી. ૨. તસ્કરપ્રગ-ચોરને ચેરી કરવામાં મદદ કરવી. ૩. તપડીરૂપ-સારી વસ્તુમાં બીજી બેટી વસ્તુ નાખીને આપવી અથવા સારી વસ્તુ દેખાડીને ખોટી વસ્તુ આપવી. વસ્તુમાં ભેળસેળ કરવી. ૪. વિરુદ્ધગમન–રાજ્યવિરુદ્ધ ગમન કરવું. રાજ્ય નિષેધ કરેલા સ્થાને જવું. ૫. કૂડા તેલ, માન, માપ રાખવા. (૪) સ્થૂલ મૈથુનવિરમણ વ્રત[ સ્વદારાસતેષ-પરસ્ત્રીગમનનો ત્યાગ ]
રવી એટલે પિતાની પરણેલી સિવાય પરસ્ત્રીને કાયાથી સર્વથા ત્યાગ કર. સ્ત્રીઓએ પિતાના પતિ સિવાય પરપુરુષનો કાયાથી સર્વથા ત્યાગ કર. કુમારિકા, વિધવા, વેશ્યા વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
૮૯
પણ ત્યાગ સમજ. તેમજ તિર્યંચ અને નપુંસક સાથે વિષયને સર્વથા ત્યાગ કર. મન, વચનથી પણ બનતા સુધી અતિચાર લાગવા દેવા નહીં. સ્વમમાં કદાચ શિયલવિરાધના થાય તે તેની જયણા. સ્વસ્ત્રી કે સ્વપુરુષની સાથે પણ વિષયસેવન ન બનતાં સુધી દશ તિથિ અને તેમ ન કરી શકાય તે છેવટ પાંચ તિથિએ ત્યાગ કરે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧ અપરિગૃહિતાગમન-કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી એવી વેશ્યા સાથે ગમન કરવું. ૨ ઈત્વરપેરિંગૃહિતાગમનઅમુક દિવસ સુધી વેશ્યા પ્રમુખને કોઈએ રાખી હોય તેની સાથે ગમન કરવું. ૩ અનંગકીડા-સ્ત્રીઓનાં અંગોપાંગ વિષયદષ્ટિથી જેવા તથા કામચેષ્ટા કરવી. ૪ પરવિવાહકરણ-પારકા વિવાહ પ્રમુખ કરાવવા, ૫ તીવ્રભિલાષ–કામગની અતિ તીવ્ર ઈચ્છા કરવી.
આ પાંચ અતિચારમાં સ્વદારાતષવાળાને પ્રથમના બે અનાચાર છે, પાછલા ત્રણ જ અતિચાર છે. (૫) સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત–
પરિગ્રહનું પરિમાણ કરવું. જેટલું જેટલું પરિમાણ કર્યું હેય તેટલું તેટલું મરણમાં રાખવા માટે દરેક જણાવેલ પદાર્થના સંબંધમાં નક્કી કરેલ રકમ બેંધી લેવી
૧ રોકડા રૂપીઆ આટલા ( ) રાખવા. ૨ તમામ જાતનું ધાન્ય રૂ. ( ) સુધીનું સંગ્રહ. ૩ સ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વર મિલ્કત, ઘર, હાટ, વખાર વગેરે થઈને રૂ. ( ) સુધીનાં રાખવાં. ૪-૫ સેના, રૂપા, માણેક, હીરા વિગેરેના દાગીના રૂ. ( ) સુધીનાં રાખવાં. ૬ ફરનીચર, ઘરને પરચુરણ સામાન, રાચરચીલું, વાસણ વિગેરે રૂ ( _) સુધીનું રાખવું. ૭. નોકર ચાકર બે પગવાળાં ( ) રાખવા. ૮ ચાર પગવાળાં જનાવર ( ) રાખવાં. ૯ ક્ષેત્ર ( ) રાખવાં.
અથવા એકંદર રીતે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરવું. જેમકે રેકડ, ઘરેણું, ઘર, હાટ, પરચુરણ રાચરચીલું તમામ મળી રૂ ( ) સુધીનું રાખવું. તેથી વધારે થાય તે તરત જ ધર્મમાર્ગમાં ખરચી તેને સદુપયોગ કરે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે –
૧, ધનધાન્યપરિમાણતિકમ-જ્યારે ઈચ્છાના પરિમાણથી ધન વધી જાય ત્યારે “આ તે મારા પુત્રનું ” એમ કહી ભાગ પાડવા તે અથવા જેટલી રકમ રાખી તેમાંથી ઘરેણાં કરાવી લેવાં ઈત્યાદિ. ૨. ક્ષેત્રપરિમાણતિક્રમ-ક્ષેત્રે નિયમથી વધારે રાખવા. ૩, રૂપું તથા સોનું પરિમાણથી અધિક રાખવું. ૪. તાંબુ, કાંસું, પીત્તળ વિગેરે મર્યાદાથી વધારે રાખવું. ૫. દાસ દાસી, ગાય, ભેંશ પ્રમુખ જનાવરો પરિમાણથી અધિક રાખવા. (૬) દિશિપરિમાણ વ્રત [ પહેલું ગુણવત]
પૂર્વે કહેલાં પાંચ અણુવ્રતને ગુણકારક હોવાથી ત્રણ ગુણવત કહ્યા છે, તે મધ્યે આ પહેલું ગુણવ્રત જાણવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સુદર્શનાની સ્વગપ્રાપ્તિ
ચારે દિશા ચારે વિદિશા તેમજ ઊર્વ અને અદિશા એ પ્રમાણે દશે દિશામાં જવા-આવવાનું પરિમાણ કરવું.
આ ઉપરાંત કાગળ લખવાની, તાર કરવાની, છાપાઓ વાંચવાની તથા તેમાં કંઈ પણ લખવાની તેમજ માણસ મોકલવાની જયણ રાખવી.
છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે
૧ ઊર્વપ્રમાણતિકમ-મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. ૨ અધેદિકુમાણતિકમ-મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. ૩. તિછિદિશાપ્રમાણતિકમ–ચાર દિશા કે વિદિશાની મર્યાદા ઓળંગવી તે. ૪ ક્ષેત્રવૃદ્ધિ–બધી દિશાઓના ગાઉને ભેગા કરી એક દિશાએ વધારે જવું તે અર્થાત્ રાખેલા પ્રમાણમાં હાનિવૃદ્ધિ કરવી તે. ૫ સ્મૃતિઅંતર્ધાન-કેટલા ગાકે રાખ્યા છે તેની સ્મૃતિ ન રહેવાથી આગળ જવું તે એટલે સંદેહ પડ્યા છતાં આગળ જવું તે. (૭) ભેગેપગપરિમાણ વ્રત [બીજું ગુણવ્રત]
ભોગ એટલે એક વાર ભેગવાય છે. જેમકે ભજન, વિલેપન પ્રમુખ એક વાર જ ઉપયોગમાં લઈ શકાય, પછી નકામાં થાય. ઉપભેગ એટલે એક જ ચીજ ઘણી વાર ભગવાય છે. જેમકે વસ્ત્ર, અલંકાર, ઘર, સ્ત્રી વિગેરે. ઉપર બતાવેલ ભેગ અને ઉપભેગની વસ્તુનું પરિમાણ (મર્યાદા) કરવું તેને સાતમું ભેગપગ પરિમાણ વ્રત કહેવાય છે.
સાતમા વ્રતમાં ચૌદ નિયમ ધારવા ઉપરાંત પંદર કર્યોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
દાનનાં વ્યાપારને પણ ત્યાગ કરે, કેમકે તે વિપુલ પાપરાશિના કારણભૂત છે. કદાચ કેઈને કવચિત તે બાબત આવશ્યક જણાય તે ૧-૨-૩ જરૂર જેટલાંની છૂટ રાખી બાકીનાને ત્યાગ કરે. પંદર કર્માદાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
(૧) ઈગાવકર્મ-કુંભાર, ભાંડમુંજા વિગેરેનું અગ્નિ સંબંધી કમ. તે સંબંધમાં ચુને, ઈંટ, નળીયાં વગેરેને વેપાર ન કરે. ઘરને માટે જોઈએ તેટલા લાવવાં. કદાચ વધી પડે તે કેઈને વેચાણ આપવાની જયણું, પરંતુ ઈરાદાપૂર્વક વેપારની બુદ્ધિથી ભદ્દી કરાવી, પકાવીને તેને વેપાર ન કરે. (ર) વનકર્મ–લીલાં પાન, ફૂલ, શાક, લાકડાં, વનસ્પતિ વિગેરેને વ્યાપાર ન કરે. (૩) સાડીકમ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેને વ્યાપાર ન કરે. (૪) ભાડાકર્મગાડી, ઘડા વિગેરે ભાડે આપવાનો વ્યાપાર ન કરે. (૫) ફેડીકમ-ક્ષેત્ર, કૂવા, વાવ ખોદાવી તથા સુરંગ કરાવી જમીન ફેલાવવાનો ધંધો ન કરે. (૬) દંતવાણિજ્યહાથીદાંત વિગેરેનો વ્યાપાર ન કરે. (૭) લખવાણિજય1 લાખ તથા ગુંદર વિગેરેનો વ્યાપાર ન કરે. (૮) રસવાણિજય-ઘી, ગોળ, તેલના વ્યાપારને ત્યાગ કરે. (જેટલી છૂટ રાખવી હોય તેટલી રાખી બાકીનો નિયમ કરી લે. બનતા સુધી સર્વથા ત્યાગ થાય તે ઠીક) ૯) વિષવાણિજ્ય-અફીણ, ઝેર, સેમલ વિગેરેનો વ્યાપાર ન કરે. (૧૦) કેશવાણિજય-પશુ, પંખીના કેશ (વાળ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
પીંછા, ઊન વિગેરેનો વ્યાપાર ન કરે. (૧૧) અંગપીલણ કમ–મિલ, જીન, સંચા, ઘાણી, ઘટી વિગેરેને ધંધો ન કરે. કદાચ જરૂર હોય તે તેટલી છૂટ રાખવી. (૧૨) નિલાંછન કમ–કેઈ બળદ, ઘોડા વિગેરેને નપુંસક કરવા કરાવવા નહીં. કાન, નાક કે બીજા અગોપાંગ છેદવાં નહીં. (૧૩) દવદાન કમ–વનમાં કે સીમમાં કે કોઈ પણ જગ્યાએ અગ્નિદાહ દે નહીં. (૧૪) જળશાષણ કમ–સરેવર, તળાવ વિગેરેના પાણીનું શોષણ કરાવવું નઈ. કારણસર કૂવા, વાવ, ટાંકા ગળાવવાં પડે તેની જયણ રાખવી. (૧૫) અસતીપષણ કર્મ-શેખને ખાતર યા કીડા નિમિત્તે કૂતરા, બીલાડાં, મેના, પોપટ વિગેરે પશુ-પક્ષીઓને પાળવાં નહીં.
ચૌદ નિયમ ધારવા ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને તે જરૂર ત્યાગ કરે તેવી ચીજોની છૂટ રાખવી નહીં, કેમકે તે મહાપાપનું કારણ છે. અભક્ષ્ય તેમજ અનંતકાય પદાર્થોના નામો સમાજ માટે નીચે પ્રમાણે છે.
બાવીશ અભક્ષ્યનાં નામ ૧ મધ
૨ માખણ ૩ મદિરા ૪ માંસ ૫ ઉંબરાનાં ફળ છે વડના ટેટા ૭ કોઠીંબડાં ૮ પીપળાની પેપડી ૯ પીપરના ટેટા ૧૦ સ્વાભાવિક ને કૃત્રિમ બરફ ૧૧ ઝેર, અફીણ, સેમલ વિગેરે ૧૨ કરા ૧૩ કાચી માટી ને મીઠું ૧૪ રાત્રિભોજન ૧૫ બહુબીજ ૧૬ બાળ અથાણું ૧૭ વિદળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
૧૮ રીંગણું ૧૯ અજાણ્યા ફળ ૨૦ તુચ્છ ફળ ૨૧ ચલિતરસ ૨૨ અનંતકાય
બત્રીશ અનંતકાયનાં નામ ૧ સુરણકંદ ૨ વાકંદ ૩ લીલી હળદર ૪ લીલું આદુ ૫ લીલે કચૂર ૬ સતાવરી ૭ હીરલી કંદ ૮ કુંવાર
૯ શેર ૧૦ ગળો ૧૧ લસણ ૧૨ વંશ કારેલા ૧૩ ગાજર ૧૪ લુણી ૧૫ લોઢી ૧૬ ગીરી કર્ણકા ૧૭ કુમળા પાન ૧૮ ખરસે ૧૯ થેગી ૨૦ લીલી મેથ ૨૧લુણીના ઝાડની છાલ ૨૨ ખીલેડા ૨૩ અમૃતવેલી ૨૪ મૂળાના કાંદા ૨૫ ભૂમિડા (બિલાડીના ટોપ) ૨૬ નવા અંકુર ર૭ વત્થલાની ભાજી ૨૮ સુવરવેલ ૨૯ પાલકની ભાજી ૩૦ કુણું આંબલી ૩૧ રતાળુ ૩ર પિંડાળુ (બી બાઝયા વિનાની)
સાતમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ સચિત્ત આહાર-સચિત્ત વસ્તુ ખાવી તે. ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ ખાવી તે. ૩ અપકજ આહાર–બરાબર નહિ પાકેલી વસ્તુ ખાવી તે. ૪ દુઃ૫કવ આહારખરાબ રીતે પાકેલી (મિશ્રિત, વસ્તુ ખાવી તે. ૫ તરછૌષધિભક્ષણ-ખાવામાં થોડું આવે અને ઘણું નાખી દેવું પડે એવી વસ્તુ ખાવી તે. (પ્રથમના ચાર અતિચાર સચિત્તના ત્યાગી
માટે સમજવા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્વર્ગ પ્રાપ્તિ
(૮) અનર્થદંડ વિરમણ વ્રત [ ત્રીજું ગુણવત]
કેઈ પણ પશુપક્ષીઓને કડાની ખાતર ઘેર પાળવાં નહીં, તેમાં પણ કુતરાં, બીલ ડાં વિગેરે હિંસક જનાવરોને તે પાળવા જ નહીં. હાથી, ઘેડા, ઘેટા, કુકડા વિગેરેની રમત જયાં થતી હેય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જોવાઈ જાય તેની જયણા રાખવી. કેઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં. બને ત્યાં સુધી સ્ત્રીકથા રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિનાકારણ નહીં કરવાનો ઉપયોગ રાખવે. આd તેમજ રૌદ્રધ્યાન ધ્યાવા નહી. રસ્તે ચાલતાં વિના કારણ વૃક્ષ, વેલા તેડવા નહીં. સગવડ હોવા છતાં પણ લીલેતી ઉપર પગ મૂકીને ચાલવું નહીં.
આ સિવાય અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપપદેશ એ ચાર પ્રકારના અનર્થદંડમાંથી કોઈપણ પ્રકારે વિના કારણે દંડ થતો હોય તે તે ન કરવાને બનતાં સુધી બરાબર ઉપગ રાખવે. કેશ, કુહાડા, મુશળ, ઘંટી, દાતરડાં પ્રમુખ અધિકરણે તયાર રાખવાં ને માગ્યા આપવાં એ પણ અનર્થદંડ છે. શાસ્ત્રનાં વ્યાપારને પણ આ વ્રતમાં સમાવેશ થાય છે, તેથી હથિયારોને પણ વ્યાપારન કરે. ઘરકામે અગર તે સ્વબચાવની ખાતર રાખવાની જયણું રાખવી. કેઈ કારણસર અથવા અશકય પરિહારથી કેઈ શસ્ત્રાદિક વિગેરેને વ્યાપાર કરે પડે તે તેના જયણા રાખવી. પાપકારી કામો કરવાનો અન્યને ઉપદેશ કે જેમાં આપણું કે આપણી સંતતી વિગેરેનું કશું પણ હિત સમાયેલું ન હોય તે તેને પરિણામે અનર્થ જ થતો હોવાથી તે અનર્થદંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમજ. આ વ્રતમાં ઘણું સમજવાનું છે તે સારી રીતે ગુગમપૂર્વક સમજવું અને બને તેટલે ત્યાગ કરે.
આઠમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ કંદપે-કંદ વિક વધે તેવી કુચેષ્ટા કરવી ૨. કઇએકાત્પન્ન કરનારી વાર્તા કરવી. ૩ મેહરીએ-મુખવડે હાસ્યાદિકથી જેમ તેમ બેલિવું અથવા કેઈની ગુપ્ત વાત ખુલી કરવી જેથી અન્ય કષ્ટ પામે, દુઃખી થાય ૪ સંજુત્તાધિકરણ–પિતાના ખપ કરતાં વધારે અધિકરણે જેડીને રાખવાં. ૫ ભેગાતિરિક્તભેગમાં તથા પરિભેગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર રાખવી. (૯) સામાયિક વ્રત [ પહેલું શિક્ષાવત]
જેમાં રાગદ્વેષને અભાવ થાય અથવા સર્વ જીવસમૂહ ઉપર સમભાવવાળી બુદ્ધિને અનુભવ થાય તેનું નામ પરમાર્થથી સામાયિક કહેવાય છે. સમ શાંતિ-સમતા તેને આય-લાભ જેમાં થાય તે સામાયક અર્થાત્ જ્ઞાનાદિ ગુણને જેનાથી લાભ થાય તેનું નામ સામાયક એક સામાયિકનું પ્રમાણ બે ઘડીનું (૪૮ મિનિટનું) સમજવું.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. મનદુપ્રણિધાન–સામાયિક લઈને મનમાં કુવિકલ્પ ચિતવે, મનને દુષ્ટ રીતે પ્રવર્તાવે ૨, વચનદુપ્રણિધાન-સામા યિકમાં સાવદ્ય વચન બોલે, વચનને દુષ્ટ રીતે પ્રવર્તાવે. ૩, કાયદુપ્રણિધાન-સામાયકમાં કાયા હલાવે, ભીંતે પીઠ દઈને બેસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- સામા
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્વગપ્રાપ્તિ
નિદ્રા લે. ૪. અનવસ્થા–જે સમયે સામાયિક લીધું તે પૂરે ટાઈમે ન પારે, વહેલે પારે. ૫. સ્મૃતિવિહીન-સામાયક લઈને ટાઈમ ભૂલી જાય અથવા સામાયક પારવું ભૂલી જાય. (૧૦) દેશાવાશિક વ્રત [ દ્વિતીય શિક્ષાવ્રત ]
છઠ્ઠા દિગપરિમાણ નામના પહેલા ગુણવ્રતમાં દેશ-પ્રદેશ યા તે હરવાફરવા માટે વધારે પરિમાણ રાખેલ હોય તેને આ વ્રતમાં સંક્ષેપી લેવામાં આવે છે, માટે અહીં સંક્ષેપ કર. (ઓછું કરવું) તેમજ સાતમા વ્રતમાં બતાવેલ ચૌદ નિયમની યાદીને આ વ્રતમાં બરાબર ઉપગ કરે જેથી ચૌદ નિયમ પણ સંક્ષેપીને ધારવા. વળી પરંપરાથી દશ સામાયકનું પણ દેશાવગાશિક વ્રત થઈ શકે છે. તેમાં સાવધ વ્યાપાર ન કરે. ઉપવાસ કે એકાશન કરી આઠ સામાયક અને ઉભય ટેકના બે પડિક્રમણ કરવાં. તેમાં ધાર્મિક પુસ્તકાદિનું વાંચન કરવું. બીજે શેષ સમયે જિનપૂજા વિવેરે થઈ શકે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧. આણવણુપ્રયોગ-ધારેલ ઉપરાંત ભૂમિમાંથી કઈ વસ્તુ મંગાવવી તે. ૨. પિષવણપ્રયાગ–હદ બહાર વસ્તુ મોકલવી તે. ૩. સદ્દાણુવાય–શબ્દ કરીને પિતાપણું જણાવવું. ૪. રૂવા
વાય-રૂપ દેખાડીને પિતા પણું જણાવવું તે. ૫. પુદગલપ્રક્ષેપ–કાંકરે નાખીને હદ બહાર રહેલાઓને પિતે અહીં છે એવું સૂચન કરવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર (૧૧) પૌષધ વ્રત [ ત્રીજું શિક્ષાત્રત]
જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણેને પુષ્ટિ મળે તેને શાસ્ત્રકાર પૈષધ કહે છે. દર વરસે આઠ પહેરના અથવા આઠ પહેરના ન બની શકે તે ચાર પહેરના અમુક સંખ્યામાં પિસહ કરવા. તેમાં એકલી રાત્રિના પણ બનતા સુધી થોડાઘણા કરવા.
પૌષધના મુખ્ય ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે
૧. આહારપોસહ-એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ કરે તે. ૨ શરીરસત્કારપોસહ-શરીરને સત્કાર ન ક તે. ૩. અવ્યાપારપોસહ-કેઈ પણ પ્રકારને સાંસારિક વ્યાપાર ન કરે તે. ૪. બ્રહ્મચર્ય પસહ-બ્રહ્મચર્ય પાળવું તે. આમાં પાછળના ત્રણ પ્રકારના પિસડ સર્વથી કરવાના છે અને આહારપિસહ દેશથી ને સવથી બંને પ્રકારે થઈ શકે છે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે –
૧. અમ્પડિલેહિય સજજાસંથારએ-શય્યા સંથારાની બરાબર પડિલેહણ ન કરવી. ૨. અપમજિય દુપમજિય સજા સંથારએ-શમ્યા-સંચારે બરાબર ન પજે, ન પ્રમાજે. ૩. અપડિલેહિય દુપડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ-સ્પંડિલ માત્રાની જગ્યા બરાબર પડિલેહવી નહીં. ૪. અપ્પમજિય દુપમજિય ઉચ્ચારપાસવણભૂમિ-ધંડિલ માત્રાની જગ્યા બરાબર ન પ્રમાર્જ વી. ૫ પૌષધવિધિવિવરીએ
પૌષધ ટાઈમસર ન લે તથા જલદી પારે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
સુદશનાની સ્વગપ્રાપ્તિ
(૧૨) અતિથિસંવિભાગ ત્રત ચોથું શિક્ષાત્રત ]
મુખ્ય રીતિએ આઠ પહેરના વિહાર ઉપવાસવાળા પિસહને પારણે એકાસણું કરી, જિનપૂજા કરી, મુનિરાજને પ્રતિલાશી જેટલી ચીજ મુનિરાજ વહેરે તેટલી જ વાપરવી. આ અતિથિવિભાગ કહેવાય.
અથવા તેમ ન બને તો પૌષધ વિના મુનિરાજને દાન આપ્યા પછી જમવું. આવી રીતે પણ બની શકે છે. મુનિરાજને યોગ ન થાય તે સાધમભાઈને જમાડીને પગ થઈ શકે છે. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે– ,
૧. સચિત્તનિક્ષેપ–સચિત્ત વસ્તુ અચિત્ત વસ્તુમાં નાંખી વહેરાવવી, ૨. સચિત્તપિહિણ-સચિત્ત વસ્તુવડે ઢાંકેલ અચિત્ત વસ્તુ આપવી. ૩. અત્યવ્યપદેશ–ન આપવાની બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાની છે એમ કહીને ન આપવી. તેમજ દેવાની ઈચ્છાથી બીજાની વસ્તુ પિતાની છે એમ કહીને આપવી. ૪ સમત્સર દાન-મત્સર કરીને આક્રોશપૂર્વક મહાત્માને દાન આપવું. ૫. કાલાતિક્રમ-વહેરાવવાને સમય વ્યતીત થઈ ગયા પછી દાન દેવાને આગ્રહ કરે. | હે સુદર્શના ! જિનેશ્વર ભગવંતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવત એ પ્રમાણે બાર પ્રકારને શ્રાવક ધર્મ કહેલ છે. નગરમાં પ્રવેશ કરવા માટે જેમ દરવાજાની અગત્ય છે તેમ મેક્ષિપુરીમાં પ્રવેશ કરવાને માટે સમ્યક્ત્વમળ આ બાર તે દ્વાર સદશ છે. આ વ્રતે ગ્રહણ કરી તેનું પાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
કરવું તે હકમ-ભવભીરુ ભવ્ય પ્રાણીઓ માટે અતિ અગત્યનું છે. પ્રાસાદ પર આરોહણ કરવા માટે જેમ રજજુનું આલંબન ગ્રહણ કરવું પડે તેમ સિદ્ધસ્થાનરૂપ મહેલ પર ચઢવા માટે આ શ્રાવક ધર્મનાં વતે દેરડા સમાન છે.
સુદર્શનાએ શ્રાવકનાં આ વ્રત મનમાં અવધારી લીધા અને તેનું યથાશક્તિ પાલન કરવા પ્રયત્ન શરૂ કર્યો તેવામાં તેને અચાનક જણાયું કે–પિતાનું આયુષ્ય હવે અતિ અલ્પ છે. ભાગ્યવાન આત્માને ભવિષ્યના સૂચક બનાની ઝાંખી થઈ જાય છે. તરત જ તેણે મુક્તહસ્તે દાન આપવું શરૂ કર્યું. પિતાના વડીલજન પ્રત્યે થયેલ અવિનય વિગેરેની માફી માગી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણ અંગીકાર કરવાપૂર્વક ફાગુન શુદિ ૧૫ ને દિવસે અણુશણ સ્વીકાર્યું. પ્રતિદિન શાસ્ત્ર શ્રવણ કરતી, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતી તેમજ ધર્મધ્યાનની ધારાએ ચઢી તેણીએ સમાધિપૂર્વક વૈશાખ શુક્લા પંચમીને દિવસે સ્વર્ગવાસ કર્યો. આ રીતે સુદર્શન સમાધિપૂર્વક મૃત્યુ પામીને દિવસે ઈશાન દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશમું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોક્ષગમન
વિભાગ બીજાના પ્રકરણ ત્રીજામાં આપણે જોઈ ગયા કે પર્વ ભવના મિત્ર પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈ શ્રી મુનિસુવ્રતસ્વામી એક જ રાત્રિમાં દીર્ઘ વિહાર કરી ભચનગરે આવ્યા અને પોતાના પુરાણુ મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડી ત્યાં “ અધાવધ' નામના તીર્થની સ્થાપના કરી. ત્યારબાદ ભવ્ય લોકે પર ઉપકાર કરતાં તેઓ પૃથ્વી પીઠ પર વિચરી રહ્યા હતા તેવામાં જેવી રીતે અશ્વના ઉદ્ધાર માટે તેમને ભરુચ આવવાનું થયું તેવી જ રીતે એક ભાવિક ને ધર્મશ્રદ્ધાળુ શ્રાવકના ઉદ્ધાર માટે તેમને હસ્તિનાપુર આવવાનું થયું. ત્યાં હસ્તિનાપુરમાં એવી ઘટના બની કે જેને પરિણામે આપણને અજ્ઞાનતા અને સમજણપૂર્વકના ચારિત્રપાલન વચ્ચે રહેલ આકાશ-પાતાળ જેટલા અંતરની સમજ પડશે. - હસ્તિનાપુરને વિષે કાર્તિક શ્રેણી નામના ધનિક વ્યવહારી વસતે હતે. તેને વાણિજય-વ્યાપાર એટલે બધે વિસ્તૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર હતું કે તેને ત્યાં એક હજાર જેટલા વણિકપુત્રે કાર્ય કરતા હતા. તે શ્રેણી જૈન ધર્મનુયાયી અને ટેકીલો હતે. સત્ય ધર્મનું તે મૂલ્યાંકન કરી શક હતું અને તેને પરિણામે તે કદી પણ મિથ્યાત્વીઓને સંસર્ગ કરતે નહિ. નગરને વિષે પણ કાર્તિક શ્રેષ્ઠીની ધમ દઢતા પ્રશંસા પાત્ર લેખાતી અને તેની સુવાસ પૃથ્વીતલ પર પણ દૂર-દૂર પર્યન્ત પ્રસરી હતી.
ગુલાબના પુષ્પની સુગંધ તે વખણાય છે પરંતુ તેના ઉપભંગ કરનારને કંટકની વેદના પણ સહન કરવી પડે છે. અગ્નિને તાપ સહન કર્યા વિના સાચા સુવર્ણ તરીકેની કીર્તિ પ્રાપ્ત થતી નથી તેમ કાર્તિક શ્રેણીના સંબંધમાં પણ બન્યું. તે નગરમાં ઐરિક નામને સંન્યાસી આવી ચઢ. સંન્યાસી ઉગ્ર તપસ્વી હતે. મહિના મહિનાના ઉપવાસ કરત. આવી તપશ્ચર્યાથી આકર્ષાઈ નગરજને તેને આદરસત્કાર તેમજ પૂજન કરવા લાગ્યા. તેની તીવ્ર તપશ્ચર્યાની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ અને રાજાના કર્ણ પર્યન્ત પણ પહોંચી. રાજા પણ દબદબાપૂર્વક તેને વંદન કરવા ગયે. રાજાના આવા બહુમાનથી તાપસના અભિમાને આકાશમાં વાસ કર્યો. ખરેખર દૂધને ઉછાળો આવતાં કેટલો સમય લાગે? સરેવર કે નદી-નાળાને ઉભરાઈ જતાં કેટલે સમય લાગે? સાગર જ ગંભીર રીતે અખૂટ જળપ્રવાહને પિતાના પેટાળમાં સમાવી શકે. સીકેઈ સંન્યાસીના દર્શને આવતા, પજન કરતા અને પિતાને ત્યાં પારાણું કરવા માટે પણ પ્રાર્થના કરતા. આ પ્રમાણે થોડા દિવસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનુ' મેાક્ષગમન
૧૦૩
પસાર થયા તેવામાં સન્યાસીને જણાયું કે સૌ કાઈ મારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવે છે, એક માત્ર કાર્તિક શેઠ પેાતાના વદનાથે આવેલ નથી. તેણે કાર્તિક શ્રેષ્ઠીને કહેવરાવ્યું. લેાકેા પણ કાર્તિક શેઠની મમતા શું નિણૅય કરે છે તે જાણવા ઇંતેજાર અન્યા. સામાન્ય માનવી ચુદ્ધને ભય આવતાં જ નાશી જાય, પરન્તુ શુરા સુભટ તે સંગ્રામમાં મેાખરે રહે અને કાઈ પણ સચેાગમાં પેાતાનું સ્થાન ન છેાડે. કાર્તિક શેઠે પણ પેાતાની પ્રતિજ્ઞાના પાલનાથે સન્યાસીના કથનના અસ્વીકાર કર્યાં. સન્યાસી તેમના પ્રત્યે રાષે ભરાયે। અને ત્યારથી જ તેના છિદ્રો જોવા અને અનુકૂળ સમયે હેરાન કરવા મનમાં ને મનમાં જ મનસૂબે કર્યાં.
કાર્તિક શેઠની કસોટીની પળ પણ આવી પહેાંચી. બન્યું એવું કે એકદા રાજવીએ સન્યાસીને પેાતાને ત્યાં પારણું કરવાનું નિમંત્રણ આપ્યું. સન્યાસીએ કાર્તિક શેઠને સંકટમાં નાખવાની આ અમૂલી તક ઝડપી લઈ રાજાને જણાવ્યું કે-“ જો કાર્તિક શેઠ તમારે ત્યાં આવીને મને પીરસે તે હું તમારે ત્યાં પારણુ’ કરવા આવું. ” રાજાને આમાં સંન્યાસીના માયાભાવની ગંધ સરખી પણ ન આવી. તેણે નિર્દોષભાવે તે માગણી સ્વીકારી અને કાર્તિક શેઠને પણ કહેણુ મેાકલાવ્યું, કાર્તિક શ્રેષ્ઠી સન્યાસીની ચા૩ખાજી સમજી ગયા, પરંતુ રાજાજ્ઞાના અમલ કર્યો સિવાય છૂટકે ન હતા. યોગ્ય સમયે રાજા પાસે આવી તેમણે નમ્રભાવે જણાવ્યુ` કે સન્યાસીને પારણું કરાવવુ' તે માશ કુળધમ' નથી. આપની આજ્ઞાને વશ થઇ આ કાય મારે કરવુ પડે છે.” બાદ ગ્લાન વદને શ્રેષ્ઠી સન્યાસીને એક પછી એક
cr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ખાદ્ય પદાર્થ પીરસવા લાગ્યા એટલે ઈર્ષ્યાગ્નિથી બળતે સંન્યાસી શ્રેણીને તિરસ્કાર કરવા માટે વારંવાર પિતાની તર્જની આંગલવડે નાક ઘસીને તેને દેખાડવા લાગે કેતારું નાક કેવું કાપ્યું છે? કાતિક શેઠ તેને ગૂઢ ભાવ જાણી ગયા પરંતુ તે સમયે તેઓ નિરુપાય હતા. તેમણે મનમાં વિચાર્યું કે મેં પૂર્વે સંયમ સ્વીકારી લીધું હેત તે આ નિર્ભર્સને સહન કરવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. પરંતુ હવે તે “જાગ્યા ત્યાંથી સવાર”એ લક્તિ મુજબ હું આ ઘડીએ નિર્ણય કરું છું કે-જે પરમાત્મા આ બાજુ આવી ચઢે તે તેમના પાસે આ પરાધીનદશાથી મુક્ત કરાવનારી પરમેશ્વરી પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” કેવળજ્ઞાન દ્વારા કાત્તિક શ્રેષ્ઠીના મનેભાવને જાણીને શ્રી મુનિસુવ્રતસ્વામી શીવ્ર હસ્તિનાપુર આવ્યા. પ્રભુને સમવસર્યા જાણીને કાતિક શ્રેષ્ઠીને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા એટલે પરમાનંદ થયો. તેણે તરત જ તૈયારી કરી પોતાના એક હજાર વણિક નોકરો સાથે પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી અને સંયમધમનું એકનિષ્ઠાપૂર્વક આરાધન શરૂ કર્યું. બાર વર્ષ પર્યત નિર્મળ ચારિત્ર પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામી કાર્તિક શ્રેષ્ઠી સૌધર્મેદ્ર થયા.
આ બાજુ સંન્યાસી પણ અજ્ઞાન તપ તપી, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામી સૌધર્મેદ્રના જ વાહન તરીકે અરાવણ દેવ થયો. પૂર્વભવના વેર તથા શ્વેષભાવને કારણે અરાવણ હસ્તીએ સૌધર્મેદ્રને જોતાં જ નાસવા માંડયું. કાત્તિક શ્રેષ્ઠીના જીવે તેને શીઘ પકડી તેના પર આરોહણ કર્યું એટલે અરાવણે પિતાના એ મસ્તક કર્યા ત્યારે સૌધર્મેદ્દે પણ પિતાના બે સ્વરૂપવિફર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ગાં
(૧) રાજકુમારી સુનાનુ સિંહલદ્વીપથી પ્રયાણ. (૨) વિમળ પર્વત પર આરોહણ (૩) મુનિ દેશનાનું શ્રવણુ (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીપ્રાસાનું નિર્માણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
in
{\\\\'ll
(૧) કાકુટ સર્પ ને આડે ઉતરતાં નિહાળી વિજયા બાણદ્વારા વીંધી નાખે છે (૨ ) શ્રી શાંતિજિનપ્રાસાદમાં ભક્તિમાં લયલીન બની સમકિત-પ્રાપ્તિ કરે છે. ( ૩ ) રત્નસંચય નગરમાં સાધ્વીઓની વૈયાવચ્ચ કરે છે. (૪) શ્રી ઋષભજિન
પ્રાસાદમાં વિજયા અપ્સરાનું ઝાંઝર ઉપાડી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનું મેાક્ષગમન
૧૦૫
આદ તેના કુ'ભસ્થળ ઉપર પેાતાના વજ્રના પ્રહાર કરવાવડે તેને તાત્કાલિક વશ કર્યાં. ખરેખર કીડી હાય કે કુ ંજર, રાય હાય કે રંક પરંતુ તેને કર્માંની વિચિત્ર ગતિને વશ થવું જ પડે છે.
આ પ્રમાણે વિચરતાં વિચરતાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીએ ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિખાધ આપીને તાર્યાં. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે અગ્યાર માસ ન્યૂન સાડાસાત હજાર વર્ષ પર્યંન્ત પૃથ્વી પર પરિભ્રમણ કર્યું' અને તેને પરિણામે તેમના પરિવાર નીચે પ્રમાણે થયા.
ત્રીશ હજાર મહાત્મા સાધુ, પચાશ હજાર સાધ્વીએ, પાંચસો ચૌદ ધારી, અઢારસા અવિધજ્ઞાની, પદરસેા મનઃપયાઁવજ્ઞાની, અઢારસે કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિધારી, આરસા વાદલબ્ધિવાળા, એક લાખ ને ખેતર હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ.
બાદ પેાતાના નિર્વાણુકાળ સમીપ આવ્યા જાણી તેએશ્રી સમેતશિખરગિરિ પર પધાર્યા અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન સ્વીકાર્યું. એક માસને અ ંતે જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીને દિવસે તેમણે સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું. તેમનુ કુલ આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું. તે પકી સાડાસાત હજાર વર્ષી કુમારવયમાં, પંદર હેજાર વર્ષે રાજ્યપાલનમાં અને સાડાસાત વર્ષે હજાર વ્રતમાં વ્યતીત કર્યાં. ઇંદ્રોએ, ધ્રુવ-દેવીઓએ તેમજ ભૂપીઠના નરાધીપે એ પરમાત્માના નિર્વાણુ મહાત્સવ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
વિભાગ ત્રીજો પ્રકરણ ૧ લું
નાસ્તિક નમુચી લસણની કળીને કરતૂરી સાથે રાખવામાં આવે તે પણ તે પિતાની દુર્ગધને સ્વભાવ ન તજે તેમ કેલસાને સાબૂદ્વારા વારંવાર જોવામાં આવે છતાં તે પિતાની શ્યામતા ન તજે તેમ આ ધરાતલને વિષે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેઓ સત્ય સમજવા છતાં પિતાના કદાગ્રહને કારણે સત્ય વસ્તુને સ્વીકાર કરી શકતા નથી તેમજ મમત્વભાવને પરિહાર પણ કરી શકતા નથી. શાસ્ત્રકાર તેવા સ્વભાવવાળા પ્રાણીઓને મગરોળીયા પાષાણની ઉપમા આપે છે તે યથાર્થ જ છે. મગશેળીયો પાષાણ એ છે કે તેના પર પુષ્કરાવતને મેઘ જળધારા વર્ષાવે તે પણ લેશ માત્ર ભીંજાય નહિ. આ ઉક્તિને જાણે બરાબર ચરિત્ર તાર્થ કરતું હોય તેમ નમુચીનું દષ્ટાન્ત બંધબેસતું થાય છે.
ઉજજૈનીની ગાદી પર શ્રીવમ રાજવી રાજ્ય કરી રહ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
નાસ્તિક નમુચી
૧૦૭.
તેને નમુચી નામને વિચક્ષણ પણ મિથ્યાત્વી પ્રધાન હતે. તે રાજનીતિમાં કુશળ હતો પરંતુ તેનામાં એક મહાદૂષણ એ હતું કે તે પિતાના હઠાગ્રહને કદી ત્યાગ કરતે નહિ. એકદા તે નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુવત નામના આચાર્ય પિતાના પંડિત શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા. તેમને વંદના જતે લેકસમૂહ ગવાક્ષમાં બેઠેલા રાજવી શ્રીવર્મની નજરે પડયે. ટેળાબંધ લોકોનું આવાગમન નીરખી રાજાને કુતુહળ થતાં તેણે તપાસ કરાવી તે સત્ય હકીકત જણાઈ. નમુચી ભૂપ પાસે જ બેઠે હતું એટલે તેને ઉદ્દેશીને રાજવીએ કહ્યું કે-“ચાલે, આપણે પણ ત્યાં જઈ, સંતપુરુષના દર્શન કરી પાવન થઈએ અને ધર્મ-શ્રવણ કરીએ. ” નમુચી મિથ્યાત્વી હતું, જન સાધુને પ્રભાવ રાજા પર પડે તેથી તે નાખુશ થતું હતું, એટલે તેણે સગર્વ જણાવ્યું કે-“તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે હું સંભળાવું. આપને ત્યાં સુધી ગમન કરવાને પરિશ્રમ લેવાની જરૂર નથી.” નમુચીનું આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ કહ્યું કે “ચાલ, જોઈએ તે ખરા કે તે કેવા વિદ્વાન છે?” રાજાની આંતરિક ઈચ્છા સંત સમીપે જવાની જાણ નમુચીએ નિરુપાયે કહ્યું કે-“ભલે ચાલે, પણ તેમના પાસેથી તમને કશું નવીન જાણવાનું નહીં મળે. એ લોકે અજ્ઞાન છે અને ભોળા લોકોને ભરમાવે છે. મારા પાંડિયા પાસે એ જન સાધુઓ કશી ગણત્રીમાં નથી. આપે માત્ર તટસ્થ તરીકે જોયા કરવું. હું તેમને આપની સમક્ષ જ નિરુત્તર બનાવી તેમની પિકળતા સાબિત કરી બતાવીશ.” કમળાના રોગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પીડિત પ્રાણી સર્વ કેઈને પીતવણું જ જુએ છે તેમાં તેને પિતાની દષ્ટિને દેષ દેખાતું નથી. હસ્તિઓ ગર્જના તે ઘણું કરે છે પરંતુ એકાદ સિંહનો મેળાપ થતાં ઊભી પૂંછડીએ નાશી જાય છે. નમુચીને ખબર ન હતી કે પોતે તેની સામે હામ ભીડવા જાય છે અને અન્યને જાળમાં ફસાવવા જતાં પિતે જ કરોળિયાની માફક પિતાની જાળમાં જ ફસાઈ જવાનું છે. રાજા નમુચીને લઈને પિતાના પરિવાર સાથે સુવ્રતાચાર્ય સમીપે આ. નમુચીએ આવતાં જ પિતાના પાંડિત્યનું અભિમાન દર્શાવવા પૂર્વક ઢંગધડા વિનાના પ્રશ્નો કર્યા. શાંત મુખમુદ્રાવાળા ને વિચક્ષણ સુત્રતાચાર્ય સમજી ગયા કે નમુચીને તેના જ્ઞાનનું અજીર્ણ થયું છે અને અભિમાને તેને પરાધીન બનાવ્યા છે, જેને પરિણામે તેની જિવાની ખરજ વૃદ્ધિ પામી જણાય છે. આચાર્ય શાન્ત રહ્યા એટલે નમુચીએ આક્રોશપૂર્વક કહ્યું કે “કેમ જવાબ આપતા નથી? લેકેને શા માટે આવા ઢોંગ કરી છેતરે છે? મારી પાસે તમારા જેવા પાખંડીનું કશું પણ નહિ ચાલે.” નમુચીએ આમ કહ્યું છતાં પણ સમયજ્ઞ અને શાનતસ્વભાવી સુવ્રતાચાર્ય કશું ન બેલ્યા. આચાર્યના મૌન રહેવામાં નમુચીને પિતાનો વિય થતે જણાયે એટલે તે આચાર્ય પ્રત્યે પુનઃ પુનઃ રોષપૂર્વક કહેવા લાગે ત્યારે એક બાળસાધુથી નમુચીના આ કટુ વચન સહન ન થતાં તેમણે નમ્ર વાણીથી કહ્યું કે “તમે યુક્તિસંગત વાદ કરે. હું તમને તેને યથાયોગ્ય ઉત્તર આપીશ.” એક બાળસાધુનાં આવાં વચન
સાંભળીને નમુચીને ક્રોધ માજા મુકી ગયે અને આવેશ ને આShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyenbhandarum
(1) રાજમહેલની અગાસીમાં મહારાજ શ્રીવમ અને નમુચી, (૨) સુત્રતાચાય સમીપે નમુચીને વિતંડાવાદ, (૩) સાધુ-વધાર્થે આવતા રથભિત થયેલ નમુચી, (૪) મહાપાની સેવામાં નમુચી, (૫) સિંહબળરાજાને બંદી બનાવીને નમુચી લાવે છે, (૬) ઉન્મત્ત ગજને
મહાપદ્યકુમારે વશ કર, (૭) મદનાવલી આદિ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, (૮-૯) દીક્ષા ને કેવળજ્ઞાન
Page #129
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
નાસ્તિક નમુચી
૧૦૯
વેશમાં તે બાલમુનિને કહી સંભળાવ્યું કે “તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદધર્મથી બહિષ્કૃત છે.” મમત્ત ગજને વશ કરવાને માટે નાને એ એક અંકુશ માત્ર બસ છે. ધસમસતા જતા એ જીનને અંકુશમાં રાખવા માટે એક નાનકડી સ્પ્રીંગ જ બસ છે. સુલક સાધુએ નમુચીને તેના પ્રશ્નને એ યુક્તિસંગત જવાબ આપે કે પોતે જ પ્રત્યુત્તર સાંભળી સ્થભવત્ સ્થિર થઈ ગયો. રાજવી અને તેને પરિવાર બાલસાધુની બુદ્ધિમત્તા જોઈ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. બાલસાધુએ નમુચીને જવાબ આપે કે “વિષયાસક્તિ તે જ અપવિત્ર છે અને તેને જે ઉપાસક તે પાખંડી કહેવાય. વેદમાં પણ પાણીનું સ્થાન, ખાંડણી, ચૂલે, ઘંટી અને સાવરણીએ પાંચ પાપબંધનાં કારણે કહ્યા છે. તેને ત્યાગ કરવાનું ફરમાન છે છતાં તમે તેને ઉપયોગ કરે છે; જ્યારે અમે તો તેનાથી તદ્દન નિર્લેપ છીએ તે વેદબાહી અમે કે તમે?”
આ સચેટ ને બુદ્ધિપૂર્વકનો જવાબ સાંભળી નમુચી ઝંખવાણે પડી ગયે. અત્યારસુધી જવાળામુખી પર્વતના લાવા રસની માફક ઉકળતે તેને અભિમાન રસ એકદમ શીતળ થઈ ગયો. તે સમયે તો તે વિલ બની જઈને રાજાની સાથે સ્વસ્થાને પાછો ફર્યો, પરંતુ તેના મનમાં વરાગ્નિએ પ્રવેશ કર્યો. કોઈ પણ પ્રકારે આ અપમાનને બદલે લેવા નિશ્ચય કર્યો. દીર્ઘ સમયની વિચારણાને અંતે રેષિત નમુચીએ રાત્રિના અંધકારમાં તે ક્ષુલ્લક સાધુને વધ કરવાનો નિર્ણય કરી રાત્રિ થતાં જ તે માટે તૈયાર થઈ જવામાં તે ઉદ્યાન નજીક આવે તેવામાં શાસનદેવીએ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પાષાણુવત્ સ્થિર કરી દીધે. પ્રાતઃકાળે રાજા વિગેરે સમસ્ત પીરજને નમુચીને તેવી વિચિત્ર સ્થિતિમાં નીહાળી વિસ્મય પામ્યાં. બાદ ગુરુ પાસે આવી, સત્ય હકીકત જાણું, તેના પર ફીટકાર વર્ષાવી સૌ ચાલ્યા ગયા. ગુરુને નમુચીની પરાધીન દશા પર દયા આવવાથી તેને મુક્ત કરાવ્યું. નમુચી પણ આ અપમાનિત દશામાં ઉજનમાં રહેવા કરતાં દેશાંતર જવા નીકળી પડ્યો. કહ્યું પણ છે કે
यस्मिन् देशे न सम्मानो, न वृत्तिन च बांधवः । न च विद्यागमोऽप्यस्ति. वासं तत्र न कारयेत् ।।
જે દેશમાં સન્માન ન સચવાય, આદરસત્કાર ન મળે, તિરસ્કરણીય દશામાં રહેવું પડે, આજીવિકાનું કોઈ સાધન ન હોય, વિદ્યાપ્રાપ્તિ ન થઇ શકે તેમ હોય તેવા દેશમાં કદાપિ નિવાસ ન કરવું. તેના કરતાં તે દેશાંતર જવું સારું.
આ પ્રમાણે વિચાર કરી નમુચીએ પૃથ્વીપર્યટન શરૂ કર્યું. પરિભ્રમણ કરતાં કરતાં તે હસ્તિનાપુરમાં આવી ચઢ્યો અને યુવરાજ મહાપની સેવામાં જોડાઈ ગયો. આ મહાપદ્મ યુવરાજ કોણ? તે સંબંધી હકીકત આપણે તપાસી જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજી
સમકાલીન શલાકાપુરુષ
શલાકાપુરુષ એટલે મેક્ષે જવાના નિરધારવાળી સમ અને પ્રતાપી વ્યકિત. આ ભરતક્ષેત્રના દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષા થાય છે.–ચેાવીશ તીથકા, ખાર ચક્રવર્તીએ, નવ બળદેવા, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવા. તીથ કર ભગવ ંતે ધમ સામ્રાજ્ય સ્થાપે છે, ચક્રવર્તીએ ભરતના છએ ખંડની સાધના કરી પેાતાની આણા વર્તાવે છે, પ્રતિવાસુદેવ વાસુદેવની પૂર્વે જન્મ લે છે અને ત્રણ ખંડ પૃથ્વી સાધે છે, પરન્તુ છેવટે વાસુદેવ તેના વધ કરી તેની જીતેલી પૃથ્વીના સ્વામી બને છે અને ખળદેવ હુ ંમેશા વાસુદેવના વડીલમ જ હોય છે. તે વાસુદેવની સાથે જ રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નરકગામી હોય છે, બળદેવ સ્વ યા તા મેાક્ષગામી હોય છે, ચક્રવર્તી પશુ સંસાર ન છેડે તે મેાક્ષગામી તથા સ્વગામી હોય અને સંસાર ન છેાડે તેા નરકગામી થાય. તીથંકર પરમાત્મા તાસિદ્ધિસુખના જ લાક્ડા હાય છે. ચાલુ અવસર્પિણી કાળમાં બ્રહ્મદત્ત અને સુભ્રમ નામના એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચક્રવર્તીએ નરકગામી બન્યા છે, એ સ્વગે ગયા છે અને માકીના આઠ મેક્ષે ગયા છે. ખળદેવમાં આઠ મેલ્લે અને છેલ્લા ખળભદ્ર (કૃષ્ણના ભાઈ) બ્રહ્મ નામના પાંચમા દેવલાકે ગયા છે.
જ ખૂદ્રીપના પૂવિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામનું વિશાળ નગર હતુ, તે નગરમાં પ્રજાપ્રિય અને રાજનીતિવેત્તા પ્રજાપાલ નામના રાજવી રાજ્ય કરતા હતા. એકદા તે પેાતાના રાજમહેલની અગાશી ઉપર શાંત ચિત્તે બેઠે હતા તેવામાં અકસ્માત્ વિદ્યુત્પાત નીહાળી તેને સ'સારની અસારતા અને આયુષ્યની ક્ષણભગુરતા સમજાણી તેથી તરત જ તેના આત્મા વૈરાગ્યની વિચારધારાએ ચઢી ગયા અને તેને પરિણામે અલ્પ સમયમાં તેણે સમાધિગુપ્ત નામના શ્રેષ્ઠ મુનિવરની પાસે સવિરતિ સ્વીકારી, આયુષના પ્રાંતભાગ પર્યન્ત નિરતિચારપણે શુદ્ધ ચારિત્રપાલન કરી. છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બારમા દેવલાકના ઇંદ્ર તરીકે ઉપજ્યેા.
જમ્મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં ઈંદ્રપુરીને પણ શરમાવે તેવું હસ્તિનાપુર નામનુ શ્રેષ્ઠ સમૃદ્ધિયુક્ત નગર હતું. ઇક્ષ્વાકુ વંશવભૂષણ પદ્મોત્તર નામને મહાપરાક્રમી રાજવી તેના સિંહાસનને Àાભાવી રહ્યો હતા. તેને જ્વાળાદેવી તેમજ લક્ષ્મીદેવી નામની પટરાણીએ સવ રાણીઓમાં મુખ્ય હતી. જવાળાદેવી જૈન ધર્મીને માનવાવાળી હતી જ્યારે લક્ષ્મીદેવી મિથ્યાદષ્ટિહતી. જ્વાળાદેવીને કેશરીસિ ંહના સ્વપ્નથી સૂચિત અત્યંત કાંતિમાન્ દેવાંશી પુત્ર થયા અને તેનુ વિષ્ણુકુમાર એવુ' નામ રાખ્યું. ખાઇ કેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
સમકાલીન શલાકા પુરુષ
૧૧૩ લેક કાળ વ્યતીત થયા પછી પ્રજાપાલ રાજાનો અમ્યુરેંદ્ર થયેલો જીવ બારમા દેવલોકથી ચ્યવને જ્વાળાદેવીના ઉદરે અવતર્યો. તે સમયે રાણીએ સહેજ ઝાંખા ચૌદ મહાસ્વપ્નો જોયા. જન્મ થયા બાદ અવસરે તેનું મહાપર્વ એવું નામ રાખવામાં આવ્યું વિષકુમાર અને મહાપદ્મ બંને સહેદર ચંદ્રકળાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. યોગ્ય વયે ઉચિત કળા પ્રાપ્ત કરી તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મોટા હતા છતાં પણ તેઓ વિરક્તભાવવાળા હતા તેથી મહાપદ્મકુમારને વિનયશાળી, બુદ્ધિમાન અને પરાક્રમી જાણ રાજવીએ તેને યુવરાજ તરીકે અભિષેક કર્યો. મહાપદ્મકુમારે પણ પિતાની પ્રવીણતાથી સારી પ્રતિષ્ઠાને પ્રખ્યાતિ પ્રાપ્ત કરી.
મંત્રથી વશીભૂત થયેલ સર્પ જેમ શાન્ત થઈ જાય તેમ સુત્રતાચાર્યના બાળશિષ્યથી વશ કરાએલ નમુચી શાન્ત થઈ ગયે હતું. તેને ઉજજૈનમાં રહેવું અકારું થઈ પડયું એટલે અનેક સ્થાને પર્યટન કરીને તે હસ્તિનાપુર આવી પહોંચ્યો. મહાપા !
• તર્થકર ભગવતેની માતા ચૌદ સ્વને તદ્દન સ્પષ્ટ જુએ છે, જયારે ચક્રવર્તીના માતા તે જ સ્વનો કંઇક ઝાંખા જુએ છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્નો જુએ છે, જ્યારે પ્રતિવાસુદેવની માતા કેટલા જુએ તેને નિરધાર નથી. બળાવની માના ચિદમાંથી ચાર જુએ છે. ચૌદ રવાનાં નામ આ પ્રમાણે-૧ હસ્તી, ૨ વૃષભ, 8 કેશરીસિંહ, ૪ લઉંધીદેવી, ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧• પાસવર, ૧૧ ક્ષીરસમુદ્ર, ૧? વિમાન અથવા ભુવન, ૧૩ રત્નરાશિ અને ૧૪ નિર્ધન અખિ.
છે જે
જરુર
* નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચિરત્ર
કીર્ત્તિ સાંભળી તેની પાસે ગયા. મહાપદ્મ નમુચીની પરા*મશીલતા તેમજ વિચક્ષણતા સાંભળી હતી તેથી તેને પેાતાના આધિપત્ય નીચે રાખ્યા અને પેાતાના મંત્રી તરીકે સ્થાન આપ્યું. મહાપદ્મના હકુમતવાળા પ્રદેશના પ્રાંતભાગે (સીમાડા પર) સિ’હુબળ નામના રાજવી દુય હતા. તે વારવાર મહાપદ્મના ગામેમાં આવી લૂંટફાટ કરી જતેા અને પાછે તેના અભેદ્ય દુ માં ભરાઈ જતા. આ પ્રમાણેના વારવારના ઉપદ્રવથી પ્રજા ત્રાસી ઊડી અને પ્રજાના કેટલાક આગેવાનાએ મહાપદ્મ પાસે પેાતાની વીતકકથા કહી રક્ષણ કરવા માટે વિજ્ઞપ્તિ કરી. નમુચીએ પ્રસ’ગ જોઈ આ બીડું' ઝડપ્યું અને વાયુવેગે સિહખળના પ્રદેશમાં જઇ તેના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધે અને ચુકિત-પ્રયુકિત અને રાજનીતિના સામ, દામ, દંડ અને ભેદ-એ પ્રકારના દાવપેચથી 'તે તે સિ'હખળને શરણે થવાની ફરજ પાડી. કેદી અવસ્થામાં સિંહુબળને પકડી નામુચી મહાપદ્મકુમાર પાસે લાવ્યેા. મહાપદ્મકુમારે નમુચીના આ સાહસથી તીવ્ર રજિત થઈ નમુચીને “ વર ” માગવા કહ્યું ત્યારે નમુચીને સમય આવે માગવાનું જણાવી તે વર તેમની જ પાસે થાપણ તરીકે રહેવા દીધુ. ધીમે ધીમે નમુચીએ સવ કારભાર ઉપાડી લીધે અને તે મહાપદ્મકુમારના જમણા હાથ સમાન થઈ પડ્યો. એવામાં એક એવા વિષમ અને દુઃખદાયી પ્રસંગ બની ગયા કે મહાપદ્મકુમારને પણ પરદેશ-પટન કરવું પડયું.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
શાસ્ત્રકારોએ ચાર પ્રકારના હક દુષ્ય કહ્યા છે. ૧ રાજહઠ, ૨ બાળહઠ, ૩ અશ્વહઠ અને ૪ સ્ત્રીહઠ,-આ ચારે પિતાને મત પકડીને બેસે છે ત્યારે તેને મનાવવાના સર્વ પ્રયાસે પ્રાય નિષ્ફળ નીવડે છે. આ જ એક પ્રસંગ મહાપદ્મકુમારની માતા જ્વાલાદેવી અને અપરમાતા લક્ષ્મીદેવીના સંબંધમાં બની ગયો.
આપણે અગાઉ જોઈ ગયા તેમ જ્વાલાદેવી જૈનધર્મનુયાયી અને લક્ષ્મીદેવી શૈવધર્માનુયાયી હતી. સરખે સરખી વ્યક્તિ વિશે ઈષ્ય વિશેષ હોય છે. અને તેમાં ય સ્ત્રી જાતિમાં તે ખાસ હોય છે. જ્વાલાદેવીએ એકદા અરિહંત પરમાત્માની ભક્તિ માટે આહંત રથ કરાવ્યું એટલે ઈર્ષ્યાથી પ્રેરાઈને લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ કરાવ્યું. રથયાત્રાને દિવસ નજીક આવતાં લક્ષ્મીદેવીએ કહ્યું કે-“નગરમાં મારે બ્રહ્મરથ પ્રથમ ચાલો જોઈએ; આહંતર મારા રથની પાછળ ચાલે.” જવાલાદેવીને આ હકીક્તની જા, થતાં તેણે પણ રાજા પક્વોત્તર સમક્ષ માગણી મૂકી કે-“પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
મારે આહંત રથ ચાલ જોઈએ અને તેની પાછળ બ્રહ્મરથ ચાલે. આ પ્રમાણે નહીં કરે તે હું ચારે આહારના ત્યાગપૂર્વક અણશણ સ્વીકારીશ.” રાજાએ બંને રાણીને સમજાવવા ઘણે પ્રયાસ કર્યો પરંતુ તેઓ બંને પિતપતાના નિર્ણયમાં અડગ રહી. રાજાને મન આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે કરવું એ એક વિકટ કોયડે બની ગયે. તેની સ્થિતિ સૂડી વચ્ચેની સેપારી જેવી અગર તે એક બાજુ વિશાળ નદી અને બીજી તરફ વ્યાધ્ર જેવી બની ગઈ. સમજાવટને પૂરેપૂરે પ્રયાસ કર્યા છતાં સ્ત્રીહઠ આગળ તેમના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડયા. ત્યારે છેવટના ઉપાય તરીકે પદ્યોત્તર રાજાએ બંને રાણીઓની રથયાત્રા અટકાવી. જવાળાદેવીને આ પ્રસંગથી અતિશય દુઃખ થયું. માતાના દુઃખને પિતાની જ પીડા માનનારા મહાપદ્મને પણ આ પ્રસંગથી ઘણું જ માઠું લાયું. આ બનાવથી તેને પિતાને પોતાનું જ સ્વમાન ઘવાતું જણાયું. પુરુષાથી પુરુષ સ્વદેશમાં રહી પિતાની સ્વમાનહાનિ જેવા કરતાં પરદેશ જ ઈષ્ટ ગણે છે એટલે મહાપદ્મ પણ રાત્રિના સમયે એકલે ચાલી નીકળે અને પરિભ્રમણ કરતાં એક મહાટવીમાં તાપસના આશ્રમમાં આવી ચઢ્યો. તાપસોએ તેને આદરસત્કાર કર્યો અને મહાપદ્મ પિતાના આવાસની માફક જ ત્યાં રહેવા લાગ્યો. અહીં તેને ભવિષ્યમાં પોતાનું સ્ત્રીરત્ન થનાર કન્યાનો મેળાપ થયો, પરંતુ ભવિતવ્યા હજી પરિપકવ થયેલ ન
હોવાથી પાણિગ્રહણન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
૧૧૭
ચંપાપુરીને રાજા જન્મેજય મૃત્યુ પામ્યો અને નગરમાં દાવાનળ લાગતા અંતાપુરની સ્ત્રીઓ ભયભીત થઈને મૃગવાની માફક જેમ તેમ નાશી ગઈ. આ આપત્સમયે નાગવતી નામની રાણી પિતાની મનાવલી નામની પુત્રી સાથે આ તાપસાશ્રમમાં આવી પહોંચી. મદનાવલીની દેહલતા કમળના દંડ જેવી કે મળી હતી. તેને કેશકલાપ નાગણીની માફક વળાંક લેતે કટિપ્રદેશની આસપાસ પથરાઈ ગ હતું. તેને બહુ હસ્તોની સુંઢની સ્મૃતિ કરાવતા હતા. તેમના નયને મૃગનેને પણ પરાસ્ત કરે તેવા કમનીય હતા. આ મદનાવલીના પ્રથમ દર્શને જ મહાપદ્મકુમાર કામદેવને આધીન બન્ય. મદનાવાળી પણ કુમારના સુંદર, ઘાટીલા અને સૂર્ય સરખા દેદીપ્યમાન મુખમંડલથી તેને પ્રત્યે અનુરાગ ધરવા લાગી. નાગવતીની ચકોર દષ્ટિથી આ દેખાવ ગુપ્ત ન રહ્યો. નાગવતીએ પિતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું “વસે ! ચંચળતા ન રાખ. ધીરજનાં ફળ મીઠાં છે, નિમિત્તિયાનું વચન યાદ કર. તેણે સૂચવ્યું છે કે- તું પખંડ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તાની પત્ની થઈશ.’ માટે ચપળ મનને કાબૂમાં રાખ. આ કુમાર પ્રત્યેને તારો રાગ ત્યજી દે. ' તાપસેને કણે આ વૃત્તાંત અથડાતા તેઓએ મહાપદ્મકુમારને ગર્ભિત રીતે અન્યત્ર ચાલ્યા જવાને નિર્દેશ કર્યો. મહાપદ્રકુમાર મનમાં વિચારવા લાગે કે-“એક સાથે બે ચક્રવર્તી થતા નથી. માતાએ મારા જન્મસમયના ચૌદ મહાસ્વપ્ન-દર્શનની વાત કરી હતી તેથી ચક્રવર્તી થવાની મારી સંભાવના છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચ આવતી
મદનાળાના મારા પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણથી તે મને અવશ્ય પ્રતીતિ થાય છે કે હું જ ચકવતી થઈશ અને આ મદનાવલી મને પ્રાપ્ત થશે.” મહાપદ્રકુમાર આશ્રમમાંથી ચાલી નીકળે, પરંતુ તેને માટે અન્ય રાજ્યસુખ રાહ જોઈ રહ્યું હતું. મુખ્યશાળીને પગલે પગલે હિદ સાંપડે છે એ સત્ય જ છે.
ફરતાં ફરતાં તે સિંધુસદન નગરની નજીક આવી પહેચે. તેવામાં માટે કેલાહલ તેના કર્ણપટ પર અથડા. કેલાહલને અનુલક્ષીને આગળ ચાલતાં કેટલીક સ્ત્રીઓને નાશભાગ કરતી અને એક મન્મત્ત ગજરાજને ગાંડાની માફક જેમતેમ ઘુમતે નજરે નીહાળે. ગજરાજ નગરીઓને નાશ કરવા ધસ્ય આવતું હતું. આ મહાભય નીહાળી પુરજીઓ થરથર કંપવા લાગી અને હમણાં જ યમરાજના અતિથિ થવું પડશે એ અનુભવ કરવા લાગી. આ દશ્ય જોઈ મહાપદ્મકુમારનું ક્ષાત્રતેજ પ્રગટી નીકળ્યું. શૂરવીરનું શૌર્ય આવા પ્રસંગે શાન્ત ન જ રહી શકે. તેણે ત્વરિત ગતિએ સ્ત્રીઓ અને ગજરાજની વચ્ચે આવી હસ્તીને આહવાન કર્યું. મદાંધ અને ઉશ્કેરાઈ ગયેલ હતીને પિતાના માર્ગમાં આ નવીન વ્યક્તિને જોઈ વિશેષ રેષ ઉભવ્ય અને પિતાનું સમગ્ર બળ એકઠું કરી તે કુમારને કેળિયે કરી જવા તેના તરફ દેડ્યો. મહાપદ્રકુમાર ગજવિદ્યામાં વિચક્ષણ હતે. પહેલાં તે તેણે હરતીતે આમતેમ દોડાવી થકવવા માંડ્યો. દરમિયાન પિતાના ઉત્તરીય અને મનુષ્યાકારનું બનાવી રસ્તા વચ્ચે. નાખ્યું. ક્રોધથી અંધ બનેલા ગજરાજે તેને જ કુમાર માની
અને હમણ , ટય જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
૧૧૯
તેના પર જોરશોરથી સુંઢના પ્રહાર કર્યો. કુમાર પિતાની યુક્તિને સફળ થતી જોઈ અમેદ પાપે. તેવામાં રાજા પણ પિતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચે. લાગ જોઈ કૂદકે મારી કુમારે હસ્તીની પીઠ પાછળથી તેના પર આરોહણ કર્યું. આથી તે માતંગના અભિમાને માજા મૂકી. કુમારને પોતાની પીઠ ઉપરથી ઉછાળી મૂકવા તેણે આડુંઅવળું પરિભ્રમણ અને પિતાના દેહનું ઊંચાનીચાપણું કર્યું પરંતુ પ્રવીણ મહાપદ્મકુમારે મંડુકાસન ઇત્યાદિ વિવિધ આસનોથી હાથીને મહાત કર્યો. રાજ્ય ચાલ્યું જતાં રાજા જેમ વિલ બની જાય, વિષ નીકળી ગયા પછી સર્પ જેમ પરવશ થઈ જાય તેમ હસ્તીનો મદ ગળી જતાં તે કુમારને વશીભૂત બની ગયે. કુમારની આવી શક્તિ અને ચતુરાઈ જોઈ રાજાને દઢ નિર્ણય થઈ ગયું કે આ કુમાર કોઈ શ્રેષકુળમાં ઉત્પન્ન થયેલ છે. રાજાએ તેને આગ્રહપૂર્વક આમંત્રણ આપી પોતાની સે કન્યાઓ પરણાવી. કુમાર પણ રાજકન્યાઓ સાથે ભેગવિલાસમાં સમય પસાર કરવા લાગ્યો.
આ પ્રમાણે સિંધુસદનમાં કેટલોક સમય વ્યતીત કર્યો તેવામાં એક વિદ્યાધરીના વિજ્ઞપ્તિથી તે વૈતાઢય પર્વત પર ગયો અને ત્યાં જયચંદ્રા નામની તેના પ્રત્યે અનુરાગિણી બનેલી વિદ્યાધરી સાથે વિવાહેત્સવ કર્યો. જયચંદ્રા પ્રત્યે તેના મામાના દીકરા ગંગાધર અને મહીધર આસક્તિ ધરાવતા હતા. તેને મહાપઘકુમારના પાણિગ્રહણ મહોત્સવના સમાચાર મળતાં તેઓ બંને અત્યન્ત કદ્ધ થયા અને પિતાના સમગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા આવ્યા, પરંતુ કેશરીસિંહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
દર્શન માત્રથી જ મૃગેનું વિશાળ જુથ નાશી જાય તેમ વિદ્યાધરે નું સન્ય નાશી ગયું. પિતાના સૈન્યને અચાનક ભંગ થયેલ જોઈ બંને વિદ્યારે જીવ લઈને નાશી ગયા. આ સમયે નવમા ચકવર્તી તરીકે મહાપલને ચક્રવત્તી પણાના ચિહને રૂપ કરને પ્રાપ્ત થયા. ચરિત્નાદિ પ્રાપ્ત થતાં જ બળવાન મહાપર્વે ભરતક્ષેત્રના છ ખંડ સાધી લીધા. શુકલપક્ષની ચતુર્દશીએ ચંદ્રકળાની એક કળા અપૂર્ણ રહે તેમ મહાપદ્રકુમારને એક સ્ત્રીરત્ન સિવાયની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આટલી દ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થવા છતાં મદનાવની મહાપદ્મના હૃદયપટમાંથી દૂર થઈ નહોતી. મદનાવલીને પ્રાપ્ત કરવાના મિષે કીડાથે તે પુનઃ તાપસ આશ્રમમાં આવ્યું. હવે તે નાગવતી પણ મહાપદ્મના ચકવર્તીત્વના સમાચારથી પરિચિત બની હતી એટલે હાથકંકણને આરસીની જરૂર રહેતી નથી તેમ નાગવતીએ મદનાળીને મહાવકુમાર સાથે પરણાવી આ પ્રમાણે સ્ત્રીરત્નને પણ પ્રાપ્ત કરીને ચકવર્તીની સંપૂર્ણ સાહ્યબી સંપાદન કરી મહાપદ્રકુમાર પુનઃ હસ્તિનાપુર આવ્યું અને માત-પિતાના ચરણકમળમાં હર્ષપૂર્વક પ્રણામ કર્યા.
* ચક્રવર્તીને ચૌદ રત્ન પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે૧ ચક્રરાન, ૨ દંડરન, ૩ સેનાપતિરત્ન, ૪ અથરત્ન, ૫ ગજરત્ન, ૬ પુરોહિતરત્ન, ૭ ગૃહપતિ રત્ન, ૮ વર્ધકારત્ન ૯ ચર્મરત્ન ૧૦ છત્રરત્ન, ૧૧ મણિરત્ન, ૧ર કાંકિણીરત્ન, ૧૩ ખડૂગરત્ન અને ૧૪ સ્ત્રીરત્ન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
ક્ષેત્રસ્પર્શના કરતાં કરતાં સુવ્રતાચાર્ય હસ્તિનાપુર આવી ચઢયા. રાજવી પડ્યોત્તરે સપરિવાર આડંબરપૂર્વક જઈ તેમને વંદન કર્યું. તેમની અમૃતવાહિની વૈરાગ્ય- વાણી સાંભળી, ક્ષીર અને નીર જેમ એકરૂપ બની જાય તેમ સુત્રતાચાર્યની દેશના રાજવી પદ્ધોત્તરના ભવભીરુ હૃદયમાં સચોટ ઊતરી ગઈ. આયુષ્યની ક્ષણભંગુરતા તથા સંસારની વિચિત્રતાનો વિચાર કરી તેમણે ત્યાં ને ત્યાં જ પારમેશ્વરી દીક્ષાના પથિક બનવાને નિર્ણય કરી લીધે. આચાર્ય મહારાજની આજ્ઞા લઈ નગરમાં આવી પિતાના , પ્રધાનો તથા સામંતવર્ગને એકત્ર કરી પિતાને વિચાર દર્શાવ્યું અને જ્યેષ્ઠ પુત્ર તરીકે વિષ્ણુકુમારને રાજગાદી સેંપવા માંડી. વિષ્ણુકુમાર પણ જન્મથી જ વિરક્ત ભાવવાળા હતા. તેમને ભેગ કરતાં યોગ વિશેષ પ્રિય હતું અને તેને માટે ઉચિત અવસરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આ સુવર્ણ સમય સાંપડેલ જોઈ તેમણે પિતને વિનમ્રભાવે જણાવ્યું કે મારે રાજોગોની ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નથી. રોગીને આપેલ અપથ્ય જેમ ઊલટું વિશેષ હાનિકારક બને છે તેમ સંસારમાં ભમતા પ્રાણીને આ રાજ્યાદિ વિલાસે વિપરીત રૂપે પરિણમીને આ અનંત ભવસાગરમાં ભટકાવે છે, માટે હું પણ આપની સાથે જ સંયમ સ્વીકારીશ.” વિષ્ણકુમારને મનેભાવ જાણી લીધા પછી પોત્તર રાજાએ ચકવત્તી બનેલ મહાપકુમાર રાજ્ય સુપ્રત કર્યું. મહાપદ્રકુમારે પણ પિતાના પિતાને તથા વડીલ બંધુ વિકુમારને મહાઆડંબરપૂર્વક નિષ્ક્રમણોત્સવ કર્યો. બંનેએ શુભ મુહૂર્તે ભાગવતી દીક્ષા સ્વીકારી. મહાપદ્મ ચક્રવર્તી રાજગાદી હસ્તગત કરતાં જ પહેલી તકે પિતાની માતાનું મનવાંછિત પૂર્ણ કર્યું. અને આહંતરથ આખા નગરમાં દબદબાપૂર્વક ફેરો. આ રથયાત્રા સુધી પોત્તર તથા વિષ્ણુકુમાર મુનિ સહિત સુવતાચાર્યે તે નગરમાં સ્થિરતા કરી. બાદ અન્યત્ર વિહાર કરી ગયા. કેટલાક કાળ વ્યતીત થયા બાદ પોત્તર રાજા સંયમના ઉત્કૃષ્ટ પાલનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમારે ઉગ્ર તપશ્ચર્યાએ શરૂ કરી અને તેને પરિણામે તેઓને અનેકwલબ્ધિઓ પ્રાપ્ત થઈ. અત્યંત
* લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તો શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગોમાં લબ્ધિધારી વ્યકિતએ પોતાની લબ્ધિનો ઉપયોગ કરે છે. શાસન પ્રભાવના નિમિત્તે શ્રી વજસ્વામીએ, બાદ્ધ રાજાને ચમત્કાર દર્શાવવા પર્યુષણ મહાપર્વમાં આકાશમાર્ગે જઈ વિપુલ પુષ્પરાશિ લઈ આવ્યા હતા. લબ્ધિઓ તો અસંખ્ય પ્રકારની છે, પરંતુ ખાસ કરીને અઠ્ઠાવીસ
લબ્ધિઓ વિશેષ પ્રસિદ્ધિપાત્ર છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૩
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ આવશ્યક કાર્ય સિવાય લબ્ધિઓને ઉપયોગ કરે અનુચિત છે એમ માનીને વિષ્ણુકુમાર કદાપિ પિતાની લબ્ધિઓ ફેર
૧. જે મુનિના હાથ, પગ વિગેરે અવયવના સ્પર્શથી (અડકવાથી ) સર્વ રોગ જાય તે સામર્થ એવધ રષિ કહેવાય. અહિં આમળું એટલે સ્પર્શ એ શબ્દાર્થ સમજવા.
૨. જે મુનિના મળ-મૂત્રવડે એટલે તેના સ્પર્શથી (અર્થાત વ્યાધિના સ્થાને લગાડવાથી-ઘસવાથી) સર્વ વ્યાધિ-રોગ નાશ પામી જાય છે તે વિમુક્ષ ઇ.
૩. જે મુનિના પ્રેમ એટલે ઘૂંક, ગળફા ને લટના સ્પર્શથી રોગ જાય તે સ્ત્રીવવિ ર્વાદ અહિં ખેલ એટલે શ્લેષ્મ સમજવું.
૪. જે મુનિના શરીરને જલ્લ એટલે પરસેવે (મેલ) શરીરના સર્વ વ્યાધિનો નાશ કરનાર હોય તે કોષધિ ૪ હિષ. જલ્લા એટલે મેલ.
૫. જે મુનિના કેશ, રોમ, નખ આદિ શારીરિક પદાર્થો સર્વ રોગને નાશ કરવા સમર્થ હેય તે કgધ સ્રષ. આ લબ્ધિવંતના કેશ, ગ, રુધિર વિગેરે પદાર્થો સુગંધવાળા હોય છે.
૬. જે મુનિને ત્વચા વિગેરે પાંચે ઈન્દ્રિવિડે સાંભળવાની શક્તિ હેય તે સખaોર ષ. અથવા કોઈપણ એક ઇન્દ્રિયવડે સર્વ ઇન્દ્રિયોના વિષયો જાણવાની શક્તિ હોય તે સભિમોતાલબ્ધિ કહેવાય. અથવા બાર યોજના વિસ્તારે પડેલા ચક્રવર્તીના સેન્યામાં સર્વ વાત્રે એક સાથે વાગતાં તે દરેક વાછરોના જુદા જુદા શબ્દને સમજવાની શક્તિ તે પણ સંf=ો સંઘ કહેવાય, અહિં સાબિત્ર એટલે સર્વ અથવા સંપૂર્ણ અને શ્રોત એટલે સાંભળવું અથવા કોન્દ્રિય આદિ આદિ ઇન્દ્રિયે એ શબ્દાર્થ જાણ. ૭. જે લબ્ધિવડે આત્મા રૂપી દ્રવ્યોને ઇન્દ્રિયની ને મનની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વતા નહિ. હવે તેઓ વિશેષ સિદ્ધિ માટે એકાકી વિચારવા લાગ્યા. મહિનાના મહિનાઓ ધ્યાનસ્થ દશામાં ગાળવા લાગ્યા. મદદ લીધા વિના આત્મસાક્ષાત્ જાણે અથવા દેખે તે વિજ્ઞાન દિક કહેવાય અથવા અવધિજ્ઞાનદર્શન લબ્ધિ કહેવાય.
૮. જે લબ્ધિવડે આત્મા અઢીદ્વીપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જીવોને મનોગત ભાવોને એટલે મનના વિચારોને ઇન્દ્રિય તથા મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે તે મન:પર્યવજ્ઞાન લબ્ધિ, અને તેમાં પણ જે સામાન્યથી અલ્પ પયય જાણે તે ગુમર :gવજ્ઞાન વિષ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ મન:પર્યવજ્ઞાન કેવળ સાકાર ઉપગવાળું જ હેવાથી જ્ઞાનરૂપ છે, પરંતુ નિરાકાર ઉપગવાળું ન હોવાથી દર્શનવરૂપ નથી.
૯ અઢી દ્વીપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જેના મને ગત ભાવોને વિશેષપણે ( ઘણું પર્યાયે ) જાણવાની જે શકિત ને હિપુરત મન:પર્યવેજ્ઞાન ,
૧૦. જે લબ્ધિવડે મુનિને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે નાળ સ્ત્ર કહેવાય. તે બે પ્રકારની છે -જંધાચારણ લબ્ધિ, ૨. વિધાચારણ લબ્ધિ. એમાં અંધાચારણ લબ્ધિથી વચ્ચે વિસામો લીધા વિના જ તેરમા ચક દીપ સુધી જઈ, ત્યાં શાશ્વત ચૈત્યને વંદના કરી પાછા વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દીપે આવી, ત્યાં શાશ્વત ઍથેની વંદના કરી, બીજું ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે; જ્યારે વિદ્યાચારણ મુનિઓ પ્રથમ ઉડ્ડયને માનુષોત્તર પર્વત સુધી જઈ, ત્યાં શાશ્વત ચેત્યોની વંદના કરી, બીજા ઉડ્ડયને નંદીશ્વર દીપે આવે, ત્યાં શાશ્વત ની વંદના કરી ત્યાંથી એક જ ઉડ્યનવડે સ્વસ્થાને આવે, એ તિચ્છ ગતિ કહી. ઊર્ધ્વગતિ વિચારીએ તે જેઘાચારણ મુનિ એક જ ઉયનવડે મેરુપર્વતના શિખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૨૫ ભવ્યજનેને પ્રતિબંધિતા, શાસનની પ્રભાવના કરતા અને ધર્મવ્યાપાર કરતાં સુવ્રતાચાર્ય પિતાના શિષ્યપર રહેલા પાંડુકાન સુધી જઈ, ત્યાં શાશ્વત ચોની વંદના કરી પાછા ફરતાં એક ઉડ્ડયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચેત્યોને વંદના કરી બીજા ઉધનથી સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિઓ પ્રથમ ઊયને ભૂમિથી ૫૦૦ એજન ઉપર આવેલા મેરુપર્વતના નંદન વનમાં જઈ, ત્યાં શાશ્વત ને વાંદી, બીજા ઉડ્ડયનવ મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ એજન ઉપર રહેલા પાંડુકવનમાં આવી, લાં શાશ્વત ચૈત્યોને વંદન કરી પાછા ઊતરતાં એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ પ્રમાણે અંધાચારણની ગતિ પ્રથમ જતી વખતે ઘણી હેય છે અને પાછા વળતાં ઓછી હોય છે, તેનું કારણ એ કે ધાબળ પ્રથમ વધારે પ્રમાણમાં હોય છે ને પછી થાક લાગે થી ઘટી જાય છે અને વિધિ ચારણોને લબ્ધિ હેય છે, તેથી વિદ્યાપાઠને અભ્યાસ પ્રથમ અ૯૫ હેાય છે ને જેમ જેમ વધારે ગણવામાં આપ તેમ તેમ તે વિધા વિશેષ અભ્યસ્ત (તજ) થાય છે. આ રીતે વિધા વધે છે તે કારણુધી વિધાચારણ મુનિઓની પ્રથમ ગતિ વિસામાવાળી હોય છે અને સ્વસ્થાન તરફ પાછા વળે ત્યારે બીજી ગતિ વિસામા વિનાની એક પગલારૂપ &ય છે.
ઉપર કહેલ બંધાચારના ઉપલક્ષણથી બીજા પણ અનેક પ્રકારના ચારણ લબ્ધિવાળા યુનિઓ હોય છે, તે આ પ્રમાણે –
પદ્માસનથી કે કાસગંસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે વ્યોમચારણ લબ્ધિ
વાવ, નદી, સરોવર અને સમુદ્ર આદિ જળાશયોમાં અમુકાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રશિષ્યાદિ પારવાર યુક્ત પુનઃ હસ્તિનાપુર પધાર્યા. મહાપદ્યકુમારે સંપૂર્ણ રાજસાહાબી સાથે જઈ વિધિપૂર્વક વંદન કર્યું. જીવેની વિરાધના કર્યા વિના જેમ ભૂમિ ઉપર પગ ઉપાડી મૂકીને ચાલે છે તેમ જળમાં પણ તે એટલે જળની સપાટી ઉપર પણ) પગ ઉપાડી મૂકીને ચાલવાની શક્તિ તે જળચારણું લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર અંગુલ ઊંચા રહીને ચાલવાની શકિત તે જધાચારણુ લબ્ધિ, અને અનેક પ્રકારનાં વૃક્ષો ઉપર રહેલાં ફળોને અવલંબીને ચાલવા છતાં ફળના જીવોને કિંચિત્ પણ બાધા ન ઉપજે એવી શકિત તે ફળયારણ લબ્ધિ
અનેક વૃક્ષાદિકનાં ફૂલની ઉપર પગ ઉપાડી મૂકીને ચાલવા છતાં ફૂલના છોને કંઈપણ પીડા ન થાય એવી જે ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ.
અનેક વૃક્ષ ઉપર રહેલાં પ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પણ પત્રના જીવોને કંઇ પણ પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે પચારણ લબ્ધિ.
ચાર સે જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકછિન્ન શ્રેણિઓના આલંબનવડે (વિષમ ટેકરીઓ ને મહાશિલાઓને અવલંબીને ) પગ મૂકી ઉપાડી ઉપર ચડવાની તેમ જ નાચે ઉતરવાની શક્તિ તે શ્રેણિચારણ લબ્ધિ.
અગ્નિની બળતી વાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર પગ ઉપાડી મૂકીને આકાશમાં ગમન કરે તે પણ અગ્નિના જીવને પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે અગ્નિશિખાચરણ લબ્ધિ અથવા શિખાચરણ લબ્ધિ કહેવાય. આ લિમ્બિવડે મુનિ અગ્નિશિખા ઉપર પગ મૂકે તે પણ પગ દાઝે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૨૭
મહાપદ્મ ચક્રીના રાજઅમલમાં હવે નમુચી અગ્રપદે હતા. મહાપદ્મના તેના પર ચારે હાથ હતા, રાજકારભાર તેને
ધૂમાડા ઉપર જાય અથવા તીğાઁ-આા જાય તે! પણ તે ધૂમાડાના આલંબનવડે આકાશમાં અસ્ખલિત ગતિ કરવાની જે શક્તિ ને ધૂનચારણુ લબ્ધિ
ધૂમસ કે જે જળનું રૂપ'ન્તર છે તેને અવલખીને અને ધૂમઞના અકાય જીવાતે કઇ પણ પીડા ઉપાવ્યા વિના આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે નિદ્વારચારણુ લબ્ધિ. અવશ્યાય એટલે હાર અથવા ઝાકળ તેના અકાય જીવને કાંઈપણ પીડા ઉપજામા વના તે ઝાકળને અવલખીને આકાશમાં ગતિ કરવાની જે શક્તિ જે અવસ્યાયચારણુ લબ્ધિ.
આકાશમાં રહી આવેલાં પાણીવાળા વાદળાંનાં અધૂકાય જીવાને કંઈપણ પીડા ઉપજાવ્યા વિના તે વાદળાંને અવલખીને આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મેચારણુ લબ્ધિ.
મેધ વતા હોય તે વખતે મેત્રની જળધારાના અમૂકાય વેને કદ પણ પીડા ઉપજાવ્યા વિન જળધારાઓને અવલબાને ગગનમાં ગમન કરવાની જે શક્તિ તે વારિધારાચાજી લબ્ધિ. કુબ્જ ક્ષેાના . વાંક તેડા વૃક્ષાના ) આંતરામાં કરાળીયા જવા બળ ગૂંથે છે નળ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં જાળને! એક ત ંતુ પશુ તૂટે નહિ એવી રીતે આકામાં ગમન કરવાની જે શક્ત તે મટત તુચારણુ લબ્ધિ.
→
ચંદ્ર, સુર્યાં, ગ્રહ, નક્ષત્ર ને તારા વિગેરે કાઇ પણુ તેજસ્વી પદાર્થનાં તેજતાં કિરણે ઉપર પગ મૂઠ્ઠી ઉપાડીને તેજિકરણાના આલંબનથી એક શમાં ગમત કરવાની જે શક્તિ તે જયોતિરશ્મિ ચારણુ લબ્ધ. આમાં જ્યોતિ એટલે તેજ, તેનાં રશ્મિ એટલે કિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સાંપી ચક્રવર્તી મહાપદ્મ ભાગ-વિલાસમાં જ મસ્ત રહેતા. સૂર્યના પ્રતાપી તેજને ઘૂવડ કદાપિ સહન કરી શકે ? સુત્રતા
તે જ્યાતિરશ્મિ એ શબ્દાર્થ છે. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ્મ પત ઉપર સૂર્યનાં કિરણા અવલખીને ચઢયા હતા એમ જે પ્રસિદ્ધ છે તે આ જયાતિરશ્મિચારણુ લબ્ધિથી જ ચઢષા હતા.
તથા વાયુ ઊ વાતા હોય અથવા તીઅેŕ ( વાંકા ) વાતા હાય, ઉલટ ગતિએ વાતા હોય, સીધી તિએ વાતે હાય કે કાંઈ પણ દિશામાં વાતા હોય તેા તે દિશા તરફની વાયુકોણીને અવલખીને તે ઉપર પર ઉપાડી મૂઠ્ઠીને ભૂમિવત્ આકાશમાં અસ્ખલિત ગતિએ ગમન કરવાની જે શક્તિ તે વાયુયારણુ લબ્ધિ. આ લબ્ધિવાળા મુનિવરો વાયુણિની સાથે ચાલતાં વાયુકાયની વિરાધના ન થાય તે રીતે ચાલે એમ સમજવુ
૧૧. આશી એટલે દાઢ-દાંત, તેમાં વિષ એટલે ઝેર જેવી શક્તિ તે આવિષ લબ્ધિ કહેવાય. એટલે જે લબ્ધિવડે મુનિનાં દાંત-દાઢે!માં ઝેર જેવી શાકત ઉત્પન્ન થાય, કે જેથી ખીજાને શિક્ષા કરવા માટે દાંત દેતાં મારતાં-કરડતાં ) તે જીવ મરણ પામી જાય. આ લબ્ધિ રૂપ તથા વીંછી વિગેરેના જેવું કાર્યાં કરે છે, કારણુ કે સ` અને વીંછી વિગેરે ઝેરી પ્રાણીએ કરડવાથી જેમ ખીજે જીવ મરણ પામે છે તેમ મા મુનિની દાઢા પણ બીજાને તેવી જ રીતે ઝેર પરિમાવે છે અને તે જીવ મૃત્યુને વશ થાય છે,
૧૨, જે જ્ઞાનલબ્ધિવડે લેાક અને અલેકના સર્વે ૫ર્યાંના સર્વે ભાવ (સ` પર્યાય) એટલે ત્રણે કાળમાં વર્તેલા, વ તા અને વર્તશે તે સ દ્રવ્યગુણપર્યાયને એક જ સમયમાં જાણવાની જે શકિત તે કેવળજ્ઞાન લબ્ધિ કહેવાય. આ લબ્ધિના ફૂલરૂપ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ચાયના આગમને જ નમુચીને પોતાના પૂર્વના અપમાનનું સ્મરણ થયું. શ્વાની પછડીને કેટલાય સમય પર્યન્ત દાટી પણ ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું આત્મસાક્ષાત (પ્રત્યક્ષ) હોય છે.
૧૩. જેના વડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણકર લબ્ધિ.
૧૪. જે લબ્ધિવડે ચૌદ પૂર્વરૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વધર લબ્ધિ.
૫. જે લબ્ધિવડે તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે તીર્થકર લબ્ધિ .
આ લબ્ધિના પ્રભાવે જીવને ત્રણ ભુવનમાં પૂજનિકપણું પ્રાપ્ત થાય છે. ઈન્દ્રાદિ દેવ ભક્તિથી સમવસરણાદિ ઋદ્ધિ વિકવે છે અને તેમાં બેસીને પ્રભુ શ્રી તીર્થકર દેવ ગ્લાનિ પામ્યા વિના સર્વ જેને ઉપકાર કરવાની બુદ્ધિએ ધર્મોપદેશ આપે છે. ચોત્રીશ અતિશો અને વાણીના પાંત્રીસ ગુણે પ્રાપ્ત થાય છે, સમવસરણ ન હોય તો પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય(અશોકવૃક્ષ આદિ)ની ઋદ્ધિ તો સર્વદા સાથે જ હોય છે. જઘન્યથી પણ ક્રોડ દેવે ભક્તિમાં રહે છે-આવી મહ પ્રભાવવાળી લબ્ધિ તે તીર્થકર લબ્ધિ કહેવાય. આ પદવીથી પરમ શ્રેષ્ઠ પદવી સંસારમાં બીજી કોઈ નથી. એ પદવી ચૌદ રાજમાં વર્તતા સર્વ દુઃખી જોને સુખી કરવાની પરમ શુભ ભાવના તથા સમ્યગ્દર્શનાદિ ગુણોથી પ્રાપ્ત થાય છે અને એ પદવીની પ્રાપ્તિમાં કારણભૂત તીર્થંકરનામકર્મ તે પાછલા ત્રીજા ભવમાં ઉત્તમ મનુષ્યપણામાં નિકાચિત સ્વરૂપે બાંધે છે.
૧૬. જે લબ્ધિથી ચાદવર્તીપણું મળે તે ચકલબ્ધિ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
રાખીએ અને પછી બહાર કાઢીએ તે પણ તે વાંકી ને વાંકી જ રહેવાની-એ નિયમાનુસાર નમુચીનું દ્વિષપૂર્ણ હૃદય ગુણગ્રાહી
આ લબ્ધિવંત ભવ્ય જીવોને ચક્ર આદિ ૧૪ રત્નની પ્રાપ્તિ, ૯ નિધિની પ્રાપ્તિ અને છ ખંડનું રાજ્ય પ્રાપ્ત થાય છે. (ચક્રવર્તીની ઋદ્ધિ વિમુર્તી શકે એવી વૈક્રિયશકિત પણ ચક્રવર્તી લબ્ધિ તુલ્ય લબ્ધિ કહેવાય એમ કેટલાક માને છે.)
૧૭. જે લબ્ધિથી બળદેવપણું પ્રાપ્ત થાય તે બળદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત છવ વાસુદેવના મોટા ભાઈ તરીકે ઉત્પન્ન થાય છે અને વાસુદેવનું રાજ્ય તેમજ બળદેવનું રાજ્ય (ભેળું) ત્રણ ખંડ જેટલું ગણાય છે. બળદેવનું જુદું રાજ્ય હેતું નથી. બળદેવનું બલ વાસુદેવથી અડધું હોય છે. જેમ રામ એ બળદેવ છે ને લક્ષ્મણ વાસુદેવ છે અથવા કૃષ્ણ વાસુદેવ છે અને બળભદ્ર બળવ છે.
૧૮. જેથી વાસુદેવપણું પ્રાપ્ત થાય તે વાસુદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્યજીવોને ચક્ર વગેરે સાત રત્ન હોય છે, અને રાજ્ય ત્રણ ખંડનું હોય છે. [ વાસુદેવ બળદેવના જેવી અદ્ધિ વિકુવાની જે શક્તિ તે વાસુદેવ લબ્ધિ અને બળદેવ લબ્ધિ કહેવાય, એમ પણ માનવામાં આવે છે ]
૧૯, આશ્રવ લબ્ધિ તે ક્ષીરાશવ, મધ્વાશ્રવ ને ઘતાશ્રવ એમ ત્રણ પ્રકારની છે. ઉપલક્ષણથી ઈસ્લાશવાદિ લબ્ધિ પણ જાણવી. જે મુનિનાં વચન દુધના જેવાં મીઠાં લાગે તે ક્ષીરાશ્રય લબ્ધિ કહેવાય. મધુ એટલે સાકર વિગેરે મધુર દ્રવ્યના જેવા મીઠાં લાગે તે મધ્વાશ્રય લબ્ધિ કહેવાય તેમજ ઘી સરખા મધુર હોય તે વૃતાશ્રવ લબ્ધિ કહેવાય. તથા ઉપલક્ષણથી શેલડીના રસ સરખા મધુર વયન હોય તે ઇક્વાશ્રય લબ્ધિ કહેવાય અને અમૃત જેવાં વચન
હોય તે અમૃતાશ્રવ લબ્ધ કહેવાય ઇત્યાદિ. આ લબ્ધિ શ્રી વજ- ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૧
ન બન્યું તે ન જ બન્યુ. એક ક્ષુલ્લક સાધુએ પેાતાને પરાસ્ત કર્યાં હતા તે વિચારણાએ તે હૃદયમાં દાહ અનુભવવા લાગ્યા. રવાનીને પણ હતી. અથવા જે મુનિના આહાર પણ દુગ્ધ વિગેરેતી જેવા મધુર બની શ્રવાદિ લબ્ધિ કહેવાય.
પાત્રમાં પડેલે તુચ્છ જાય તે પણ ક્ષીરા
૨૦. કાષ્ટમાં એટલે કેાઠામાં ( અનાજ ભરવાના મોટા કાઠારમાં ) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી અને તેવી સ્થિતિમાં કાયમ રહે છે તેમ જે મુનિના હૃદયમાં ઉતરેલ સુત્રાયે દી'કાળ પ`ત રિયર રહે છે. પશુ ભુલતા નથા તે કાબુદ્ધિ લબ્ધિ કહેવાય.
૨૧. જે લબ્ધિથી કાઇ પણ ગ્રંથનું પહેલું, વચલુ કે છેલ્લુ એક પદ સાંભળીને તેને અનુસરતાં સ` શ્રુતનું જ્ઞાન થઇ જાય તે પદાનુસારિણી લબ્ધિ કહેવાય. એમાં ગ્રંથની શરૂઆતનુ પદ સાંભળીને જેથી સપૂર્ણ ગ્રંથના બોધ થાય તે અનુત્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય. છેલ્લા પદને સાંભળીને સંપૂણું ગ્રંથને બોધ જેથી થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય અને જેથી મંચના વચલા કા′ પ ંતે સાંભળીને સંપૂર્ણ ગ્રંથને બોધ થાય તે ઉભયપદાનુસારિણી લબ્ધિ કહેવાય.
પદને સાંભળીને કહેવાય. આ
૨૨. જે લબ્ધિવર્ડ ખીજભૂત એવા એક જ અ ખીજું સ† શ્રુત થાય જાણે તે ખીન્નબુદ્ધિ લબ્ધિ પ્રકારની લબ્ધિ ગણુધર ભગવાને અવશ્ય હોય છે, કારણ કે શ્રી તીર્થંકર પ્રભુના મુખથી ‘સન્નદ્ થા વિનમેન્દ્ લા જુર્વેદ વા એ ત્રણ અ પદવડે એટલે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ વસ્તુ ઉત્પ થાય છે અને વસ્તુ વિનાશ પામે છે. તેમ વ્યાસ્તિકનયની અપે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩ન
શ્રી મુનિસુવ્રતસ્વામી સરિત્ર
વળી અહી હસ્તિનાપુરમાં પેાતાની કીતિ આકાશ પર્યન્ત પહોંચી હતી તેમાં આ આચાય પૂર્વની વાત પ્રગટ કરશે ક્ષાએ વસ્તુ સ્થિર પશુ રહે છે એ આપેક્ષિક ગભીરાક ત્રણ પદ્મવડે ગણધર મહારાજ દ્વાદશાંગીરૂપ ખાર અ'ગતી સૂત્રરચના કરે છે.
૨૩, જે લમ્બિવડે ક્રોધમાં આવેલા સુનિ અનેક ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પેાતાના શત્રુ વિગેરે પદાથેનેિ ખાળવામાં સમય એવું અતિ તીત્ર તેજ એટલે અગ્નિ જેવા ઉષ્ણ પુદ્ગલેા ફેંકવાની શકિતવાળા હાય છે તે તેોલેશ્યા લબ્ધિ.
૨૪. આહારક શરીર બનાવવાની જે શકિત તે આહારધ્ધિ કહેવાય. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુતિ એક હાથ પ્રમાણ શરીર બનાવી સક્ષ્મ શ્રુતશંકા ટાળવાને અર્થે અથવા શ્રી જિનેશ્વરની સમવસરણાદિ ઋદ્ધિ દેખવાને માટે વિચરતા તીર્થંકર પ્રભુ પાસે માકલી કા સમાપ્તિ થયે એ દેહનું વિસર્જન કરે છે.
૨૫. તેોલેસ્યાથી વિપરીત લબ્ધિ તે શીતલેશ્યા લબ્ધિ. આ લબ્ધિવડે મળતા જીવાદિ પદાર્થોં જળના છંટકાવની માફ્ક શાંત થઇ જાય છે.
૨૬. જે લબ્ધિવડે ભવ્ય જીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શકિતવાળું વૈક્રિય શરીર બનાવી શકે તે વૈક્રિયલબ્ધિ કહેવાય અને તે અનેક પ્રકારની છે એટલે તે (૧) અણુત્વ, (ર) મહત્ત્વ, (૩) લઘુત્વ, (૪) ગુરૂત્ત. (૫) પ્રાપ્ત, (૬) પ્રાકામ્ય, (૭) ઇશિત્વ (૮) વશિત્વ, (૯) અપ્રતિધાતિ, (૧૦) અન્તર્ધાન:વ અને ( ૧૧) ક્રમરૂપિવ વિગેરે ભેદેવડે અેક પ્રકારની છે, તે આ પ્રમાણે
(૧) જેથી અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય તે અણુત્વ વંક્રિય લબ્ધિ *હેવાય. આ લબ્ધિવડે બનાવેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
વિશકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૩
તે પિતાની સુવર્ણ સરખી કીતિ-પતાકામાં કલંક લાગશે માટે કઈ પણ હિસાબે આ મુનિવરોને આ સ્થળેથી દૂર કર્યો જ છૂટકે, એવે તેણે નિર્ણય કર્યો.
સૂક્ષ્મ શરીરથી કમળતી નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય છે અને ત્યાં રહી ચક્રવર્તીના ભાગ જેવા ભોગ ભોગવી શકે છે, તથા (૨) મેરુપર્વત એક લાખ યોજન ઊંચો છે ને ૧૦ હજાર ૯૦
જન જાડે છે તેનાથી પણ મહત એટલે કે હું શરીર બનાવવાની શકિત તે મહત્વ વૈક્રિય લબ્ધિ. તથા (૩) વાયુથી પણ લઘુ એટલે હલકું શરીર બનાવવાની શકિત તે લધુત્વ વૈક્રિય લબ્ધિ, તથા (૪) જે લબ્ધિના પ્રભાવથી વથી પણ અતિ ભારે શરીર બનાવે કે જેને ઇન્દ્રાદિ દેવ પણ પિતાના ઉત્કૃષ્ટ બળથી ઉપાડી શકે નહિ એવું ગુરૂ એટલે ભારે શરીર બનાવવાની શકિત તે ગુરવ વિક્રિય લખન કહેવાય તથા (૫) જેના પ્રભાવે ભૂમિ ઉપર રહીને પણ હાથ એટલો બધે લંબાવે કે જેથી મેરપર્વતના શિખરના અગ્રભાગને પ્રાપ્ત થાય એટલે સ્પર્શે તે પ્રાપ્તિવ વૈક્રિય લબ્ધિ કહેવાય. તથા (3) જેના પ્રભાવે જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરી ચાલવાની શકિત તેમ જ પાણીમાં જેમ ડૂબીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબીને ઉપર તરી આવે તે પ્રાકામ્ય લબ્ધિ કહેવાય. તથા () તીર્થકરની અને ઇન્દ્રની (ઉપલક્ષણથી ચક્રવર્યાદિકની) ઋદ્ધિ વિકર્વિવાની-રચવાની જે શક્તિ તે ઈશીત લધિ કહેવાય, તથા (૮) સર્વ જીવોને વશ કરવાની જે લબ્ધિ તે વશીવ લબ્ધ કહેવાય, તથા (૯) જેમ ખુલ્લા માર્ગમાં અખલિત ગમન થાય છે તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં પણ અખલિત ગમન કરવાની જે શકિત તે આવતી ધારિત વૈક્રિપલબ્ધ કહેવાય, તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પરંતુ તેમને દૂર કરવાને ઉપાય સુગમ નહોતે, કારણ કે ચકવતી પોતે જૈનધર્માનુયાયી હતા, સુવ્રતાચાર્ય જૈન ધર્મના (1) અદશ્ય જોઈ શકાય નહીં તેવા) થઈ જવાની શકિત તે અન્નધન વૈક્રિયલવિ કહેવાય અને (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂ૫ બનાવવાની શકિત તે કામરૂપિત્વ વૈક્રિય લબ્ધિ કહેવાય.
૨૭. જે લબ્ધિના પ્રભાવે અનેક વસ્તુ આપવા છતાં પણ ખૂટે નહિ તે અક્ષીણ લબ્ધિ બે પ્રકારની છેઃ (૧) અક્ષીણ મહાનસ લબ્ધિ અને (૨) અક્ષીણ મહાલય લબ્ધિ, તેમાં (૧) જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અલ્પ આહાર વિગેરે હોય તે પણ તે આહાર વિગેરે ઘણા જણને આપવા છતાં ખૂટે નહિ તે અક્ષણ, મહાનસી લબ્ધિ કહેવાય. જેમ શ્રી ગૌતમસ્વામીએ અલ્પ ફીરથી પણ પિતે અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને પાછા વળતા નીચે રહેલા ૧૫૦૦ તાપસને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. અને (૨) પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવો, તિર્યા અને મનુષ્ય પિતપિતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એકબીજાને બાધા (સંકડાશ) ન ઉપજે તે અક્ષીણ મહાલય લબ્ધિ કહેવાય. જેમ તીર્થકર પ્રભુના સમવસરણમાં પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવાદિકનો સમાવેશ થાય છે તે તીર્થંકર પરમાત્માના પ્રભાવથી જ બને છે.
૨૮. જે શકિતવડે ચક્રવર્તીનું સૈન્ય પણ ચૂર્ણ કરી શકે તે પુલાક લબ્ધિ
આ પ્રમાણે અઠ્ઠાવીશ લબ્ધિરૂ૫ મહર્તિઓ ઉપરાન્ત બીજી પણ મહાન ઋદ્ધિઓ છે, તે આ પ્રમાણે
શ્રુતજ્ઞાનાવરણના અને વીર્યન્તરાય કર્મના ઉત્કૃષ્ટ ક્ષપશShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
વિષ્ણકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૫ સમર્થ આચાર્ય હતા, રાજવીના પિતા તેમજ વડીલ બંધુએ તેમની પાસે જ દીક્ષા લીધી હતી અને જનસમૂહ પણ જૈન
મથી જેઓને અસાધારણ મહાબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓ દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ન ભણ્યા હોય તે પણ જે જે ભાવાર્થો ચૌદપૂર્વધર જ્ઞાનીઓ નિરૂપણ કરે છે તે વિચારમાં ન ઉતરી શકે એવા) દુર્ગમ ભાવાર્થો જાણવામાં જે મુનિઓ અતિ નિપુણ હેય છે તે પ્રાજ્ઞમણ કહેવાય છે. આ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ છે.
વળી કેટલાક મુનિ મહાત્માઓ દશ પૂર્વ ભણીને રોહિણી, પ્રાપ્તિ આદિ મેરી વિધાઓ વિગેરેથી તેમજ અંગુષ્ટપ્રસેનિકા વિગેરે નાની વિધાઓથી પ્રાપ્ત થયેલ ઘણી ઋદ્ધિઓને આધીન ન થયા છતાં કેવળ વિધાગને ધારણ કરવાથી વિધાપાઠથી સિદ્ધ શક્તિ માત્રને ધારણ કરવાથી) તે મુનિઓ વિધાધરામણ કહેવાય છે. એ વિધાઓ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ જ છે. એ તથા જ્ઞાનાવરણના અને વર્યાન્તરાય કર્મના અસાધારણ ક્ષપશમવડે વસ્તુઓ ઉદ્ધરીને અન્તર્ષદૂ માત્રમાં સર્વ કૃતસમુદ્રનું અવગાહન કરવાની એટલે વિચારવાની ચિંતવવાની જે શકિત તે મનેલ બ્ધ કહેવાય.
તથા સર્વ શ્રુતજ્ઞાનની વરતુઓને અનહૂર્ત માત્રમાં ઉચ્ચારવાની બેલવાની) જે શક્તિ તે વચનલબ્ધિ. આ લબ્ધિથી અન્તર્મુહૂર્ત માત્રમાં ચૌદપૂર્વનું પરાવર્તન (આવૃત્તિ) થાય છે, અથવા પદ, વાકય અને અલંકાર યુકત વચનને મોટા વરે ઉચ્ચાસ્વા છતાં પણ વાણીની ધારા અખલિત ચાલે, વચમાં એક પણ અક્ષરા દ તૂટે નહિં, તેમજ કંઠ પણ જેવો પ્રારંભમાં હેાય તેવી જ શકિતવાળો પર્યન્ત સુધી રહે એવી ઉચ્ચારશકિત અને કંશકિત તે વયનલબિ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ધર્માનુયાયી હોવાથી કેઈપણ પ્રકારનું અવિચારી પગલું ભરવાનું એકાએક શક્ય ન હતું. એક તરફથી વૈરનો બદલે
તથા કાયા સંબંધી વીર્યાન્તરાયના અસાધારણ પશમથી કઈક દિવસ સુધી કાઉસ્સગ્ન ધ્યાને નિશ્ચલ ઊભા રહે અથવા બેઠા રહે તે પણ પરિક, મ ન લાગે એવી અપૂર્વ કાયશકિત તે કાયલબ્ધિ કહેવાય.
અહીં દષ્ટાંત એ સમજવું કે-ભરત ચક્રવતીના ભાઈ શ્રી બાહુબલી મુનિ એક વર્ષ સુધી કાઉસગ ધ્યાને વનમાં નિશ્ચલ ઊભા રહ્યા હતા, શરીરે વેલડીઓ વીંટાઈ ગઈ હતી અને એ વેલડીઓમાં પક્ષીઓએ માળા પણ બાંધ્યા હતા છતાં શ્રી બાહુબલિ મુનિને એ ધ્યાનમાં પરિશ્રમ-થાક ન લાગે એવી જે અપૂર્વ કાર્યશકિત તે કાયલબ્ધિ અથવા કાયયોગલબ્ધિ કહેવાય.
ભવ્ય સ્ત્રીઓને ૧૮ લબ્ધિઓ હેય ઉપર કહેલી અઠ્ઠાવીશે લબ્ધિઓ ભવ્ય પુરુષોને હોય છે, અને ભવ્ય સ્ત્રીઓને (૧) અરિહંતબ્ધિ (૨) ચક્રવર્તીલધિ (૩) વાસુદેવલબ્ધિ (૪) બળદેવલબ્ધિ (૫) સંમિશ્રોતલબ્ધિ (૬) ચારણલબ્ધિ (૭) પૂર્વધરલબ્ધિ (૮) ગણધરલબ્ધિ (૯) પુલાલબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ એ ૧૦ લબ્ધિ ન હોય, તેથી બાકીની ૧૮ લબ્ધિઓ હોય છે. અનન્ત કાળે કોઈ કોઈ વખત અછે. રારૂપે સ્ત્રી જે કે તીર્થકર થાય છે પરંતુ તે આશ્ચર્યમાં ગણવાથી સ્ત્રીને તીર્થ કરલબ્ધિ ન હેય એમ કહ્યું છે. શેષ ૯ લબ્ધિઓ તે આશ્ચર્ય તરીકે પણ હેતી નથી.
અભવ્ય પુરુષોને ૧૫ લબ્ધિ ને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૭
લેવાની વૃત્તિ અંદરથી ઉછાળા મારી રહી હતી અને બીજી બાજુ સુવ્રતાચાર્યને હેરાન કરવાનું કે તિરસ્કાર કરવાનું કાર્ય સુગમ નહતું. આ સ્થિતિમાંથી માર્ગ કાઢવા તેણે પિતાની બુદ્ધિને ચકાસી અને તેને પરિણામે પિતાના થાપણ તરીકે મૂકેલ “વરદાનનો ઉપયોગ આ સમયે કરવાનું સૂઝયું. ઉચિત અવસર જોઈ નમુચીએ મહાપદ્મ ચકવરીને વિજ્ઞપ્તિ કરી કે “ હે રાજન ! પૂર્વે આપે મને “વર” માગવા કહ્યું હતું પરંતુ “ અવસરે માગીશ” એમ જણવીને મેં તે આપની પાસે અદ્યાપિ પર્યન્ત થાપણ તરીકે રહેવા દીધા છે. આપ મને અત્યારે તે વરદાન આપે.” મહા
ત્મા લોકો કદી વચનભંગ કરતા નથી એટલે મહાપદ્મ ચકવર્તી એ વરદાન માગવા કહ્યું ત્યારે નમુચીએ જણાવ્યું કે-“હે રાજન ! મારે એક યજ્ઞ કરવો છે. તે યજ્ઞ પર થાય ત્યાં સુધી મને આપનું રાજ્ય આપ.” ચકવર્તીએ તે કબૂલ રાખ્યું એટલે કપટી નમુચીએ યજ્ઞારંભ કર્યો. તેને કલ્યાણભિષેક
અભવ્ય પુરુષોને ઉપર કહેલી ૧૦ લબ્ધિઓ કે જે ભવ્ય સ્ત્રીઓને નથી હોતી તે ઉપરાન્ત કેવલીલબ્ધિ, ઋજુમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ એ ત્રણ લબ્ધિઓ પણ હેય નહિ તેથી તેમને (અભઠ્ય પુરુષોને) ૧૩ લબ્ધિઓ સિવાયની બાકીની ૧૫ લબ્ધિઓ હોય છે અને એ ૧૩ ઉપરાંત આશ્રવલબ્ધિ (મધ્વાદિ આશ્રવલબ્ધિ) સહિત ૧૪ લબ્ધિ અભવ્ય સ્ત્રીઓને હેય નહિ તેથી એ સિવાયની ૧૪ લબ્ધિઓ અભવ્ય
રીઓને હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમયે સર્વ ધર્મના ગુરુઓ આવ્યા પણ હિંસક યજ્ઞમાં ભાગ લેવો અનુચિત ધારી સુત્રતાચાર્ય ન આવ્યા. નમુચીને જોઈતું બહાનું મળી ગયું. તેણે સુવતાચાર્ય પાસે જઈ આક્રોશ પૂર્વક કહ્યું કે-“તમે અત્યારે મારા રાજ્યાશ્રયમાં છે. સર્વ ધર્મના ગુરુઓની માફક તમારે પણ મારા યજ્ઞમાં ભાગ લે જોઈએ છતાં અભિમાનના ઘમંડથી તમે આવ્યા નથી તે આ રાજ્યવિરુદ્ધનું તમારું કાર્ય હું કદાપિ સહન કરી શકીશ નહીં, તમારું પાખંડ ચાલશે નહિ. તમારી આવી ઉચ્છખલતા મારી પાસે નહીં નભી શકે. જો તમારે રાજ્યવિરુદ્ધ વર્તવું હોય તે અહીંથી આવતી કાલે જ ચાલ્યા જશે, અગર જે તમારામાંથી કઈ પણ મારા આદેશને અનાદર કરી અત્રે રહેશે તે તેઓ વધને પાત્ર થશે.” સુત્રતાચાર્યે સમય ઓળખી શાંતિપૂર્વક નમુચીને કહ્યું કે-“યજ્ઞમાં ભાગ લેવાને અમારે આચાર નથી. અમે જૈન મુનિઓ સાવદ્ય વેગથી રહિત છીએ. અમારે રાજ્યવિરુદ્ધ કરવાનું કશું પણ પ્રયોજન નથી. નિષ્પરિગ્રહી અમારે ધર્મકાર્ય જ કર્તવ્ય છે.” પણ નમુચીને ખુલાસાની જરૂર જ ન હતી. તેને તે કઈ પણ પ્રકારે મુનિવરેને હેરાન જ કરવા હતા. સુત્રતાચાર્યનું કથન સાંભળી પુનઃ તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-“ આચાર્ય ! વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. તમારો હેતુ હું બરાબર સમજુ છું તો લોકોને ભેળવી તેની શ્રદ્ધાનો દુરુપયેગ કરી રહ્યા છે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપું છું કે જે સાત દિવસની અંદર મારા રાજ્યની હદ છેડી ચાલ્યા નહિ જાએ તે તમને સર્વને ચારની માફક પકડી કારાગૃહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૯
નાખીશ.” આ પ્રમાણે કહી રોષથી ધમધમતે નમુચી સ્વસ્થાને ચાલ્યો ગયો.
નમુચીના આવા પ્રકારના વર્તનથી અને આદેશથી સુવ્રતાચાર્ય પણ વિચારમાં પડી ગયા. શું કરવું? એ સંબંધે સર્વ મુનિરાજે વિચાર કરવા એકત્ર થયા. નગરમાં પણ હાહાકાર વ્યાપી ગયે, પરતુ નમુચીને રાજવી તરીકે અમલ ચાલતો હેવાથી કે પણ તેને કશું કહેવાને શક્તિમાન ન હતા. સુત્રતાચાર્ય અને તેના પરિવારને માથે પણ મહાઆફતરૂપી તલવાર તળાઈ રહી, કારણ કે એક તે ચાતુર્માસને સમય હતું અને તેમાં પણ છ ખંડ પર પથરાયેલી રાજસીમાને સાત દિવસમાં ત્યાગ કઈ રીતે થઈ શકે? દીર્ઘ સમય પર્યન્ત વિચાર કરવા છતાં પણ કેઈ ઉપાય ન સૂઝયો. સર્વ કોઈ ગ્લાનિમાં ગરકાવ હતા તેવામાં એક શિવે કહ્યું કે “વિષ્ણુકુમાર આપણા આ સંકટનો પરિહાર કરશે. તેમણે છ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ તપી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ હાલમાં મેરુપર્વત પર છે. ત્યાં સુધી ઊડીને જવાની મારામાં શક્તિ છે, પરંતુ પાછા આવવાને હું સમર્થ નથી. તેઓ આવીને આપણને કેઈ પણ માર્ગ બતાવશે. તેમની હાજરી સિવાય અત્યારે આપણે મુક્તિને કઈ માર્ગ નથી.” આ સાંભળી સુવ્રતાચાયે જણાવ્યું કે-“હે મુનિ ! તમો ત્યાં જાઓ. પાછા વળતા વિષ્ણુકુમાર તમને તેમની સાથે તેડી લાવશે.” આજ્ઞા મળતાં જ ગરુડની માફક આકાશમાર્ગે ગતિ કરતાં તે મુનિ વિષ્ણુકુમાર સમીપે ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. ક્ષણમાત્રમાં વિષ્ણુકુમાર તે મુનિને સાથે લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર હસ્તિનાપુર આવી પહોંચ્યા અને પિતાના ગુરુ સુત્રતાચાર્યને વંદના કરી. બાદ સાધુઓના પરિવાર સાથે રાજસભામાં નમુચી પાસે ગયા. વિષ્ણકુમારદિને આવતાં જોઈ નમુચી સિવાયના સર્વ રાજ્યાધિકારીઓ ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યો. બાદ નમુચીને ઉદ્દેશીને વિષ્ણુકુમારે સૌમ્ય વાણથી કહ્યું-“ચાતુર્માસ હોવાથી આ સાધુઓને તેટલે સમય વ્યતીત થાય ત્યાં સુધી સ્થિરવાસ કરવા ઘે, કારણ કે વર્ષાઋતુમાં પૃથ્વી જંતુએથી વ્યાપ્ત હોવાથી સાધુઓને વિહાર કરે ઉચિત નથી. હે બુદ્ધિમાન ! આ ભિક્ષુકે ભિક્ષાવૃત્તિ કરી ધર્મકાર્યમાં ઉદ્યમ કરે છે તેમાં તમને શી હાનિ છે?” પરંતુ નમુ. ચીને સમજવાની જરૂર જ ક્યાં હતી? તેણે વિષ્ણુકુમારને કહ્યું કે- “હું આ મુનિઓને નગરમાં રહેવા દઈશ નહિ.” વિષ્ણુકુમારે પુનઃ શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું-“જે તમારી ઈચ્છા હોય તે મુનિઓ નગરમાં ન રહે. નગરની બહાર ઉદ્યાનમાં રહેવાની રજા આપે.” જેમ જેમ સમય જતે ગયો તેમ તેમ નમુચીને કેધ–સાગર માજા મૂકતો ગયે. સારા માર કે કવ્યાકર્તવ્યને તેને લેશ માત્ર વિચાર ન હતો. વિચાર કરવાને અવકાશ પણ નહોતે. અતિશય ક્રોધમાં આવી જઈ તેણે વિષગુકુમારને છેવટનું વચન સંભળાવી દીધું કે-“તમે હવે વિશેષ વાર્તાલાપ ન કરે. આ મુનિવરેની મારા રાજ્યમાં હાજરી હું કદાપિ સહન કરી શકીશ નહીં. જે તેઓને જીવવું હોય તો મારા રાજ્યનો ત્યાગ કરી ચાલ્યા જાય, અન્યથા હું સવને ઘાત કરાવીશ.
મને તેમની ગંધ પણ પ્રિય નથી.” નમુચીના અંતિમ ઉદગારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનુ વિરાટ સ્વરૂપ
૧૪૩
""
સાંભળી વિષ્ણુકુમારનો શાંત સ્વભવ પણ તમ અની ગયે।. ભારેલા અગ્નિની માફક તેમનું ક્ષાત્રતેજ વદનકમલ પર તરવરી રહ્યું. તેમણે હવે પેતાનો પ્રભાવ દર્શાવવાનો નિશ્ચય કર્યાં. અત્યારસુધી પ્રાપ્ત થયેલ લબ્ધિઆનો ઉચિત કાળે ઉપયાગ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું અને તે પણ ચતુર્વિધ સંઘના પ્રાણસમાં શ્રમણુસંઘના રક્ષણાર્થે'. નમુચીના છેલ્લા વચને ધીરજપૂર્વક સાંભળી લીધા ખાદ છેવટની માગણી તરીકે નમુચી પ્રત્યે તેમણે કહ્યુ` કે- “ હે રાજન્! મને રહેવા માટે ત્રણ પગલાં જેટલી તેા જમીન આપ.” નમુચીએ આ સાંભળી વિચાયુ" કેત્રણ ડગલા જેટલી ભૂમિમાં કાણુ રહેવાનું છે ? આવા પ્રકારની માગણી કરવામાં ભલે વિષ્ણુકુમારની મશ્કરી થાઓ. બાદ તેણે વિષ્ણુકુમારને કહ્યું – ભલે, ત્રણ ડગલાં જેટલી જમીન આપુ છું પરન્તુ તે જમીનની બહાર જે કોઇ મુનિ રહેશે તેનો હુ તરત જ શિરચ્છેદ કર‘શ.' તથાસ્તુ કહીને વિષ્ણુકુમારે પેાતાની વૈકિય લબ્ધિનો ઉપયાગ કર્યાં. જોતજોતામાં તેમનુ શરીર વૃદ્ધિ - ગત થવા લાગ્યું. વિષ્ણુકુમારે પેાતાના દેહને મેરુપર્યંત પ્રમાણુ વિસ્તૃત કયુ' અર્થાત એક લાખ ચેાજન પ્રમાણુ કર્યું. વિરાટ સ્વરૂપ પાસે માનવી લઘુમાં લઘુ કીટ જેવા જણાવા લાગ્યા. નમુચીને સિ હાસનથી નીચે પાડી, પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના કિનારે એ પગલાં મૂકી તેએ સ્થિર ઊભા રહ્યા. મદ ત્રીજો પગ નમુચીના શરીર પર મકી તેને જમીનમાં દખાવી દીધે. વાયુવેગે આ સમાચાર અંતઃપુરમાં રહેલા મહાપદ્મ ચકવર્તીને પહેાંન્યા, સબ્રમપૂર્ણાંક તત્કાળ તેઓ ત્યાં આવ્યા અને પેાતાના વડીલ બધુ મહર્ષિ વિષ્ણુકુમારને નમી નમ્ર વાણીથી કહેવા લાગ્યા કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
મારા
“ હે પૂજ્ય ! આ અધમ મંત્રી નમુચીતું કપટ જાણવામાં આવ્યું નહિ. આપ કૃપા કરો. ખરી રીતે આ દ્વેષ મારે। જ છે, કારણ કે મે' પ્રમાદ સેન્યા. આ મારા સેવક છે અને સેવકના દોષથી સ્વામી દુઃખી થાય છે; માટે મારા આ અપરાધ ક્ષમા કર. હું પણ આપનો સેવક છુ... અને આપ મારા સ્વામી છે એટલે મારા પર કૃપા લાવી ત્રણ લેાકની પ્રજાને સંશય ઉપજાવનારું આપનું આ વિરાટ સ્વરૂપ આપ સક્ષેપે.” આ પ્રમાણે અત્યંત આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરવાથી કરુણાનિધાન વિષ્ણુકુમારે પેાતાનો દેહ સંક્ષેપી લીધા. મહાપદ્મ ચક્રવર્તીએ અધમ નસુચીને દેશવટો આપ્યા અને પોતે સવ મુનિ રાજોને અત્યંત ખમાવ્યા. વિષ્ણુકુમાર આ પ્રમાણે આવી પડેલ સંકટનું સ’હરણ કરી, ગુરુની આજ્ઞા લઈ પુનઃ પેાતાના તપશ્ચર્યા તથા ધ્યાનના કાર્યમાં રક્ત રહેવા માટે મેરુપર્યંત પર ગયા અને ક્ષપકશ્રેણી માંડી ઘાતીકમના નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુ પૂર્ણ થયે મેાક્ષલક્ષ્મીના ભાક્તા થયા.
આ છેલ્લા પ્રસંગ પછી મહાપદ્મ ચક્રવતીએ સ`સાર પરથી ઉદ્વેગ પામી લણી લીધેલા ક્ષેત્રના પંખીએ જેમ ત્યાગ કરે તેમ છ ખંડ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને સદ્ગુરુ સમીપે સંયમ સ્વીકાયું. સિંહવૃત્તિ સદેશ સયમનું દશ હજાર વર્ષ પર્યન્ત સમ્યક્ પ્રકારે પાલન કરી, ઘાતીકમના ક્ષય કરી, પ્રાંતે શિવલક્ષ્મી પ્રાપ્ત કરી. તેમનું આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું તે પૈકી કુમારવયમાં પાંચસા વર્ષે, માંડલિકપણામાં પણ પાંચસા વ, દિવિજયમાં ત્રણુસા વ, ચકવી પણામાં અઢાર હજાર ને સાતસેા વર્ષ તેમજ વ્રતમાં દશ હજાર વર્ષ વ્યતીત કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણ તીર્થોદ્ધાર સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૬ હું
યશસ્વી બીજી આવૃતિ સિદ્ધિ દા ય ક મંત્ર સંગ્રહ
[ સચિત્ર ]
સંગ્રાહક મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યરત્ન
પ્રકાશક પ્રાચીન સાહિત્ય સાધક કાર્યાલય
ટેબીનાકા–થાણું કિંમત રૂા. ૨-૮-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
: प्रथभावृत्ति :
वि. सं. १८७८ वी. सं. ૨૪૮
अथातः प्रहसर्वाणि पार्श्वपादाब्जसेवितम् । दासानां दुःखदर्ता च सर्वाभीष्टफलप्रदम् ॥ धर्मकामार्थमोक्षान्ताः मनोवांछितदायकः । रविभौमशनिराहुः, महाकष्टं तु धातकम ॥
આનદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર.
ખીજી આવૃત્તિ वि. सं. २००७ वी. सं.
२४७७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિક વક્તવ્ય
મત્ર એટલે અમુક પ્રકારના અક્ષરાની સકલના. જે પ્રમાણે
ઉદ્ભવે છે તેવી રીતે
આકર્ષણુશીલ વિદ્યુતના સ ંચાગથી તણખા ભિન્ન ભત્ર સ્વભાવવાળા અક્ષરે ની
( સ્વાની ) સુવ્યવસ્થિત શકિતના પ્રાદુર્ભાવ થાય છે.
(
(
)
ગૂંચણી કરવાથી અપૂર્વ પ્રકારની દવ્ય નવા પ્રકારના અક્ષરાની શાસ્ત્રીય સ ંકલના તેનું નામ જ મંત્ર,
મંત્રા અનેક પ્રકારના હોય છે, કેટલાક મન્ત્ર આધ્યાત્મિક માટે, યોગની સાધના માટે, ટલાક રોગની શાંતિ માટે, કેટલાક દ્રવ્યપ્રાપ્તિ માટે, તેમજ કેટલાક શત્રુસમૂહના વિનાશ માટે, તેમજ કેટલાક સાંસારિક અનેક પ્રકારની ઉપાધીઓના નિવારક અને અક્ષય લાભદાતા હોય છે.
આપણા જૈન સમાજમાં તેમજ વિશ્વભરમાં બે પ્રકારના મનુષ્યા દષ્ટિગોચર થાય છે. એક ધનવાન અને બીજા મધ્યમ સ્થિતિના દુ:ખી, તેમાં ધનવાના અનેક પ્રકારની ચિંતા, વ્યાધિ અને આંતરિક વ્યથાથી દુ:ખ અને ચિંતાગ્રસ્ત હોય છે કે તેમાં તેને અનેક વખત એવું થાય છે કે “ આ ચિ'તા કરતા ચિતા ભલી.” કે (ર જ્યારે બીજી બાજુએ મધ્યમ સ્થિતિના કુટુ ંબીઓમાં ભરણુપાષણ યે કાંધાં મારવા પડે છે, જેમાં તેમને સખત મહેનત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
ગદ્ધાવૈતરું કરવા છતાં પણ ખાવાને પૂરતું અન્ન, વહાલા બાળુડાઓના પષણાર્થે વ્રત, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો તેમજ પહેરવાને પૂરતાં વસ્ત્રો પણ મળતા નથી.
જો કે આ સર્વેમાં પૂર્વ સંચિત પૂણ અને કર્મબળ પ્રાધાન્ય સ્થાને ગણાય. પણ તેમાં માર્ગદર્શક મંત્ર અને સ્તોત્ર જાપ અતિવ ઉપયોગી થઈ પડે છે અને શૂળીનું વિઘન સેયથી દૂર થાય છે. મંત્રજાપના આલંબને પ્રસન્ન થએલ અધિષ્ઠાયક દેવ અથવા યક્ષરાજે ધારેલ મોકામના સિદ્ધ કરવામાં મદદગાર બને છે. તે વસ્તુ નિર્વિવાદ સિહ અને અનુભવિત છે, પણ આ બધું કયારે બને?
જ્યારે આરાધક ભાગ્યાત્મા મન, વચન, કાયા અને સ્થાનશુદ્ધિથી વિધિવિધાન પ્રમાણે મંત્રનું આરાધન કરે ત્યારે.
નમસ્કાર મહામંત્ર જાપ કરનારા હજારો ભાગ્યાત્માઓએ, મંત્રજપને અનુપમ લાભ પ્રાપ્ત કર્યો છે. જેમાં તેમને પોતપોતાના કર્માનુસાર ઉચ્ચ કોટીના કુળની પ્રાપ્તિ થએલ છે, જેના સેંકડો દષ્ટાંત દાર્શનિક પુરાવા તરીકે નજરે તરવરે છે. જૈનાચાર્યો તેમના નિત્ય વ્યાખ્યાન સમયે આવા ચરિત્ર પિતાની વૈરાગ્યવાસિત શૈલીમાં સંભળાવી પરનું કલ્યાણ કરવા, તરવા અને તારવામાં શકિતશીલ બનતા હોય છે.
મંત્ર આરાધકનું ભાગ્ય જે પ્રતિકૂળ હેાય તે મંત્ર પિતાને પ્રભાવ દર્શાવી શકતા નથી. કારણ સૈ કરતા કમસતા બળવાન છે. એટલા માટે જ્ઞાનીઓનો પ્રતિબોધ છે કે મહાનુભાવ! હસતાં બાંધ્યા કમ, રેવંત નવ છૂટે પ્રાણિયાજી!
એટલા માટે જ જ્ઞાની અને સમક્તિધારી જેને “એવા નિકાચિત કર્મબંધનેડથી અવશ્ય દૂર રહેવું જોઈએ કે જે ભવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
તરોમાં ભોગવ્યા વગર છૂટકો જ થતો નથી. અને તે પણ એવા કપરા સમયમાં ભોગવવાનો વેગ આવે છે કે જેમ દુકાળમાં અધિક માસ.
હંમેશા મંત્રજાપ અને મંત્રગર્ભિત સ્તોત્રનું આરાધન ફળીભૂત થતું હોય છે. વહેલા કે મેડા તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
પ્રાચીન સત્રોમાં પણ કહ્યું છે કેनिर्वीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ।।
અર્થ –વિશ્વમાં જેટલા અક્ષરે છે તે સર્વ શક્તિવાળા છે. જેટલી વનસ્પતીઓ છે તે પણ સામર્થ્યશાળી છે. પૃથ્વી પણ ધન વિનાની નથી કારણે તેના પેટાળમાં રત્વખાણે છે પરંતુ તેને લાભ અને માહિતિ મળવી દુર્લભ છે.
પૂર્વ વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાં અનેક જ્ઞાની એવા મંત્રવિધાને હતા કે જેના યોગે જૈનાચાર્યો અણીના પ્રસંગે શાસનની રક્ષા કરતા.
આ કાળે પણ ભારતમાં મંત્ર-આરાધનનું માહામ્ય પૂરતું છે.
બાળ સાહિત્યમાં પણ અજબ ગજબ ચમત્કારી કથાઓનું અગ્રસ્થાન હોય છે. તેની માફક દરેક ધર્મના ગ્રંથમાં મહાન પુરૂષોના ચરિગો ચમત્કારિક ઘટનાથી ગુંથી થએલ સાંભળવા મળે છે, જેના આધારે એ સિધ્ધ થાય છે કે-વિધામંગનો પ્રભાવ અજોડ ફળદાતા છે.
વિસમી સદીના સાનિક તેમજ વિનેની શ્રદ્ધાપૂર્વક માન્યતા છે કે મંત્રવિદ્યા અને જાપમાં સિદ્ધિ રહેલ છે અને તેના પેગે ભાયાત્રા કલ્યાણ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
જેન મંત્ર અને તંત્રવિદ્યાના ગ્રંથે ન સંપ્રદાયની માફક બૌદ્ધ અને સનાતન ધર્મમાં વિદ્યમાન છે. સનાતનધર્મ ગ્રંથને મહાભારત અને રામાયણુ યુદ્ધ કાળે પણ મંત્રગર્ભિત શાસ્ત્રો અને બાણને ઉપયોગ, સ્તંભન અને ભારણુમ થએલ આપણે જાણીએ છીએ તે એકંદરે સંસ્કારી ભારતમાં ભાગ્યાત્માના ભાગ્ય–વિધાનના સજનમાં મંત્રજાપ, પરાપૂર્વથી ઉપયોગી મનાય છે ને તે ફળદાતા બન્યા છે, તે શ્રદ્ધાળુ ભાગ્યાત્માઓએ જરૂરના પ્રસંગે શુદ્ધિપૂર્વક એકચિત્તે તેને ઉપયોગ કરતા ઉચ્ચ કોટીને ફળોની પ્રાપ્તિ કરવી એવું ગ્રંથકારનું ભારપૂર્વકનું માર્ગદર્શન છે.
તે જ પ્રમાણે ભક્તરાજ નરસિંહ મહેતા. તેમના ભાવભરત ભજનથી સ્વચ્છ આકાશ વાદળો ઘેરાયા અને વર્ષાદ વરસ્યો હતો ને મહેતાની ટેક રહી હતી.
સ્વરે પ્રજરીઓ છે અને અમુક પ્રકારના આકારે ઉત્પન્ન કરે છે, દરેક સ્વર અદશ્ય સૃષ્ટિમાં આકાર નિર્માવે છે અને ઘણા સ્વરને સંયોગ વિવિધ આકારે ઉપજાવે છે. રાગ-રાગિણુઓના સંબંધમાં પણ આપણે જાણીએ છીએ કે તે સર્વને વિવિધ આકારે હેય છે. મેઘ રાગનો આકાર હાથી પર બેઠેલ ભવ્ય આકૃતિ જે હોય છે. વસન્ત રાગને આકાર પુષ્પથી શણગારેલ યુવાન જેવું હોય છે. આ ઉપરથી આપણને માલુમ પડે છે કે રાગ-રાગિણી બરાબર ગાવામાં આવે તો હવામાં અથવા ઇથરમાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને તે ધ્રુજારીને લીધે રાગને લક્ષણવાળ આકાર ઉત્પન્ન થાય છે. આપણે લોકોકિત જાણીએ છીએ કે મોગલમ્રાફ્ટ અકબરની રાજસભામાં ગવે તાનસેન દીપક રાગ ગાતે ત્યારે આપોઆપ દીવાઓ થw જતા. આ પણ તાલબદ્ધ સ્વરશક્તિનું જ પરિણામ સમજવું. સ્વરશકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
અદ્દભુત સામર્થ્યને સિદ્ધ કરતાં અનેક પ્રોગે યુરોપીય વિદ્યાએ કર્યા છે અને સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપી રહ્યું છે.
ભિન્ન ભિન્ન પ્રકારના દેવેની આરાધના માટે જુદા જુદા મંત્રે હોય છે. વરુણની મદદ માટે જુદે મંત્ર બેલાય છે અને બૃહસ્પતિની સહાય માટે પણ જુદે મંત્ર બોલાય છે. જ્યારે મં ચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે તપાસીએ. જે દેવેનું તમે આરાધના કરવા માગતા હે તે દેવ સંબધી મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવનો આકાર બંધાય છે અને તે દેવની પવિત્ર અને શુભ શક્તિઓ તમારી તરફ આકર્ષવાનું તે કેન્દ્ર–મધ્યબિંદુ બને છે. તે આકારમાં આવીને દેવ બેસે છે અને ભક્તની મનેકામના પૂર્ણ કરે છે.
પ્રાણીમાત્રને ચમત્કાર પસંદ છે, સિદ્ધિ જોઈએ છીએ પરંતુ તે માટે પ્રયાસ સંપૂર્ણ અને શ્રદ્ધાવાળો હોતો નથી. આ પ્રમાણે પ્રયત્ન નિષ્ફળ જાય છે ત્યારે કહે છે કે–મત્ર, તંત્ર વિગેરે કાલ્પનિક છે પરંતુ મંત્ર, તંત્ર કે યંત્રે જે ખોટા હેત તો ભૂતકાલીન શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી ધર્મવસરિ વિગેરે વિગેરે આ વિષય પર દુર્લોલ જ કરત; પરન્તુ એટલું ખ્યાલમાં રાખવું જરૂરનું છે કે મંત્રશક્તિને દુરુપયોગ ન કરવો. અંશમાત્ર દુરુપયોગ કરવા માટે શ્રી સ્થૂલભદ્ર જેવા પણ શિક્ષાપાત્ર બન્યા હતા. મંત્રજાપમાં લૌકિક લાભ કરતાં કર્મ નિર્જરોને હેતુ સવિશેષ રાખ. દેવી અધિછિત હોય તે વિઘા કહેવાય અને જે દેવ અધિરિત હોય તે મંત્ર કહેવાય.
મંત્રજપ કરનારે દાહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવું અને જેમ બને તેમ સંયમપૂર્વક જીવનચર્યા ચાલે તેમ વર્તવું. ભૂમિ વ્યા રાખવી અને આચારવિચારમાં મલિનતાને પ્રવેશ કરવા દેવો નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
આ સંબંધી વિશેષ સમજણ આ પુસ્તકમાં આપવામાં આવેલ સાધનવિધિમાં જણાવવામાં આવેલ છે એટલે તે હકીકતનું પુનરાવન નથી કરતે.
મંત્ર સંબંધે જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય પરંતુ સંક્ષિપ્તમાં જણાવવાનું એટલું જ કે એકનિષ્ઠાપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. કોઈ પણ પ્રતિસ્પર્ધી વ્યકિતને કે શત્રુને હેરાન કરવા માટે કદાપિ મંત્રનો ઉપયોગ ન કરે.
મારા અન્ય પ્રકાશની માફક આ ગ્રંથમાં પણ સાધકની સરલતા ખાતર ગ્રહે, ઘંટાકર્ણ યક્ષ, માણિભદ્ર તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી ગૌતમસ્વામી વિગેરેના ચિત્રો આપવામાં આવ્યા છે. આ કપરા કાળમાં પણ કરેલા મારા આ સાહસને સૌ કોઈ વધાવી લેશે અને આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મંત્રને પિતાની જીવન-સુધારણાર્થે ઉપયોગ કરેશે એ જ અભ્યર્થના
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યરત
G+
IiIL
IIIIIII
(1III!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ.
વિભાગ પહેલો
પ્રકરણ ૧ લુંટ મંત્રોની આવશ્યક્તા • ૨ જુ મંત્રસાધનવિધિ , ૩ જી વિવિધ મંત્રો [ ૧૨ મંત્રો] છે ૪ થું: નવગ્રહ મંત્રજાપ
૫ મું: ઘંટાકર્ણ મંત્રજાપ • ૬ ઃ શ્રી સિદ્ધચક્ર મંત્ર • ૭ મું: પરચુરણ મંત્ર
૨ ૨ ૨ ૨ ૨ ૦
વિભાગ બીજે
ગ્રહતિ સ્તંત્ર પાર્શ્વનાથ મંત્રાધિરાજ તેત્ર સંતિકર સ્તવ શ્રી લઘુaiતિ સ્તવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
છે છે કે જે આ S $ $ $ $ જ
તિજયપહુત સ્મરણ નમિણ સ્મરણ બહાંતિ સ્મરણ જિનપંજર સ્તોત્ર ગૌતમસ્વામી સ્તોત્ર ઘંટાકર્ણ મહાવીર મંત્ર (૩) અંબિકા દેવી સ્તોત્ર ઉપસર્ગર તેત્ર પાશ્વ સ્તોત્ર પદ્માવતી અષ્ટક વિસા યંત્ર વિવિધ અંગે
પરિશિષ્ટ પહેલું શ્રી ઋષિમંડળ સ્તોત્ર પાંસઠીયે યંત્ર ચતુર્વિસતિ જિન તેત્ર (૨) જંગુલી મહાવિધા અંગફુરણ પંદરિયે યંત્ર નિમિત્ત–ધરતીકંપ શારીરિક તલ-પ્રકરણ વર્ધમાન વિધા ગૌમકેવળી મહાવિધા
૧૦૪
૧૧૧ ૧૧૨ ૧૧૩
૧૧૮
૧૧૯
૧૨૧
૧૨૫ ૧૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
મધુપુરી (વીજાપુર)ના સુપ્રસિધ્ધ
ૐ
હી
મધુપુરી ( વીજપુ૨ )
યક્ષરાજ ઘંટાકર્ણ આરાધક આત્માઓનું સદા કલ્યાણ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
પ ભાવિ ક યક્ષ રા જ ઘંટાકરણદેવની મહત્તા
ગનિષ્ટ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને મહુડી ગામે યક્ષરાજ ઘંટાકરણ દેવના થયેલા દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
પાદરા મુકામે શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના મોટા ભેરામાં સંવત ૧૯૮૦ના આશે વદ ૧૩ ના પ્રાતઃકાળે– યોગનિષ્ઠ સૂરિદેવે ઉત્તરસાધક તરીકે સંયમી કવિવર્ય શ્રી મણીલાલ મોહનલાલ પાદરાકરને પસંદ કરી અઠ્ઠમની તપશ્ચયાં શરૂ કરી ને ગનિક આસને સૂરિદેવ-ઉત્તરસાધક શ્રી પાદરાકર સાથે સ્થિર થયા.
તેરસથી લગાવી અમાસની પાછલી રાત સુધીમેચોગ ધ્યાનની-સ્થિરતાના યોગે મંત્રસિદ્ધિના “ત્રણ દિવ્ય” –જે પૈકીના એકજ દિવ્યના દર્શન થતાં મંત્રસિદ્ધિ મનાય છે તે પ્રમાણે અનુક્રમે ત્રણે દિવ્યના દર્શન થયાં. છતાં હજુ ગુરૂદેવ તે, ઘંટાકરણ યક્ષરાજના સાક્ષાત્કાર દશનાભિલાષિ બની ધ્યાનસ્થ રહ્યાં હતાં. કારણ તેમને સંકલ્પ ઘંટાકરણ ચક્ષરાજના સાક્ષાત્ દશનને હતે.
એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરૂષ ધનુષ્ય ને બાણ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યો. “કાનમાં કુંડળ,માથે મુકુટ, હાથમાં ધનુષ્યબાણ, કચ્છ સહિત પ્રગટ થએલ આ મહાપુરૂષ તે “ધંટાકરણવીર હતા. ગુરૂદેવે ધરાઈને મતિ જોઈ લીધી. હૃદયપટમાં ધારી લીધી. અપૂર્વ સંતેષ પામ્યા. એકાદ પળ જેટલા સમયમાં તે વાદળ વીખરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
[ ૩]
તેમ તે મતિ વીખરાઈ અદશ્ય બની અને ગુરૂદેવ ભેંયરામાંથી ઉપાશ્રયમાં આવ્યાં.
પર આવતાં વેંત જ-ગુરૂદેવે ખડી કે ચા મંગાવ્યો. તે શ્રી પાદરકર જેઓ ઉત્તરસાધક તરીકે સાથે હતા તેમને આપ્યા. પછી મેટા ઉપાશ્રયની દીવાલ પર, ઘંટાકર્ણ વીરની તેમના જેવડી મૂર્તિ આલેખી.
પછી તેમણે-ગામના આગેવાન માંથી શ્રી મોહનલાલભાઈ પાદરાકરને બોલાવ્યા અને મીસ્ત્રી મૂલચંદભાઈને બોલાવવાના તાર વડોદરા કરાવ્યું. મીસ્ત્રી આવ્યા. તેમણે મૂર્તિ તૈયાર કરી, અને ત્યાર પછી અવારનવાર બનતા સાક્ષાતકારના અનેક વિવિધ પ્રકારના ચમત્કારોમાં લીન બનેલ સૂક્ટિવે અને મહાજને તે મૂતિ મધુપુરીમાં ગુરૂશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત કરી. ત્યાં એક મોટો ઘંટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. “જે આજે પણ આ પ્રતિમાની સાથે ત્યાં બિરાજીત છે.” આજે હજારો ભાવિક ઘર આંગણે અનેક પ્રકારના દુઃખ દૂર કરવા યક્ષરાજની માનતા માને છે ને પોતાના દુઃખ દૂર થતાં ત્યાં ભાવથી દર્શને આવે છે ને સુખડી ધરાવે છે.
સૂરીશ્વરજી કહેતા કે, “સમક્તિધારી યક્ષરાજની પ્રતિમા મહુડીમાં રથાપિત કર્યા બાદ, તે પ્રભાવિક દેવના દર્શનાથે બધા ફયા પછી સેંકડે જેને અહીં દેડી આવતા. આ પ્રમાણે થતા “ વીર પયગંબર મીરાદાતાર અને અન્યત્ર જતા જેને બહુધાએ બંધ પડ્યા છે.”
આજે આ ઘંટાકરણ વીરની મંત્રી સુખડીની થાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
[ 8 ] શ્વેતાંબર જેમાં શાંતિસ્નાત્રમાં ખાસ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે સુખડી જેને યક્ષરાજના પ્રસાદ તરીકે વાપરે છે.
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયે “સત્તર ભેદી પૂજા “બાર ભાવન” “પ્રતિષ્ઠાક૯૫ “ધ્યાનદીપિકા' આદિ કલ્પિ રચ્યા છે તેમણે આ મંત્ર ગ્રહ્યો છે.
શ્રી હિરવિજયસૂરિજીના સમયમાં “શાંતિસ્નાત્ર, અષ્ટતરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે. તેમાં નવગ્રહપૂજન, દશદિગપાળપૂજન, ચોવીશ યક્ષ યક્ષિણીઓના મંત્ર તથા પૂજન છે. નવગ્રહાદિને નૈવેદ્ય ધરવાની વિગેરેની વ્યાખ્યા છે. પ્રતિષ્ઠામંત્રક૯પમાં-ઘંટાકરણવીર મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પૂરતી નેંધ છે. તે આજ સુધી તપગચ્છીય જૈનમાં પ્રવર્તે છે. પૂર્વાચાર્યોએ પણ તેને સ્વીકાર કરેલ છે.
આ ઘંટાકરણ વીરનું ચમત્કારિક સ્થાન ગુજરાત વીજાપુરથી ચાર કેસ પર આવેલ મહુડી ગામમાં છે. જ્યાં વહાણે જાય છે. જનારને દરેક જાતની સગવડ મળે છે. ભેજનશાળા, ધર્મશાળા વિ. બધી સગવડ મળી રહે છે.
જેના પર સૂરિદેવ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે-ધાર્મિક શંકાસમાધાન ગ્રંથાંક ૮૭ પૃષ્ઠ સંખ્યા ૫૦ વાલા પુસ્તકમાં સવિસ્તર વર્ણન આપેલ છે. જે રમે રેમ વ્યાપક બને તેમ છે. આ નાનકડી પુસ્તિકા ઘંટાકરણ યક્ષરાજ માટે ખાસ ઐતિહાસિક સાધનરૂપ ગણાય છે. સ્વ. જેનાચાર્ય ભટ્ટારક શ્રી જિનરિદ્ધિસૂરીશ્વરજી મહારાજને પણ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
[૫]
ઘંટાકરણ યક્ષરાજે-તેમને સાધનાધિકારે સાક્ષાત્કાર દર્શન દીધેલા. આ તપોબળીસમથ–ચશકમી મહાત્માએ શ્રી ઘંટાકરણ યક્ષરાજની સહાયતાથી શ્રી થાણુ નવપદ જિનાલયને સંવત ર૦૦૧ ને પ્રતિષ્ઠા મહોત્સવ અને તીર્થની સ્થાપના અપૂર્વ પ્રભાવિકતાથી નિધિને સુયશને પ્રાપ્ત કરાવી સમકિત નિર્મળ કરેલ હતું.
મુંબઈ મહાવીરસ્વામીના દેરાસરે સંવત ૨૦૦પ ના મહા વદ ૫ ના દિવસે-શ્રી ઘંટાકરણ યક્ષરાજની આરસ પાષાણની ભવ્ય પ્રતિમા શ્રી જિનદત્તસૂરિની દેહરીના જમણી બાજુએ દહેરીમાં સંસ્થાપિત કરી અલબેલી મુંબઈ ની જેને પ્રજાના દુઃખનિવારણ કાર્યમાં ફલદાતા તરીકે આ પ્રતિમાજીને સુયશગામી બનાવેલ છે.
આજે-મુંબઈ મહાવીરસ્વામી દેરાસરે જતે સંઘ સમુદાય યક્ષરાજના દર્શન, આરાધન આદિ તપશ્ચર્યાને જપમાળથી યથાશક્તિ ફળની પ્રાપ્તિ કરી રહેલ છે.
જેને અદભુત ચમકારને લાભ શેઠ નાનજી શામજીની પઢીવાળા શ્રી ગણપતભાઈ તેમજ તેમના સુપુત્ર શ્રી બાબુભાઈને સૂરિદેવ માત થતાં મહાવીરસ્વામીના દેરાસરે પિયાના ખર્ચે આ યક્ષરાજની સ્થાપનાને મહાન લાભ ઉઠાવે છે. તેમજ તેઓએ તે સમયે છુટા હાથે સારા જેવી રકમ ખર્ચે સાર્થકતા કરી છે.
“આનું નામ તે પ્રભાવિક યક્ષદેવ” આ ગ્રંથમાં રજુ થયેલ શ્રી યક્ષરાજની પ્રતિમા અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર શ્રી ઝવેરીના સાહિત્ય મંદિરે આ ગ્રંથમાં રજુ થયેલ ઘંટાકરણ યક્ષરાજનું રંગીન ચિત્રપટ અભિષેકથી પ્રતિષ્ઠિત કરેલ છે, જે એટલું બધું તે ચમત્કારિક અને પ્રભાવિક બનેલ છે કે જ્યારે જરૂરીયાતના સમયે તેમની આરાધના કરતા તે તુર્તજ દુઃખનિવારણમાં સહાયક બને છે, તે જ માફક સંવત ૧૯૯૮ માં પ્રકાશિત થયેલ આ ગ્રંથમાં તે ચિત્રપટે આજ સુધીમાં સેંકડે સાધકને અપૂર્વ સંતેષ આપી પૂર્ણ પ્રભાવિકતા સિદ્ધ કરેલ છે,
આવા પ્રભાવિક ફલદાતા પ્રભુ મહાવીર ભક્ત ઘંટાકરણયક્ષરાજ આરાધક આત્માઓના સત્વર ધ્યેય સાધક બને અને તેમને મને વાંચ્છના પ્રમાણે સિદ્ધિદાતા બનો એવી ગ્રંથકારની અંતઃકરણપૂર્વક યક્ષરાજને પ્રાર્થના છે.
ઝવેરી જેન સાહિત્યમંદિર સંવત ૨૦૦૭ જેઠ વદ ૪ ને વાર શનિવાર તા. ર૩-૬-૫૧
ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
મુંબઈ મહાવીરસ્વામીના દેરાસરે જેમના દર્શન અને આરાધનથી સેંકડો ભાવિક ભક–જીવનની સાર્થકતા સાધી રહેલ છે,
તે પ્રભાવિક અચિંત્ય કુળદાતા મહાન યક્ષરાજ .
શ્રી ઘંટાકર્ણ દેવ આરાધકનું સદા કલ્યાણ કરો-ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
મંત્રોની આવશ્યકતા જગતના દરેક મનુષ્ય ઉપર ગ્રહદશા પિતાને પ્રભાવ દર્શાવે છે. શનિ, રાહુ, કેતુ અને મંગળ-આ ચાર ગ્રહના પ્રાબલ્યમાં મનુષ્ય જીવનની પરિસ્થિતિ એટલી બધી વિષમ બની જાય છે કે જેના યોગે વેદનાના કારણથી અનેક વખત મનુષ્યને જીવન અકારું લાગે છે અને તેવા અનેક દુઃખી આત્માઓ વિવિધ પ્રકારનાં અસહ્ય દુખ અને શારીરિક અસાધ્ય વ્યાધિથી કંટાળી આત્મહત્યાના માર્ગે વળી જાય છે અને પોતાનું અસલ્ય માનવજીવન બરબાદ કરી મૂકે છે. વ્યવહારવિચક્ષણ ને ડાળો ગણતે માનવી પણ ગ્રહની અશુભ અસર નાચે પિતાની વિચારશકિત કે બુદ્ધિ વૈભવ ગુમાવી બેસે છે. સારાસાર કે હિતાહિતની વિચારણા કરવામાં તેની મતિ કુંઠિત બની જાય છે. આવી સ્થિતિમાં તેમ જે મંત્રજાપ અગર તે એ બીજે કઈ સહયોગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
પ્રાપ્ત ન થાય તે તેને પિતાને પોતાનું જીવન ભારરૂપ લાગે છે અને પરિણામે તે ન કરવાનું કાર્ય કરી બેસે છે. બારીક નજરથી આપણે આ વિશ્વને અવલકશું તે આવા સેંકડે દાખલાઓ મળી આવશે.
પરન્તુ આટલા માત્રથી હતાશ થવાનું કે ગભરાઈ જવાનું કશું કારણ નથી. ભરદરીયે તોફાને ચઢેલ એક સ્ટીમરને જે પ્રમાણે બાહોશ કેપ્ટન કુનેહપૂર્વક કિનારે લઈ જવા ઘણી વખત સમર્થ બને છે, એક બાહોશ ડેકટરના હાથે અસાધ શારીરિક વ્યાધિનું નિવારણ થાય છે તે જ પ્રમાણે આજ સુધીમાં પ્રમાણભૂત મનાયેલ તિષશાસ્ત્રમાં જણવ્યા મુજબ જે બાહોશ જ્યોતિષવિદ્યાવિચક્ષણ પુરુષના સૂચન પ્રમાણે ગ્રહની શાંતિના ઉપાય તરીકે મંત્રજાપ વિધિયુક્ત કરવામાં આવે તે તેના આરાધનના પ્રતાપે વક રહે પણ મિત્ર સદશ બની સહાયતા કરવા પ્રેરાય છે. | ગ્રહો એ પણ એક પ્રકારના દેવે જ છે. જે તેમને જાપ એક ચિતે ભકિતપુરસ્સર કરવામાં આવે છે તે જાપ અવશ્ય ફળદાયી બને છે, જો કે કમગતિ પ્રમાણે ભાવીને મિશ્યા કરવા કઈ પણ સમર્થ નથી. પાંચમની છઠ્ઠ કરવાને
જ્યાં મહાન જ્યોતિષવિશારદો પણ અસમર્થ બન્યા છે ત્યાં સાધ્ય બનેલ ગ્રહ દેવતાઓ ભવિતવ્યતા ટાળવા સમર્થ નથી; છતાં પણ એટલું તે સંભવિત છે કે ગ્રહોના જાપથી અને તેમની સહાયથી શુળીનું વિન સોયથી ટળી જાય છે.
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તે ઉકિતની માફક પરમાત્માના જાપમાં લીન બનેલ આત્મા પોતાના ધામિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
મંત્રોની આવશ્યકતા ]
નિયમે ચાલુ રાખી સ્વ તેમજ પરનું કલ્યાણ કરવા શક્તિશાળી બને છે.
આજ સુધીમાં પ્રાપ્ત થયેલા અનેક પ્રાચીન ગ્રંથના સંશોધનથી એ વસ્તુ નિર્વિવાદ સિધ્ધ થયેલ છે કે સનાતન અને જેન તિષ પારંગત મહાપુરુષેએ એવા ઉચ્ચ પ્રકારના મંત્રજાપ રસ્યા છે કે જેના આધારે જે પ્રકારની સિદ્ધિને સ્વને પણ ખ્યાલ ન હોય તે સિદ્ધિ અધિષ્ઠાયક દેવના પ્રભાવથી નિમેષ માત્રમાં પ્રાપ્ત થઈ શકે છે.
સ્વકલ્યાણની ઈચ્છા રાખનાર દરેક વ્યકિતએ હંમેશા ગુરુગમપૂર્વક મંત્રજાપ કર. મંત્રજાપ કરે એ સહેલી વસ્તુ નથી. તેમાં પણ સાધકની કસોટીને પ્રશ્ન રહે છે. મંત્રથી જેની સાધના કરવામાં આવતી હોય છે તે અધિષ્ઠાયક દેવ સાધકની દઢતા તેમજ પરીક્ષાની ખાતર અનેક વખત એવા મહાઉપદ્રવ કરે છે કે જેને કારણે સાધક જે કાચાપોચો અને ભીરુ હૃદયને હોય તે તેની પ્રસિદ્ધિ થઈ શકતી નથી. તે જ પ્રમાણે કેઈક વખત મંત્રોચ્ચારના અશુદ્ધ ઉચ્ચારપૂર્વક જે જાપ કરવામાં આવે તે તેનું પરિણામ વિપરીત પણ આવે એટલે કે જે વસ્તુના રક્ષણ આ પણે જાપ જપીએ તે જ વસ્તુ ભક્ષણાત્મક બની જાય.
આ સંબંધમાં એક દાખલો આપ આવશ્યક થશે. પિતાની સ્ત્રીની ભયંકર માંદગીમાંથી તેના બચાવ અથે અમુક દેવની સાધના “ક્ષનુ મા માળf” ના શબ્દોચ્ચારથી કરવી જોઈએ તેને બદલે ગુરુગામના અભાવમાં અથવા ગેરસમજને કારણે સાધક “ સુ” ને બદલે “મનુ મામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સર્જન” એવા જાપ જપવા માંડે તે પરિણામે જાપથી પ્રસન્ન થએલ અધિષ્ઠાયક તેની માગણી પ્રમાણે “ રક્ષતુ ’– ના બદલે “મક્ષન્તુ” એટલે તેની નિર્દોષ સ્ત્રીના ઘાત પણ કરે. તે પ્રમાણે ઊલટું ન બને તેની ખાસ સાવચેતી રાખવા સુજ્ઞ વાચકાને અમારી નમ્રતભરી અરજ છે. અત્રે રજૂ કરવામાં આવેલ જાપા અતિ પ્રાચીન નેવિશ્વસનીય ગ્રામાંથી પરિશ્રમપૂર્વકના સંશોધનથી મહાપ્રયાસે એકત્રિત કર્યાં છે. અહી દર્શાવવામાં આવેલ મ ંત્રના જાપ શુષ્ક અંતઃકરણપૂર્વક પરમ ભકતભાવથી કરવામાં આવશે તેા અધિષ્ઠાયક દેવાના પ્રભાવે અવશ્ય ફળદાયક બનશે એવી અમારી સપૂર્ણ શ્રા છે.
m
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું મંત્રસાધન વિધિ
૧. કોઇ પણ મ ંત્રવિધાનમાં દર્શાવવામાં આવેલ સાહિત્ય સામગ્રી પ્રથમ તૈયાર કર્યા પછી જ મયંત્રસાધના માટે ઉધ્રુત થવુ
૨. મ`ત્રાના જાપ સમયે કરવા ધારેલ જાપની પરિ પૂર્ણતા કર્યા સિવાય વચમાં ઊભા થવાથી સાધના સ્ખલિત
થાય છે.
૩. સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઇ, દરેક ઋતુ પ્રમાણે શરીર-આચ્છાદત માટે ઉત્તમ વસા રાખવાં. આ જ પ્રમાણે પહેરવાનાં વા પણ તદ્દન સ્વચ્છ અને શુદ્ધ હાવા એઇએ. વિશેષે કરી રેશમી વસ્રાના ઉપયોગ કરવામાં આવે તે લાભકારક છે.
૪. જે અધિષ્ઠાયક દેવને જાપ જપવાના નિમ્ ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિાયક મંત્ર સંગ્રહ હેય તેના રંગેનું જે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું હોય તે જ પ્રમાણેના આસન તેમજ પહેરવા-ઓઢવાનાં વને પણ ઉપગ કરે. આ પ્રમાણે કરવાથી જાપ શીઘ્ર ફળદાયી બને છે. - પ. જાપ જપવાના સમયે પોતાનું આસન જિનપ્રતિમાની બેઠક માફક રાખવું. અથવા જાપના વિધાનમાં જે આસન બતાવ્યું હોય તે પ્રમાણે રાખવું.
૬. જાપ જપતી વખતે ડાબે હાથ જમણી બાજુની બગલમાં રાખવે અને ટટાર સ્થિતિમાં એક ગીની માફક એકાગ્ર ચિત્ત બેસવું.
૭. નવકારવાળી જે પ્રમાણે જપવાની કહી હોય તે પ્રમાણે શુધ્ધ મંત્રોચ્ચારપૂર્વક ગણવી. અથવા દષ્ટિ સન્મુખ રહેલ પદાર્થ પ્રત્યે રાખી તેમાં જરા પણ ખેલના ન આવે તે પ્રમાણે કરવું. નવકારવાળી જમણા હાથમાં રાખી નાસિકાના અગ્રભાગે અથવા જે અધિષ્ઠાયકની છબી નજર સામે રાખી હોય તેના પ્રત્યે સ્થિર દષ્ટિ કરી એકચિ જાપ શરૂ કરો.
૮. મંત્રવિધાનના અધિષ્ઠાયક તરીકે તાત્કાલિક ફલદાતા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધરમહારાજા ગણાય છે. આ ઉપરાંત શ્રીજનદત્તસૂરિ અને વીશમાં તીથ. કર શ્રી મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણ પણ ફલદાતા મનાય છે, તે કઈ પણ કાર્યસિદ્ધિ સંબંધે આ ત્રણે પૈકી કઈ એક અધિષ્ઠાયક દેવની તસ્વીર નજર સામે રાખી જાપ શરૂ કરે. આ ત્રણે છબીઓ સગવડની ખાતર આ ગ્રંથમાં જ આપવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધન વિવિ ]
૯. મંત્રજાપના સમયે એકાંતની ખાસ આવશ્યકતા છે. તે જ પ્રમાણે વિધાનમાં બતાવેલા અલગ અલગ પ્રકારના ધૂપ તેમજ દીપકે જાપ સમયે અખંડિત એવી રીતે રાખવા કે ધૂપોમાંથી નીકળતી સુવાસિત ગંધ ઘરની બારીઓ દ્વારા બહાર ગગનમાર્ગે ચાલી જાય.
૧૦. ઘીના દીપકની જીત અખંડિત રીતે જાપની પૂર્ણતા પર્યન્ત રાખવી.
૧૧. કેઈપણ પ્રકારના મંત્રજાપની સાધનાથે બેસે ત્યારે પ્રથમ નીચે બતાવેલ રક્ષામંત્રને અવશ્ય જાપ કરો. તેમ કરવા મંત્રસાધન સમયે કઈ પણ દેવ, દેવી કે વ્યંતર તરફથી ધ્યાનસ્થ દશામાં ઉપદ્રવ થતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
વિવિધ મંત્રો (૧) રક્ષામંત્ર–
“નમો હિતાળ ફિણાવ .” આ પ્રમાણે બલીને જમણે હાથ માથા પર ફેરવ. “નમો સિંદ્ધાળ સુહા ! ” આ પ્રમાણે બલીને મુખ પર હાથ ફેરવો, “નનો સાચા અક્ષા ” આ પ્રમાણે બેલીને સમગ્ર શરીર પર હાથ ફેરવે. “ર સવાર બાપુ ! ”
આ પ્રમાણે બોલીને ધનુષ્ય બાણ તાતા હોઈએ તેમ કરવું.
“નનો પ ા _ ઊં "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
૧૧
આ પ્રમાણે બાલી દુશ્મનને તલવાર દેખાડતા હાઈએ
તેમ કરવુ .
' સો પંચ નમુનાઓ પત. વસ્ત્રચિના'
આ પ્રમાણે ખેલીને જે આસન પર બેઠા હોઈએ તે આસન ઉપર હાથ ફેરવી મનમાં ધારવું કે ‘હું વજ્રશિલા પર બેઠી છુ· · તેથી જમીનમાંથી કે પાતાળમાંથી મને કાઈ પણ પ્રકારતુ'વિઘ્ન થનાર નથી.
“ सव्वपावप्पणःसणो वज्रमयप्राकाराश्चतुर्दिक्षु । "
આમ ખેલી મનમાં એવુ વિચારવુ' કે ‘મારી ચારે બાજુ લેાખડના કિલ્લે છે. આ વખતે આપણા આસનની આસપાસ ચારે તરફ આંગળીવડે ગેાળ લીંટી દોરવી.
t
“ મહાન આ સાત જ્ઞાtિiતિષ્ઠા । ''
આમ ખેલી મનમાં વિચારવું કે લેખડના દુર્ગાની કુરતી ખેરના અંગારાથી ભરેલી ખાઇ (ખાડી) છે
66
,,
पढमं बह मंगल प्राकारोपरि वज्रटंकणिकः ।
આમ ખેલી સંકલ્પથી આપણી આસપાસ જે વજ્રમય ફાટ કલ્પ્યા છે તેની ઉપર વજ્રની ટ ંકાર છે તેમ કલ્પવું. એના ભાવાર્થ એ છે કે-ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ. વજ્રમય કોટમાં વજ્રશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને બેઠા છે.
આ રહ્યાસત્રના પ્રતાપે કાઇપણ પ્રકારનું વિઘ્ન િ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #195
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવે, અને આપણે જપવા ધારેલે કઈ પણ મંત્ર નિભયતાથી સિદ્ધ થવા સાથે આપણો ઉત્સાહ વૃદ્ધિગત થશે. (૨) વશીકરણ મંત્ર
રાજદરબારમાં, કોઈ પણ કાર્યમાં અથવા કોર્ટને લગતા કજીયાકંકાસમાં યશની પ્રાપ્તિ મેળવવાની ઈચ્છકે “$ f૪ ઉદ્ધિ : હવાફાએ આ મંત્રને ૧૨૫૦૦ વખત જાપ એક ચિતે એકાંત સ્થાનમાં જપવાને છે. આ જાપને મંત્રોચ્ચાર કરતાં પહેલાં' श्रेतीर्थकरगणधरप्रसादात् एष योगः फलतु।"
શ્રી ગુરુકાવા ચન: જીતુ ' “નિત્તપૂજાવિત થઇ જા તુ ” બોલવું
અધિષ્ઠાયકને સહાયક ને વિન વિનાશક્ત બનાવવા માટે આ પ્રમાણે બોલવાની જરૂરિયાત છે.
આ વશીકરણ મંત્ર જાપ ગુચ્ચમપૂર્વક જપ. તે જ પ્રમાણે છે નમો ક્ષારવાળ” “નમો કરાયા
' “નમો સ્ત્રો સદારૂકૂળે” આ મંત્રનો જાપ પણ કાર્યસિદ્ધિ પહેલાં સવા લાખ વખત ગણી પૂર્ણ કરે. બાદ કેટમાં અથવા રાજદરબારે જતી વખતે, તેમજ રાજા અથવા વજીર કે કઈ પણ અધિકારીને વશ કરે હોય ત્યારે જવાના સમયે સર્વ કપડાં પહેરી તૈયાર થયા પછી માથે પાઘડી અથવા ટોપી પહેરતી વખતે જે વ્યક્તિ પાસેથી કાર્યસિદ્ધિ કરવી હોય તેના નામેચ્ચાર સાથે કુલ રમ ઘણા ર ર ણ | બેલી આ મંત્ર એકવીશ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
૧૩
જપ. આ પ્રમાણે મંત્ર જપી કુંક મારવી. પછી ટોપી અથવા પાઘ માથે મૂકી જે સ્થળે કાર્ય હોય ત્યાં સીધા જવાથી તેની મહેરબાની પ્રાપ્ત થાય છે અને ધારેલા કાર્યની સિદ્ધિ થાય છે.
આ જાપને વશીકરણ જપ કહેવામાં આવે છે. આ મંત્રના જાપ સમયે મુખ ઉત્તર દિશા તરફ રાખીને બેસવું. લાલ મણકાની માળા વચલી આંગળી પર રાખી અંગૂઠાવડે ફેરવવી. બેસવાનું આસન ડાભનું રાખવું. વસ્ત્ર સફેદ પહેરવું તેમજ અંતરવાસીયું પણ સફેદ રાખવું. ડાબા હાથે સવા લાખ વાર જાપ ગણી તેને સિદ્ધ કરે. (૩) રાજદરબારે તેમજ પંડિતેની સભામાં જય
અપાવનાર મંત્ર
આ મંત્રની જાવિધિ ઉપર્યુક્ત મંત્રની વિધિ પ્રમાણે જાણવી. મંત્રાલરે નીચે પ્રમાણે –
“ ય દુ: ખ ગ ગાકાર નમઃ”
આ મંત્ર સાડાબાર હજાર વખત જપવાનો છે. તેમજ ઘરની બહાર નીકળતા પૂર્વે માથે પાઘડી અથવા ટેપી મૂકતાં પહેલાં તેને એકવીશ વખત જાપ કરી, પૂર્વોક્ત વિધિ પ્રમાણે મંત્રવિધાન કરી બહાર જવું. (૪) સેનું, ચાંદી, કેટન, અળસી તેમજ ધાતુ વિગેરે.
ના વેપારીઓને માટે દ્રવ્ય-પ્રાપ્તિ મંત્રઆ મંત્રનો જાપ કરનાર ભાગ્યશાળી આત્માએ દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહું
પ્રકારનાં વ્યસનેને ત્યાગ કરવા. પેાતાના આચારમાં પણ કાઈણ પ્રકારની સ્ખલના ન આવવા દેવી. શરીરની શુધ્ધિ કરી, દરેક પ્રકારની કુટેવેને ત્યાગ કરી આ મંત્રની સિધિ કરવાની છે.
આ મ`ત્રજાપને પ્રાચીન જ્ઞાની પૂર્વધર મહાપુરુષ એ અન તલબ્ધિભડાર શ્રી ગૌતમસ્વામીના સુવર્ણલધિ મંત્રની ઉપમા આપી છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આ મત્ર કેટલા બધા મહત્ત્વતાભર્યા અને ફૂલદાયક છે. આ મંત્રને જાપ કરનાર ઉત્સાહી અને અભિલાષી આત્માએ પરમંપવિત્ર હૃદયી અને નિળ તથા શાંત સ્વભાવવાળા બનવાની
-આવશ્યકતા છે.
આ મત્રના વિધાનમાં આસન, કપડાં, માળા અને પુષ્પા વિગેરે દરેક પદાથે પીળા રંગના રાખવા. વળી મંત્રજાપ સમયે સુવાસિત અને ઉચ્ચ કોટીના દશાંગ ધૂપ સળગાવી શરૂ જ રાખવા.
આ ઉપરાન્ત સ્વનામધન્ય સિદ્ધિદાતા શ્રીગૌતમસ્વામી ગણધર મહાશંજની છબી દૃષ્ટિ સન્મુખ રાખી, આ પ્રમાણે મત્રજાપ કરવા
Ru:
ॐ ह्रीं श्रीं गौतप्राय सुवर्णलब्धिनिधान य ॐ हूँ
૩
ઉપર્યુકત મંત્રના ૧૨૫૦૦ વખત જાપ જપી સિ કરવાના છે. હંમેશાં શુધ્ધ જળથી સ્નાન કરીને ૧૦૮ વખત તેને જાપ કરવાના છે. આ પ્રમાણે કરવાથી ઈ વસ્તુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ પરમ પ્રભાવિક આ. શ્રી જિનદત્તસૂરીશ્વરજી મહારાજ
B8 888 B8888
88888888
8888
श्रीजिनदत्त सूरीश्वरजी महाराज रक दादासाहब श्री श्री श्रीpoe
नमाम्यहं श्रीजिनदत्तरिम् ,
गुणाकरं किन्नरपूज्यपादम् । यतीश्वरं तुष्टिकरं स्वरूपम्
लावण्यगात्रं बहु सौख्यकारम ॥
Page #199
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
૧૫ પ્રાપ્તિ અવશ્ય થશે. ઉપર્યુકત મંત્ર જાપ શરૂ કરતાં પહેલાં–
“ તtiળકવાણાત્ત શોઃ ઇસુ ” “ પુતારા; પણ વળ તુ ”
આ પ્રમાણે અધિષ્ઠાયકની પ્રતિમા સન્મુખ બેલવું અને પછી ઉપર્યુકત મંત્ર જાપ શરૂ કરે. (૫) ભૂત-પ્રેત આદિ વળગણેને દૂર કરવાને મંત્ર
આ જાપના મંત્રાક્ષની સિદ્ધિ કર્યા બાદ જ્યારે જ્યારે તેને ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે ત્યારે ૧૦૮ વખત તેને શુદ્ધિપૂર્વક ભણો અને જેને ભૂત અથવા પ્રેતને વળગાડ થયે હેય તેને પોતાની સામે બેસાડી મોરપીંછીથી અથવા તે રજોહરણ એટલે ઘાથી ઝાડતા જવું. આ પ્રમાણે ૧૦૮ વખત કરવાનું છે. આ ઉપરાન્ત અષ્ટગંધને ગુલાબજળમાં ભીંજવી, તે સાધારણ લખાય તેવું ઘટ્ટ થાય ત્યારે નિમ્નકત મંત્રને એક કાગળ ઉપર લખી, તે કાગળ માદળીયામાં નાખી, તેને ધૂપથી વાસિત કરી જેને વળગાડ થયો હોય તેને આ૫વું. આમ કરવાથી ભૂત-પ્રેત વિગેરેને વળગાડ દૂર થશે.
આ મંત્રનો જાપ કરવાના સમયે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અથવા શ્રી જિનદત્તસૂરિની પ્રતિમા કે શ્રી ગતમસ્વામીની પ્રતિમાનો ઉપયોગ કરવાનો છે. જાપ શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ નીચે પ્રમાણે બોલવું.
જરીવાજપાયલ હજ પર જતુ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬
કરવા,
66
श्री पार्श्वनाथप्रसादात् एष योगः फलतु । "
*r
',
श्री जिनदत्तसूरिप्रसादात् एष योगः फलतु ।
આ પ્રમાણે ખેલી નીચેનામાક્ષરોના જાપ શરૂ
[ સિદ્ધિદાયક મ બસંગ્રહ
(8
ॐ पक्षिपक्षी स्वाहा ।
دو
આ મંત્રના જાપ ૧૨૫૦૦ વખત સફેદ વસ્ત્ર તેમજ સફેદ ફૂલ વિગેરેથી કરવાને છે,
ܕܕ
ભૂતપ્રેતની આફત દૂર કરવા માટે ઉપર જણાવેલ જાપની માફ્ક શ્રી માણિભદ્રજીના મંત્રના જાપણુ અતીવ ઉપયાગી છે. તે જાપ પણ ઉપ૨ જણાવેલ ત્રણ પૈકી કાઇ પણ એક છબીની સન્મુખ કરવાના છે, તેમજ તેના ઉપયાગ તેમજ વિધિવિધાન પણ ઉપર જણાવેલ મંત્રજાપ પ્રમાણે જ કરવાના છે.
શ્રીમાણિભદ્રજીના મંત્રજાપ આ પ્રમાણે છે–
“ ॐ नमो मणिभद्राय कृष्णरूपाव चतुर्भुजय जैनशासनभक्काय नवनागसहस्रबलाय किन्नर किंपुरुषगंधर्वयक्षराक्षसभूत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु पात्रं रक्ष रक्ष રાણા |
જે વ્યકિતને ભૂત અથવા પિશાચના વળગાડ હાય તેને એઠા કરી, માણિભદ્રની પ્રતિમા સન્મુખ રાખી, ઉપર્યુંકત મÁક્ષરા ૧૦૮ વખત જપતા જઈ, મારપીંછ અથવા તે આઘાથી ઝાડતા જવું.આ પ્રમાણે કરવાથી ભૂત યા પ્રેત વિગેરેના વળગાડ દૂર થઈ સર્વ પ્રકારના ઉપદ્રવ શમી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
RABA
T &NBSPરી
SBI,
સીઝ
s|
મા[િ મની
છે
વિનવિનાશક શ્રી માણિભદ્રજી
Page #203
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
१७
આ મંત્રાક્ષ એટલા બધા શક્તિશાળી છે કે તેના ગથી ૧૦૮ વખત પીંછીથી સાફ કરવાના સમયે જે વ્યક્તિના અંગમાં વળગાડ હશે તે ભૂત અથવા પ્રેત મેટા સ્વરે રૂદન કરતું અથવા બૂમ પાડતું ચાલ્યું જશે માટે પૂર્ણ સાવચેતીપૂર્વક આ મંત્રનો જાપ કરે અથવા ઉપર્યુક્ત મંત્રને જાપ કઈ મજબૂત હદયના યોગીશ્વર અથવા યતિવર્યની સહાયતાથી કરે-કરાવ એ વધારે હિતાવહ અને સલામતીવાળું છે. (૬) સફલસિધદાયક તિલક
આ તિલક માટે નીચે જણાવેલ પદાર્થોને ઉપયોગ કરી, તેને ગંધ બનાવી, મંત્રાક્ષરોથી સિદ્ધ કરી, કોઈ મનુષ્ય પોતાના કાર્યની સિદ્ધિ માટે તેને એકવીશ વખત જાપ કરી, કપાળે તેનું તિલક કરી બહાર જાય તે તેને પ્રભાવે ગમે તે પ્રતિકૂળ કે પ્રતિસ્પધી મનુષ્ય પણ સાનુકૂળ ને સહાયક બની જાય છે.
તિલકની સામગ્રી નીચે મુજબ છે.
કેસર તે-વા, ભીમસેની કપૂર તે વા, ગેરચંદન તે-વા, કસ્તુરી રતિ ૨, અગર તે.-૦, રકતચંદન તે-, પદ્મકાઇ તે-વા, સફેદ ચંદન તે મા
ઉપર્યુકત વસ્તુઓને ગુલાબજળમાં ખલ કરી, સારી રીતે ધું પછી તિલક કરવું.
આ તિલકને સિદ્ધ કરવા માટેના મંત્રાક્ષ નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮.
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
__ 'ॐ हृो क्ती कलिकुंडस्वामिने अमृतवक्त्रे अमुकं ज़ुभय મોદ :હા.”
આ જાપ આ. શ્રી જિનદત્તસૂરિ મહારાજ તેમજ શ્રી પાશ્વનાથપરમાત્માની પ્રતિમા સન્મુખ એકવીસ દિવસ પર્યન્ત પ્રતિદિન ૧૦૮ વખત જપવાને છે. (૭) સ્વપ્નદન મંત્ર___ॐ ही श्री को ब्लैं कर्ण पशाचिनी देवी अमोधसत्यवादिनी मम कर्णे अवतर अवतर मम शुभाशुभं कथय कथय @ ”
આ મંત્રાક્ષને જાપ ૧૨૫૦૦ વખત ગણી પૂરે કરવાનો છે અને જ્યારે જ્યારે તેની જરૂર પડે ત્યારે રાતના સૂવાના સમયે ઉત્તર-દક્ષિણ કે પશ્ચિમ દિશાએ મસ્તક રાખી, સૂતાં સૂતાં તેની ચાર માળાઓ ગણવી.
આ જાપ જપનારા પ્રાણુંઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ અને માંસમદિરાને સદંતર ત્યાગ કરે તેમજ નિર્મળ આચરણ રાખવું. આ મંત્રાક્ષને જાપ કરનારાઓ માટે આસન તદ્દન પવિત્ર ને શુધ્ધ હોવું જોઈએ.
સ્વપ્નમાં કંઈપણ દેવ અથવા ઈષ્ટ વસ્તુનું દર્શન કરવાના અભિલાષીઓએ અથવા તે કેઈપણ વસ્તુને પ્રત્યક્ષ જવાબ મેળવવા ઈચ્છનાર વ્યક્તિઓને આ જાપ ઘણો જ ઉપયોગી થઈ પડે છે.
આ જાપના પ્રભાવથી દેવીદેવતાઓ સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ શંકાનુ સમાધાન કરશે. આ જાપસમયે શ્રી ગૌતમસ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
૧૯ તસ્વીર નજર સામે રાખવી અને તેના અંગે નીચે પ્રમાણે બેલવું.
“ ચલાવવાઘાહિત્ પ યોગ કરતા” “ શિશુવિહૂ પણ થr: Reતુ”
આ મંત્રજાપ એકવીશ દિવસ સુધી હંમેશા ૧૦૮ વખત કરવાને છે. દરરોજ સુવાસિત દશાંગ ધૂપ, દીપક અને નૈવેદ્ય સામગ્રીમાં ત્રણ તલા ખડીસાકર નજદીકમાં રાખી સાધના કરવી.
આ સંબંધમાં શ્રી માણિભદ્રના મંત્રાક્ષનો જાપ પણ ઉપયોગી છે. ઉપર જણાવેલ મંત્ર ઉપરાંત શ્રી માણિભદ્રને પણ જાપ જપવામાં આવે છે. તે પણ સાક્ષાત્ દર્શન દેનારો તેમજ શુભાશુભ ફળ કહેનાર છે. તેના મંત્રાક્ષરો નીચે મુજબ છે.
ॐ हीं क्लीं श्रीमाणिभद्राय नमोनमः। मम खप्नं दर्शय दर्शय स्वाहा। मम शुभाशुभं कथय कथय स्वाहा ।"
આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત કરવાનું છે તેમજ રાત્રિના ચાર માળા ફેરવી શુદ્ધ આસન પર સૂઈ જવું.
જાપ જપ્યા બાદ રાત્રે ઉત્તર-દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખી સૂઈ જવાથી રાત્રિના સમયે ત્રણ અથવા સાત દિવસે ધારેલ વસ્તુને જવાબ જરૂર સ્વપ્નમાં મળશે. મંત્રાક્ષ નીચે પ્રમાણે જાણવા.
" हाँ श्री यक्षयक्षिणी घण्टाकरणे विशेष मम स्वप्ने दर्शय दर्शय स्वाहा ।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૮) મેળાપને મંત્ર–
કઈ પણ મહાપુરુષની અથવા ઇંછિત વ્યક્તિની મુલાકાત લેવા ઈચ્છનાર માટે આ મંત્ર અત્યંત ઉપયોગી છે.
આ જાપ ઉપર જણાવેલ ત્રણે પ્રતિમાઓ પૈકી કઈ પણ એક પ્રતિમા સન્મુખ રોજ ૧૦૮ વખત ઉપર્યુક્ત વિધિ પ્રમાણે જપવાને છે. એ પ્રમાણે મંત્રજાપ સિધ્ધ થતાં તેની રોજ નિયમિત પાંચ માળાઓ ગણવાથી વધુમાં વધુ સાત દિવસે જે શમ્સની મુલાકાત લેવા ઈચ્છા વતતી હેય તેની પાસે જવાથી તેનું આકર્ષણ અવશ્ય આપણા પ્રત્યે થાય છે. મંત્રાક્ષરો આ પ્રમાણે છે
શું શેં શું અથવા જ શૉ જૅ અથવા જો હું ”
આ મંત્રાક્ષરોના સામર્થ્ય સંબંધમાં એમ કહેવાય છે કે ઉગ્ર વૈરી, દુશ્મન કે પ્રચંડ વિરેધવાળા શો પણ આ મંત્રજાપના પ્રભાવથી મિત્ર બની જાય છે. (૯) મસ્તકશી અથવા આધાશીશી દૂર કરવાને મંત્ર
આ મંત્રની સિધ્ધિ માટે જ્યારે જ્યારે આધાશીશી અથવા મસ્તકશૂળના શગનો ઉપદ્રવ કેઈને થયો હોય ત્યારે એક ગુલાસમાં ચોખું પાણી લઈ નીચેને મંત્ર પૂરો થતાં તે ગુલાસમાં રહેલા પાણી પર કુંક મારવી. બાદ આ પાણી જેનું મસ્તક ચહ્યું હોય તેને પીવરાવી દેવું. તેમ કરવાથી આધાશીશી જરૂર દૂર થઈ જશે. આ પ્રમાણે પ્રયોગ ત્રણ અથવા સાત દિવસ સુધી કામ કરે.
મંત્રાલરે આ પ્રમાણે છે– ____ॐ नमो अरुहंताणं, ॐ नमो सिद्धाणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं । ॐ नमो लोए सव्वसाहूण, ॐ नमो णाणाय । ॐ नमो दंसणाय । ॐ नमो चरित्ताय । ॐ हाँ त्रैलोक्यवश्यं कुरु ही स्वाहा । (૧૦) એકાંતરીયા, ચેાથીએ તેમજ કાઇપણ પ્રકારના તાવ ઉતારવાના મત્ર
એક તદ્દન નવી અને ધેાએલી ચાદર લઇ, તેને એક છેડા હાથમાં રાખવા અને તે ખૂણાને નીચેના મ`ત્રના જાપ જપતી વખતે મસળતા જવું. આ પ્રમાણે નીચેના મંત્રને જાપ ૧૦૮ વખત જપવા અને છેવટે તે મ ંત્રજાપ પૂરા થાય ત્યારે તે ખૂણાના મસળેલા ભાગની ગાંડ મારી દેવી. બાદ તે ચાદરની ગાંડવાળા ભાગ જેને તાવ આવતા હાય તેના માથા તરફ રાખી તે ચાદર ઓઢાડવી. આમ કરવાથી રાજીદ, એકાંતરીયા, ચાથીએ, ટાઢીયા અથવા તા ગમે તેવા ઝેરી તાવ પણ નાબૂદ થઈ જશે.
માક્ષર આ પ્રમાણે જાણવા
――
ॐ नमो लोए सव्व साहूणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो आयरियाण, ॐ नमो सिद्धाणं, ॐ नमो अरिहं ताण ॐ हूँ ।
(૧૧) વિદ્યાપ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ દરેક પ્રકારની વિદ્યાપ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે તેમજ સાહિત્યસ્વામી, કાવ્યસ્વામી અગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૨
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
તા સમ લેખકે બનવાની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘણા જ ઉપયાગી અને લાભદાયક છે.
આ મંત્રના જાપથી અનેક વખતે વાદવિવાદમાં જીત થાય છે. તે જ પ્રમાણે કોઈપણ ગ્રંથની રચનાસમયે આ મંત્ર સિદ્ધ કરવાથી તે ગ્રંથ જરૂર નિવિઘ્ને પૂર્ણ થાય છે અને તેના રચનારને અવશ્ય યશ પ્રાપ્ત થાય છે.
મંત્રજપ આ પ્રમાણે—
ॐ ह्रीं अ-सि- आ-उ-साय नमो हूँ वादिनि सत्यवादिनि वाग्वादनि वद वद रम वक्त्रे कण्ठे वाचया सत्यं ब्रूहि ब्रूहि सत्यं वद अस्खलित प्रचारा सदैव मनुजासुरसदास | અર્દ અ-લ-આ-૩-સાય નમઃ।
આ મંત્રને એક લાખ વખત જાપ કરી સિધ્ધ કરવાને છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એકવીશ વખત આ મંત્રજાપ કરવાથી કાર્યસિધ્ધિ થાય છે.
(૧૨) પુરૂષાર્થસિદ્ધિ મંત્ર
આ મંત્રાક્ષરના જાપ મહાકલ્યાણકારી છે. તેના સ્મરણમાત્રથી જ દરેક પ્રકારના વિઘ્ન વિનાશ પામે છે. આ પાંત્રીશ અક્ષરયુકત જાપના પહેલાં ચરણમાં ૧૧, ખીજા ચરણમાં ૯ ૩ જા ચરણમાં ૧૧, ચેાથા ચરણમાં ૧૨ અને પાંચમા ચરણમાં ૧૫ એમ કુલ ૫૮ માત્રાએ છે.
આ અપૂર્વ મંત્રના જાપ નીચે પ્રમાણે કરવા– नमो अरिहंताणं । नमो सिद्धाणं ।
नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्व साहूणं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ]
૨૩ જ્યારે જ્યારે જે કાર્યમાં આ મહાન મંત્રના જાપની જરૂરિયાત પડે ત્યારે ત્યારે આ મંત્રના જાણકાર થતાશ્વરે, ભટ્ટારકે તેમજ જ્ઞાની મુનિમહારાજે પાસે જઈ ગુરુગમ પૂર્વક આ મંત્રાક્ષરના શબ્દો અને માત્રામાં જે પ્રમાણે વધઘટ થતી હોય તે પ્રમાણે કરવી. મંત્રનો જાપ કરવાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.
લૌકિક કાર્યની સિદ્ધિ માટે જ્ઞાનીઓએ આ મંત્રના જુદા જુદા છેતાલીશ સ્વરૂપો બતાવ્યા છે.
આ બેંતાલીશ પ્રકારે પૂર્વકાળે વિદ્યમાન હતા, જે પછી નવ મહામંત્ર તે એવા ચમત્કારિક હતા કે જેના પ્રાબત્યથી અકલ્પનીય અને અલૌકિક વસ્તુઓ પણ સાંપડતી, પરંતુ કલિકાલના માહાસ્યથી આ મહાન શકિતશાળી નવ મંત્રને પ્રભાવ કમી થયો. બાદ કાળક્રમે તે યતિવર્યોના હાથમાં જ્ઞાનભંડારોમાં સંચય તરીકે જઈ ચઢયે અને પરિણામે તેઓ પિતાના નિવહસાધન તરીકે ઉપગ કરવા લાગ્યા.
પૂર્વકાળે મહાન પ્રભાવશાળી સૂત્રે, આ ગમ ગ્રંથ, ચમત્કારિક તેત્રો અને અનેક પ્રકારના મંત્રવિધાને વિદ્યમાન હતા. તેમાંનાં જ એક અંશ માત્રને આ સંગ્રહ છે, છતાં આવા પ્રભાવશાળી મહાન મંત્રવિધાને કે જે પોપકારી તેમજ શાસનની ગીરવતા વધારનારા છે તેના જાણકાર પોતાના ભંડારમાં તેને ગુપ્ત રીતે રાખી તેના આધારે ધનસંચયની ઇચ્છા સેવી રહ્યા છે તે વસ્તુ ખરેખર શોચનીય અને સમાજને અહિતકર્તા છે. અમે આશા રાખીએ છીએ કે જે જે વિદ્વાને પાસે જેટલી મંત્ર સંબંધી સાહિત્યસામગ્રી પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સૂત્રોમાંથી યા તે અન્ય ક્ષેત્ર દ્વારા હસ્તગત થતી જાય તેટલી તેટલી જે તેઓ શાસનસેવા અર્થે રજૂ કરતા રહેશે તે જરૂર તેઓએ શાસનની અને સાથેસાથે માનવજાતિની અમૂલ્ય સેવા બજાવી ગણાશે.
અમોએ આ ગ્રંથમાં રજૂ કરેલ મંત્રવિધાને તેમજ સ્તોત્રે જે પૈકી કેટલાક પ્રકાશિત અને થોડા હસ્તલિખિત ગ્રંથમાંનાં છે તે સર્વને એકત્રિત કરી આ ગ્રંથદ્વારા એટલા માટે પ્રકાશિત કરીએ છીએ કે છુટું છવાયું પડેલ મંત્ર સંબંધી સાહિત્ય એક જ સ્થાને સંગ્રહિત થાય અને આવા અતીવ ઉપગી ગ્રંથનો લાભ દરેક વ્યક્તિને માટે ફલદાયી થઈ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
નવ ગ્રહ મંત્રજાપ નવે ગ્રહોના મંત્રજાપ સમયે તેમાં દર્શાવવામાં આવેલા વિધિવિધાને અને પૂજાની સામગ્રીને ઘણી જ શુદ્ધતાપૂર્વક ઉપયોગ કરવાનું છે. આ મંત્રજાપ અક્ષરની પૂરેપૂરી શુદ્ધિપૂર્વક અને મનની સંપૂર્ણ સ્થિરતાથી ગણવાના : અધિષ્ઠાયક દેવી-દેવતાઓ પ્રસન્ન થઈવાંછિતની પૂતિ કરે છે.
દરેક ગ્રહોના જાપ પ્રસંગે તેના વિધિવિધાનમાં દર્શાવવામાં આવેલ તીર્થંકર પરમાત્માની મૂતિ અથવા તે તસ્વીર સન્મુખ રાખીને જ આરાધના કરવાનું છે. દરેક ગ્રહદેવનું પૂજન કરતાં પહેલા પ્રથમ તીર્થકરની પ્રતિમાનું પૂજન કરવું.
જે શક્તિ હોય તે દરેક ગ્રહની તેના રંગવિધાન પ્રમાણે નવીન ધાતુની પ્રતિમાઓ બનાવવામાં આવે છે તે અતિ શ્રેયસ્કર છે, છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે ધાતુના સમરસ પતરા ઉપર આ ગ્રંથમાં દર્શાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૬
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આવેલ ગ્રહની ભાવવાહી આકૃતિઓનું આલેખન કરી જાપસમયે તેને ઉપયોગ થાય છે તે પણ હિતકારક છે; આમ છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે આ ગ્રંથમાં આપવામાં આવેલ ગ્રહદેવના ફેટાઓને કાચમાં મઢાવી લઈ જાપસમયે તેને ઉપયોગ કરવાથી તે વસ્તુ પણ ફળદાયક બને છે.
દરેક મનુષ્યને કોઈ પણ ધામિક વસ્તુની આરાધના સ્વશક્તિ અનુસાર કરવાની હોય છે. મન, વચન, કાયાની શુદ્ધિ સાથે સંપૂર્ણ શ્રદ્ધા એ વસ્તુ જ ખાસ મહત્વતાભરી છે. આ જણાવેલ ગ્રહોના જાપમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તેનું ફળ તાત્કાલિક મેળવી શકે છે.
પ્રભાતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, વિધાનમાં બતાવ્યા પ્રમાણે આસનની શુદ્ધિ રાખી, મંત્રજાપ સમયે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધાદિ સામગ્રી સહિત ગ્રહ-દેવતાઓનું એકાગ્રતાપૂર્વક આરાધન કરવું. (૧) સૂર્યદેવ એટલે રવિને જાપ
આ જાપ સમયે લાલ ફૂલેને ઉપયોગ કરે. શ્રી પદ્મપ્રભુની પ્રતિમા અથવા તે તસ્વીર આરાધક દેવ તરીકે સન્મુખ રાખવી. તેમજ પૂજનમાં સૂર્ય દેવની પ્રતિમા અથવા તસ્વીર સુવર્ણ અથવા તાંબાની બનાવેલી ઉપયોગમાં લેવી. નાનામાં નાની પ્રતિમા સામેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની હેવી જોઈએ.
જે પ્રમાણે આપણે પરમાત્માની પ્રતિમાનું પૂજન કરીએ છીએ તે પ્રમાણે જ આ પ્રતિમાના પૂજનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
वा
(सुर्थ)
પપ્રભૂ
૭૫?
6.DULSIL7
पद्मप्रभजिनेन्द्रस्य. नामोच्चारेण भास्कर ! । शान्ति तुष्टिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
सोम.(
यभू
-SEDURAL
चंद्रप्रभजिनन्द्रस्य, नाम्ना तारागणाधिप ।। प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મ ંત્રજાપ ]
૨૭
વિધિપૂર્વક સ્નાત્ર કરવાનુ છે. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યાદિ સામગ્રી ધરી તેની આરાધના કરવાની છે.
પૂજનવિધિ સમાપ્ત થયા બાદ ચિત્તને સ્થિર કરી, શાંતિથી શ્રી જિનેશ્વર દેવના ધ્યાનમાં હૃદયના તંતુ મેળવી, એટલે કે એકાગ્ર થઇ જાપ ગણવાનું શરૂ કરવું. જાપને શ્લાક નીચે મુજબ છે.
पद्मप्रभजिनेन्द्रस्य, नामोच्चारेण भास्कर ! | शांति तुष्टिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ ૧૦૮ મણુકાની એક નવકારવાળી જણાવ્યા પ્રમાણે ગણવી. ‘‘ૐ દશ નમો સિદ્ધાળ । (ર) સામ એટલે ચદ્રના જાપ—
.
આ જાપનું વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. પુષ્પાદિકના રંગ સફેદ તેમજ સેવંત્રાદિ સફેદ ફૂલાના ઉપયાગ કરવા. પૂજન ચંદનથી કરવાનુ છે, ગ્રહદેવની પ્રતિમા ચાંદીની બનાવવાની છે. જાપસમયે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાના ઉપયોગ કરવા, જેને લગતા મત્રશ્લાક નીચે પ્રમાણે છે—
.
चंद्रप्रभजिनेन्द्रस्य नाम्ना तारागणाधिप ! | प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ॥ ત્યારબાદ એક નવકારવાળી
ફ્રી નમો અરિહંતાળ ’
ની ગણવી.
(૩) ભેામ એટલે મંગળના જાપ
વિધિવિધાન પૂના જા। પ્રમાણે સમજવુ. ગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
દેવતાનું પૂજન કુંકુમ અને લાલ પુપિથી કરવું. જાપ સમયે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા નજર સન્મુખ રાખી નીચે પ્રમાણેનો મંત્રજાપ કરવાને છે. ગ્રહની પ્રતિમા ત્રાંબાની રાખવી. મંત્રલૅક આ પ્રમાણે–
सर्वदा वासुपूज्यस्य, नाना शांति जयश्रियम् । रक्षां कुरु धरासूनो!, अशुभेोऽपि शुभो भव ॥
ત્યારબાદ એક નવકારવાળી “ૐ હ્રી જો વિદ્યાર્થ” ની ગણવી. (૪) બુધનો જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. સ્નાનવિધિમાં પ્રથમ ઉપયોગ કરવાનો છે. પૂજનવિધિ કેશર, ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેધથી કરવાની છે. ગ્રહની પ્રતિમા કાંસાની અગર તેં સુવર્ણની બનાવવી. પ્રતિમા મહાવીરસ્વામીની ઉપયોગમાં લેવી છતાં પણ વિધાનમાં શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી નેમિનાથ વિગેરે પ્રભુની પ્રતિમાને ઉપગ રાશિ પ્રમાણે કરવાનો છે. મંત્રક નીચે પ્રમાણે વિદ્યાતિયા , રાત યુમિતથા ! महावारश्च तन्नाम्ना, शुभो भूयाः सदा वुधः ॥
ત્યારબાદ એક નવકારવાળી “3” હૈ જો આરિવાળ” ની ગણવી. (૫) બૃહસ્પતિ એટલે ગુરુનો જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મ`ત્રસ ગ્રહ
વાસુપૂજ્ય
મંગલ
EEC
५०%
71
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
DISTRE
सर्वदा वासुपूज्यस्य, नाम्ना शांतिं जयश्रियम् । रक्षां कुरु धरासूनो !, अशुभोऽपि शुभो भव ॥
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
મહાવીરસ્વામી
DUASAN
विमलानंतधर्माराः, शांतिः कुथु मिस्तथा । महावीरश्च तन्नाम्ना, शुभो भृयाः सदा बुधः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજાપ ]
૨૯
ચંદન, અક્ષત સફેદ પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી કરવું તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરવું. ગ્રહની મૂત્તિ સુવર્ણ અથવા પિત્તળની કરાવવી. શ્ર ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન, શ્ર્વસ'ભવનાથ, શ્રી સુમતિનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી શીતલનાથ અને શ્રી શ્રેયાંસનાથ-આ આડ તીર્થંકરા પૈકી કોઈપણ એક તીર્થંકર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યો પછી ગ્રહદેવતાનું પૂજન કરવું. મંત્રશ્લાક આ પ્રમાણે—
ऋपभाजित सुपाश्वांश्चाभिनंदनशीतलाः । सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ॥ एतत्तीर्थकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव । शांनि तुष्टिं च पुष्टिं च कुरु देवगणार्चित ! ॥ ત્યારબાદ એક નવકારવાળી “ ૐત નમો આયરિ
..
વાળ ની ગણવી.
(૬) ભાર્ગવ એટલે શુક્રના જાપ
વિધિવિધાન પૂર્વ જાપા પ્રમાણે ગ્રહદેવતાનુ પૂજન શ્વેત પુષ્પ અને ચંદનાદિકથી કરવું તથા શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમા દૃષ્ટિ સન્મુખ રાખવી. ગ્રદેવની પ્રતિમા સુવર્ણ અથવા ચાંદીની બનાવેલી હોવી જોઇએ.
શુક્રંદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર ભાગ્યામા રાજદૂરખારે અગર તેા વિધા સંપાદન કરવામાં અથવા તા ધામિક કાર્યોમાં સપૂર્ણ યશ પ્રાપ્ત કરે છે. જન્મકુંડળીના કેન્દ્રસ્થાનના બળવાન ગ્રહેામાં શુક્રની ગણત્રી ઘણી જ અગત્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ છે. લહમીદેવીની પ્રસન્નતા મેળવવામાં શુકને જાપ ઘણે જ લાભદાયક બને છેમંત્રક નીચે પ્રમાણે છે.
पुष्पदन्तजिनेन्द्रस्य, नाम्ना दत्ययाचित!। प्रसन्नो भव शांतिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥
ત્યારબાદ એક નવકારવાળી 3છે હો નો હુંતા ” ની ગણવી. (૭) શનિદેવને જાપ
શનિ મહારાજની ક્રૂર દષ્ટિનાં કારણે મહારાજા વિક્રમ સરખાને પણ ઈરાન જેવા અજાણ્યા ને અનાર્ય પ્રદેશમાં ઘાંચીની ઘાણી ઉપર પાંગળી સ્થિતિમાં દિવસો પસાર કરવા પડ્યા હતા તે એક સાધારણ મનુષ્ય શી ગણત્રીમાં? ઉજજૈનાધિપતિ મહારાજા વિક્રમે બાવન વીરેને સાધ્યા હતા તેમજ સ્મરણ કરતાં જ તે હાજર થતાં હતાં, છતાં પણ તેમના જેવા દાનેશ્વરીને શનિદેવે પિતાના અંકુશમાંથી નથી મૂક્યા.
શનિની મહાદશાએ સેંકડે મનુષ્યોને રાજમહેલના સિંહાસન પરથી ફેંકી દઈ રસ્તાના રઝળવા ભિક્ષુક બનાવ્યા છે. શનિની ત્રીશ માસ પર્યક્ત એક જ વિષમ રાશિ રહે છે તે તેવી કઠિન રાશિમાં રહેતા શનિદેવને પ્રસન્ન રાખવા સારુ દરેકે દરેક વ્યકિતએ તેને જાપ કરવાની ખાસ જરૂરિયાત છે. જેની જન્મકુંડળીમાં શનિ અને ગુરુ એ બંને કેન્દ્ર ગ્રહો વિપરીત હોય તે મનુષ્ય બીજા અન્ય ગ્રહોના બળે ગમે તેટલે પરાક્રમી બને તે પણ અને ડુંગર ખેદીને શિંદર કાઢવા જેવી સ્થિતિ બને છે. બીજી રીતે કહીએ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આભના
घनाथ
ऋषभाजित सुपाश्चिाभिनन्दनशीतलाः। सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ॥ एतत्तीर्थकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव । शान्ति तुष्टिं च पुष्टिं च कुरु देवगणार्चित ! ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
सुवियन
4.B.DESONS)
पुष्पदन्तजिनेन्द्रस्य, नाम्ना दैत्यगणार्चित ! । प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજાપ]
એક બાજુથી કામધેનુનું દહન થાય અને બીજી બાજુએથી તે દૂધને બકરાઓ પી જાય. પરિણામે પુરુષાર્થ અને પરાક્રમી પુરુષ ચિંતામગ્ન રહ્યા કરે. એકંદરે ટૂંકમાં જણાવવાનું કે શનિની મહાદશા વખતે ઘણું જ સાવચેત રહેવું.
શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું નિયમિત વિધિપૂર્વક પૂજન કરવું, તેમજ તે પ્રભુની પ્રતિના અથવા તસ્વીર ગ્રહદેવતાના આરાધન સમયે નજર સમક્ષ રાખી તેનું પૂજન કરવું. શનિની પ્રતિમા નીલમની, સુવર્ણની અથવા લેખંડની બનાવવી. તેનું પૂજન કરતી વખતે તેલથી સ્નાન કરાવવું. સિંદૂર, નિલવણું પુષ્પ, ધૂપ, દીપ અને નેવેધાદિ સામગ્રી ધરવી. મંત્રલેક નીચે પ્રમાણે છે
श्रीसुव्रतजिनेन्द्रस्य, नाम्ना सुर्योगसंभव ! । प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु प्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
[ પ નવા ” (૮) રાહુને મંત્રજાપ
વિધિવિધાન પર્વ જાપ પ્રમાણે, નીલવર્ણનાં પુષ્પથી રાહની મૂર્તિનું પૂજન કરવું. મૂત્તિ લેખંડની, સુવણની કે નીલમની બનાવવી. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા આરાધના સમયે દષ્ટિ સન્મુખ રાખવી. પછી ગ્રહદેવતાનું પૂજન કર્યા બાદ નીચે પ્રમાણે મંત્ર લેક બોલ.
श्रीनेमिनाथार्थेश-नामतः सिंहिकासुत !। प्रसन्नो भव शांति चं, रक्षां कुरु कुरु श्रियम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૩ર
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
‘ છે . ને ઢોઇ રઘુરાદૂન ” © કેતુને મંત્રજાપ –
વિધિવિધાન પર્વ જાપ પ્રમાણે. દાડમ વિગેરેના ફૂલેથી કેતુની મૂર્તિનું પૂજન કરવું. વૈર્ય, સુવર્ણ અથવા લેઢાની મૂતિ કરાવવી. શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરવી. બાદ નીચે પ્રમાણે મંત્ર શ્લોક બોલે.
राहा सप्तमराशिस्थ, केता श्रीमल्लिपाचयोः । नाम्ना शांतिं च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् । ત્યારબાદ બાધા પારાની નવકારવાળીનીચે પ્રમાણે ગણવી.
“3” ઈ નો ઢોg ૩વસાવા ” આપણને નડતા ગ્રહોના ઉપશમન માટે યા તે તેમના દ્વારા થતાં વિનિ કે ઉપદ્રના નિવારણા એક બીજે પ્રકાર પણ અસ્તિત્વ ધરાવે છે. તે એ છે કે-ગ્રહોને પ્રિય પદાર્થોનું દાન કરવામાં આવે તે તેથી ગ્રહદેવતા પ્રસન્ન થાય છે અને દાતાપુરુષ પર કૃપા દર્શાવી તેની અશુભ પરંપરાનો વિનાશ કરે છે. દરેક ગ્રહ માટે દાન આપવાના દિવસો પણ અલગ-અલગ સમજવા. તે સર્વ હકીકત જાણવા માટે નીચે પ્રમાણે સંક્ષિપ્ત ને ધ્યાનમાં રાખવી.
૧. સૂર્ય—માણેક, સુવર્ણ, તાંબું, ગોધમ, ગોળ અને લાલ વસ્ત્રાદિક.
૨. ચંદ્ર-મોતી, ચાંદી, સાકર, ચોખા, કપૂર અને સફેદ વસ્ત્રાદિક. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસ’ગ્રહ
१,००१
શની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
मुनिसुव्रत प्रलू
GEDUSANE
श्री सुव्रतजिनेन्द्रस्य, नाम्ना सूर्यागसंभव ! | प्रसन्नो भव शांतिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
भलिनाथ
| B નમિનાથ,
LEBADUSAN
श्रीनेमिनाथतीर्थश-नामतः सिंहिकासुत !। प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ।। राहो सप्तमराशिस्थ, केतो श्रीमल्लिपाश्वंयोः । नाम्ना शांतिं च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજાપ ]
૩. મંગળ-પરવાળું, સુવણું, ત્રાંબુ, ગેધમ, ગાળ અને લાલ વસ્ત્રાદિક.
૪. બુધ-ઘી, પાનું, સુવર્ણ, કાંસુ, કપૂર આદિક. ૫. ગુરુ-હળદર, ખાંડ, સુવર્ણ, પાખરાજ, ચણાની દાળ અને પીળાં વસ્ત્રાદિક
૬. શુક્ર-હીરા, ચાંદી, ઘી, ખાંડ, દૂધ, ચાખા અને સફેદ વસ્ત્રાદિક
છ. શનિ-તીલ, તેલ, અડદ, લાડુ, સુવર્ણ, નીલમ અને કાળા વસ્ત્રાદિક
૩૩
૮. રાહુ· ગામેદ, સુવણું, લાટ્ટુ, તલ, તેલ, ધાન્ય અને શ્રીફળ આદિક
૯. કેતુ-કસ્તૂરી, સુવર્ણ, વડુ, લાહ, કોપરૂ, તેલ, ધાન્ય ઈત્યાદિક
સૂર્યનું દાન રવિવારે
ભામનુ મંગળવારે
ચંદ્રનુ સામવારે
બુધનુ બુધવારે
શુક્રનુ શુક્રવારે
ગુરુનું ગુરુવારે શિન, રાહુ તેમજ કેતુનું શનિવારે
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ એ છે કે નવે ગ્રહાને પેાતાની સાનિધ્યમાં રાખવા. આ પ્રમાણે કરવાથી ગ્રહ દેવતાએ સંતુષ્ટ થાય છે અને તે વ્યકિત પર મહેરખાની દર્શાવે છે. ગ્રહાને સાનિધ્યમાં રાખવા માટે . વીંટીને
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૩૪.
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપયોગ કરે અને તેમાં નીચે જણાવેલ પદાર્થો નીચે દર્શાવ્યા પ્રમાણે આકારમાં જડાવી લેવા.
પાનું | હીર | મેતી ખરાજ | માણેક | પરવાળું
વૈર્ય , નીલમ | ગમે
આ પ્રમાણે નવરત્નની વીંટી કરાવવી અથવા માદળિયું બનાવી તેને ઉપગ કરવાથી પણ ગ્રહશાંતિ થાય છે.
આ બધા પ્રકારે ઉપરાંત ગ્રહની શાંતિ માટે સમર્થ જૈનાચાર્ય ચૌદ પૂર્વધારી જોતિષવિદ્યાપારંગત શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ રચેલ પ્રવ્રુત્તિ તો પણ અપૂર્વ લાભકારક છે. તે સ્તોત્ર આ ગ્રંથના બીજા વિભાગમાં તેત્રસંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે. તેનું પણ પ્રતિદિન પ્રાતઃકાળે મરણ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
घंटाकर्ण यदुनदेव मति।
कापीराइट
मंगलदार त्रिकामदास जरी
सथित्य सत्ता Shree Sudharmaswami Gymsha au mai sunter www.malagyarihandel com
Page #231
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું
ઘંટાકર્ણ મંત્રજાપ પરમ પ્રભાવિક તેજસ્મૃતિ લબ્લિનિધાન શ્રીગૌતમસ્વામીના પ્રાતઃસ્મરણીય નામ-સ્મરણની માફક શ્રી ઘંટા કણ દેવનું નામ પણ જૈન સમાજના આબાલવૃદ્ધ જનસમૂહમાં પરિચિત છે. ઘંટાકર્ણ દેવ પ્રતાપી, શક્તિશાળી અને સદેવ જાગૃત મનાય છે. તેના દ્ધાપૂર્વકના આરાધનથી તે ભક્તજનેના વિનસમૂહને વિનાશ કરી વાંછિત પૂર્તિ કરે છે.
તેમને મંત્રજાપ શાંત ચિત્તથી વિધિપૂર્વક કરવાને છે. જાપ સમયે ઘીને દીવ અખંડ રાખ તેમજ દશાંગ ધૂપથી તે સ્થાનને સુવાસિત બનાવવું. જાપ કરનારે બ્રહચર્યનું પાલન કરવું અને ભૂમિશપ્યા રાખવી એટલે કે ગાદી, તકીયા કે તળાઈને ત્યાગ કરી જમીન પર શેત્ર છે, ધાબળી કે કંતાન ઉપર જ સૂવું. ઘંટાકર્ણને મંત્રજાપ જે સફળ થાય તો ક૯પવૃક્ષ સમાન મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
વ્યાપારસિદ્ધિ તેમજ નેકરીની શોધ માટે જનારને પણ અતીવ હિતકારક છે. ટૂંકમાં કહીએ તે આ દિવ્ય મંત્રજાપના પ્રભાવે દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. સમજને ખાતર કેટલાક પ્રકારે અહીંયા દર્શાવ્યા છે.
આ મંત્રજાપ સાડાબાર હજાર વખત જપવાને છે અને તે ત્રણ દિવસમાં પૂર્ણ કરવાને છે. મંત્રજાપ સિદ્ધ કરનારે શુદ્ધ આચારી અને શુદ્ધ આહારી રહેવું. આ ઉપરાંત ધમકિયામાં વિશેષ ઉદ્યમવંત રહેવાથી જાપ કરનાર શખ્સ આ મંત્રજાપ શીધ્ર ને કિંમતી ફાયદો ઉઠાવી શકશે. આ મંત્રસાધનામાં ઉપયોગી થનાર વિધિવિધાન નીચે દર્શાવવામાં આવે છે. - મંત્ર સાધન અથે શુક્લપક્ષમાં પંચમી, દશમી અને પૂણિમાની તિથિને ઉપયોગ કરે, કે જેને સૂર્યસ્વર તિથિ કહેવામાં આવે છે. તે વખતે મુહૂર્ત પણ શુભ હેવું જોઈએ. | શુભ યોગ તરીકે હસ્તાક, મૂળાક, પુષ્પાર્ક, સિદ્ધિ
ગ, આનંદયેગ, છત્રગ તેમજ શુભ વાર અને ચંદ્રબલ રાખી કેઈ ચારિત્રપાત્ર યતિ કે ઉત્તમ સાધકના સમાગમપૂર્વક સાધના કરવા ઉદ્યમવંત બનવું.
સ્થાન અત્યંત એકાંતમાં અને નિરવ શાંતિવાળું પસંદ કરવું. મૃતક કલેવર આદિ શંછાવાળો પદાર્થ ચોતરફ ૧૦૮ હાથ સુધીમાં ન હોય તેવી પવિત્ર ભૂમિમાં અથવા તે એકાંત દેવસ્થાનમાં આ જાપ જપવે.
ભૂમિ પસંદ કર્યા પછી તેના પર પવિત્ર પાણી છાંટી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૩૭
ઘંટાકર્ણ મંત્રજાપ ]. તેને લગતે જાપ જપી, જગ્યા શુદ્ધ કરવી. પછી ચંદન પ્રમુખને લેપ કરી મંત્રસ્થાન તરીકે તેને શુદ્ધ બનાવવું. સ્થાનશુદ્ધિ કરતી વખતે નીચે પ્રમાણેને મંત્રજાપ કરે. “જી ટ્રો મૂ ળ લેવાય નમઃ
આ મંત્રજાપ સાત વખત જપી ભૂમિ શુધ્ધ કરવી. પછી દશાંગ ધૂપ અખંડિત રાખવે. ઘરની અખંડ જ્યોત ચાલુ કરવી. બાદ અક્ષત, નૈવેદ્ય અને ફળથી ભૂમિની પૂજા કરવી આ પ્રમાણે ભૂમિપૂજન વિધિ પત્યા બાદ સ્નાનાથે જવું અને શુદ્ધ જળથી સ્નાન કરતી વખતે નીચેને માત્ર જાપ એકવીશ વખત જપ
“ તે જ જાકારાવ રાઃ ” બાદ પવિત્ર વસ્ત્ર પહેરતી વખતે “ ડ્રીં શાં સારવાર રાઃ ” આ પ્રમાણે સાત વાર જાપ જપી સ્વચ્છ કપડાં પહેરવાં. તપશ્ચાત્ મન, વચન અને કાયાના વિયોગને નિરાધ કરી, ઘંટાકર્ણ યંત્રને સન્મુખ રાખી મંત્રજાપ કરવા બેસવું.
કેટલાક ગ્રંથમાં આ મંત્રના તેત્રીશ હજાર તેમજ બેંતાલીશ હજાર જાપ કરવાનું સૂચવ્યું છે, અને તે જાપ પૂર્ણ કરવાની સગવડતા મળે તેટલા ખાતર બેંતાલીસ દિવસને સમય પણ બતાવવામાં આવ્યો છે. એટલું તે ચેકસ છે કે ઓછામાં ઓછા સાડાબાર હજાર જાપ સાધકે જપવાના હોય છે, અને જે શાંતિ તેમજ સગવડતા હોય તે ત્રણ દિવસમાં જ સાડાબાર હજાર જાપ પૂર્ણ કરવા
આ મંત્રને પ્રભાવ દર્શાવતાં શાસ્ત્રકારોએ ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૩૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ફરમાવ્યું છે કે આ મંત્રના સાધકને અન્ય દુશમન રાજા કે સૈન્ય પ્રમુખ પરચકને પણ ભય રહેતું નથી તેમજ ગમે તે મારક યા વશીકરણ મંત્રને ઉપયોગ સાધક ઉપર થયેલ હોય તે તે દૂર થાય છે.
આ મંત્ર સાધવાના સમયે હેમ કરવાનું પણ વિધાન છે. હમમાં શ્રીફળને ગોટે, દ્રાક્ષ અને ખારેકને હેમ કરે. મંત્રજાપ સમયે આ પ્રમાણે હમ કરવાથી દુષ્ટ વૈતાલ, પિશાચાદિને ભય નાશ પામે છે. તેમજ પરચકના ભયને પણ નાશ થાય છે, એટલું જ નહિ પણ ગમે તે કટ્ટર અને વિદ્વિષી વૈરી પણ મિત્ર થાય છે. હેમમાં દૂધ, દહીં અને ઘીને પણ ઉપયોગ કરે. આ મંત્રજાપથી વિવિધ પ્રકારના લાભ થાય છે. કેટલાક પ્રયોગની સાધના માટે શું કરવું તે અહીં સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું છે.
(૧) લક્ષ્મી પ્રાપ્તિ માટે લક્ષ્મીની ઈચ્છાવાળા સાધકે આ મંત્રની સાથે છ કેણી યંત્રનો ઉપયોગ કરે અને તેની ફરતે ઘંટાકર્ણ જાપ લખવે. બાદ તેનું પ્રતિદિન અધ્યયન કરવાની દ્રવ્યપ્રાપ્તિ થાય છે.
(ર) કૂક્ષીની છૂટી માટે ઘંટાકર્ણ યંત્ર સામે રાખી ચાર વખત જાપ જપવે. તે વખતે સાત ઝાડનાં પાંદડાં નીચે પ્રમાણે રાખવાં-ચંપ, ચંબેલી, મોગરે, નારંગી, લીંબુ, લાલ કંડીલ અને વેત કંડીલ. આ ઉપરાંત એકવીશ કૂવાનું પાણી ભેગું કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
ઘંટાકર્ણ મત્રજાપ ]
ત્યારબાદ એક લેાટા ઉપર પાંચ ઢાકાર લખવા. તેના પર કુંકુના સાત ટપકાં કરવા. પછી ચાખાનુ એક મડા કરી, લશને નાડાછડી બાંધી તે ચેાખાના મડલ ઉપર કુવારી કન્યા પાસે તે કળશ મૂકાવવા. દીપક ચોમુખ કરવા. કળશ પર પાંચ જાતનાં પાંદડાં બાંધવા. તે સમયે ઘંટાકણુ મંત્ર ખેલતા જવા. આ પાંચ જાતના પાંદડાંની સાથે કોપરું, દ્રાક્ષ, ખજુર, ચારેાલી, બદામ, પીસ્તા, અખીલ, ચાવલ, જવ, તલ, ખાંડ અને અડદ વિગેરે સઘળુ એકત્ર કરી ખાંડી રાખવું. પછી મંત્રના જાપ જપતાં અગ્નિમાં હામ કરતાં જવા. તે મંત્ર ૧૦૮ વાર જપવા. પછી તૈયાર કરી રાખેલા કલશમાંથી તેમાં પાણી નાંખવું. ખીજે દિવસે તે કુંભના પાણીથી સ્ત્રીએ સ્નાન કરવું. પછી તેને ઘંટાકણ મંત્રથી જ મ`ત્રી લીલા સૂતરના દોરા બાંધે તેા સંતાનપ્રાપ્તિ થાય છે—કુક્ષી છૂટે છે.
(૩) છેકરાં જીવતા નહાય તે
જ્યાં રાજમાગ હોય એવા રસ્તા પર ઉપર્યુક્ત જણાવેલ વિધિવિધાન પ્રમાણે આ ઘંટાકણું' મત્રના જાપ ૧૦૮ વાર જપવે. વિશેષ એ કે આ વિધાનમાં ખત્રીશ કૂવાનું પાણી લાવવું, નવ ઝાડના પાંદડાં લાવવાં જે નીચે પ્રમાણે છે–અનાર, અંજીર, ફાલશ, આડકીપાત, આંખ, લાલકડી, સેવંતી, નારંગી, કડીરકી અને રશુપેનકડી. પાંચ જાતનાં ફૂલ લેવા; જેવાં કે જૂઇ, ચ ંપા, ચ ંખેલી, કુંદ અને અનાર. પછી ઘંટાકણું મંત્રથી મંત્રીને, તે જળથી સ્ત્રીને નવરાવવી. માદ ઘંટાકણું મંત્રના દોરા ગળે ખાંધવા, હામ પણ કરવા, હામમાં કોપરું, બદામ, તલ, અડદ, જવ અને ઘીના ઉપચાઞ વા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૯
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૪૦
[ સિદ્ધિદાયક મ ́ત્રસ'ગ્રહ
આ પ્રમાણે કરવાથી જે ખાઇનાં કરાં જીવતાં ન હેાય તે જીવે છે અને દરેક જાતનાં વ્યાધિએ કે વિઘ્ના વિનાશ પામે છે.
(૪) ભૂત-પ્રેતના ઉપદ્રવ દૂર કરવા માટે કોઇપણ ઘરમાં યા તે ધર્મસ્થાનમાં ભૂત, પ્રેત, પિશાચ આદિ વ્યંતરનેા વાસ જણાતા હોય તે તેમાં આ યંત્ર દ્વાદશ કાઠાથી એક ખાજુએ તેમજ એકાદશ કાઠાથી બીજી બાજુએ તૈયાર કરી. ઉપરના ભાગમાં હ્રીકારના કાઠી કાઢવા. બાદ મંત્રજાપ શરૂ કરી, તે પૂર્ણ થઈ ગયા પછી ઘી, દહીં, ખીર, ખાંડ અને ખારેકના હામ કરવેા.
ત્યારપછી આ યંત્ર સુગંધિત દ્રવ્યથી લખી તૈયાર કરવા. આ પ્રમાણે યંત્ર તૈયાર થઇ ગયા બાદ ઘરને અગર તેા ધર્મસ્થાનકના આંગણે બાંધી રાખવામાં આવે તે ભૂત, પ્રેત, પિશાચ, શાકિણી અને ડાકિણી વિગેરેના ઉપદ્રવ નાશ પામી જાય છે.
બીજો પ્રકાર
અષ્ટકમળ આકારે યંત્ર તૈયાર કરી, ઉપર કાર લખી, વચ્ચમાં ઘેટાળમા ! સેવકૃતસત્ર ક્ષયઃ હ કુરુ સ્વાહા।” આ પ્રમાણે અક્ષર લખવા. તેમજ અષ્ટકાણમાં ૐ એ પ્રમાણે આઠ વાર લખવુ. ખાદ આખા મંત્ર કરતા ગાળાકારે લખવા. આ મંત્ર મૃગચમ ઉપર બેસી ભાજપત્ર, રૌપ્પપત્ર, સુવર્ણ પત્ર અથવા સામાન્ય કાગળ ઉપર અષ્ટગ ધથી લખી પાસે રાખવાથી સૌભાગ્યની વૃધ્ધિ થવા સાથે ન્યતરાદિક દેવાના લેશ પણ ઉપદ્રવ થતા નથી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #238
--------------------------------------------------------------------------
________________
ઘંટાકર્ણ મંત્રજાપ ]
આ મંત્રની સાધના સમયે દહીં, દૂધ, ઘી, ખાંડ, દ્રાક્ષ, ખારેક, બદામ અને ચાળીને હોમ કરે અને ૧૦૮ વાર મંત્રજાપ કરી યંત્ર બાંધવું.
(૫) બાળરક્ષા માટે ઘંટાકર્ણના મંત્રને અષ્ટગંધથી ઉપરના ભાગમાં લખી ૩ષ્કારનું ચિહન કરી, ભેજપત્ર, રૂપાપત્ર અથવા સોનાના પત્રમાં મઢી, તૈયાર કરેલા તે યંત્રને તાવીજમાં નાખી, બાળકના ગળે બાંધવાથી બાળકનાં અનેક પ્રકારના રેગ; જેવાં કે રતવા, ભરાઈ જવું, ઉધરસ, જવર વિગેરે દૂર થઈ જાય છે. આવા જ પ્રકારનું મંત્રેલું તાવીજ જે વ્યાપારીઓ હાથે બાંધે તે પણ વેપારમાં અતિશય લાભ મેળવે છે.
(૬) પુણ્યપ્રાપ્તિ અર્થે પુણ્યપ્રાપ્તિ અર્થે પણ ઘંટાકર્ણ યંત્રને ઉપયોગ કરવામાં આવે છે. તે યંત્રને સન્મુખ રાખી, મંત્રની ચારે ગાથાને વાયવ્ય ખૂણે બેસીને જાપ કરે. એકવીસ દિવસમાં એકવીશ હજાર જાપ પૂરા કરવા, બાદ આ જાપની એકેક નવકારવાળી ફેરવવાથી તિર્યંચ, નારક આદિ અશુભ ગતિને નાશ થાય છે અને અત્યંત દુલભ મનુષ્ય ભવ પ્રાપ્ત થવા સાથે ઉત્તમ કુળમાં અને આ ક્ષેત્રમાં અવતાર મળે છે. વળી પ્રતિદિન પુણ્યને સંચય પણ સારા પ્રમાણમાં થાય છે.
(૭) મંત્રજાપ ફી ભિન્નભિન્ન સમયે આ મંત્રજાપ કરવાથી શું શું ફલપ્રાપ્તિ થાય તે સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ૧. દિવાળીના દિવસમાં તેરસથી પ્રારંભી અમાવાસ્યા સુધીના દિવસેમાં અત્યંત શુધ્ધતાપૂર્વક ખાંડ અને ખીરનું એકાસણું કરી, દર્શાવવામાં આવેલ જાપના મંત્રે સાડાબાર હજાર વખત જપવામાં આવે તે તે વસ્તુ મહાન ઈષ્ટદાયી અને બારે માસ ફળદાતા થાય છે.
૨. નિત્ય પ્રભાતે તેમજ ત્રિકાલ આ મંત્રનો જાપ જપવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.
૩. પ્રભાતે જપવાથી દુષ્ઠ ગ્રહને ઉપદ્રવ શમી જાય છે અને દરેક જાતની શાંતિ થાય છે.
૪ રાત્રે સૂતી વખતે જપવાથી ચોર, અગ્નિ કે સપ દંશ પ્રમુખનો ઉપદ્રવ થતો નથી. - પ. હોર બાંધવાની જગ્યાએ આ મંત્રને યંત્ર બનાવી શુધ્ધતાપૂર્વક સ્થાપના કરવામાં આવે તે હેરના વિવિધ પ્રકારનાં વ્યાધિઓને નાશ થાય છે.
૬ જેને ભૂત, પ્રેત, વ્યંતર, શાકિણી, ડાકિણ વગેરેને વળગાડ હોય તેમજ જેને દગા-પ્રપંચ યા તે મૃત્યુની ધાસ્તી હોય તે પુરુષ યા સ્ત્રીએ આ મંત્રને જાપ મનમાં શરૂ જ રાખવાથી તેમજ તેનું યંત્ર બનાવી માદળિયામાં નાખી હાથે બાંધી રાખવાથી કેઈ પણ જાતને ભય ઉપજતે નથી અને આવતે ભય પણ આપમેળે વિનાશ પામી જાય છે તેમજ ચિત્ત આનંદમાં રહે છે.
૭. આ યંત્ર ઘરના દ્વાર સાથે ચેડી રાખવાથી મંકેડા, કીડી વિગેરેને ઉપદ્રવ શાંત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
ઘંટાકર્ણ મજાપ ]
૪૩
૮. કેશર, કપૂર, ગોપીચંદનમિશ્રિત વિલેપનથી આ જાપ લખી, તે લખેલ જાપ દ્રવ્યની કોથળીમાં રાખવાથી નિત્ય દ્રવ્યની વૃદ્ધિ જ થયા કરે છે,
૯ દર રવિવારના દિવસે તાંબાની વીંટી હાથમાં લઈ આ જાપ એકવીશ વાર ભણી જે વ્યક્તિની પેટી ખસી ગઈ હોય તેની આંગળીએ આ વીંટી પહેરાવવાથી પેટી તરત મૂળસ્થાને આવી જાય છે. તે જ પ્રમાણે કાચા સૂતરના તાંતણાને સાત ગાંઠ દઈ જેની પેચોટી ખસી ગઈ હોય તેને પગે બાંધવાથી પિચોટીનું દુઃખ નાશ પામી પચેટી મૂળ જગ્યાએ આવી જાય છે.
૧૦. જેને કંઠમાળ થઈ હોય તેને એક સો ને એક વખત આ જાપ ભણી, કાચા સૂતરના તાંતણાને એકવીશ ગાંઠો મારી, તે દેરાને તેને ગળે બાંધવાથી કંઠમાળ મટે છે.
૧૧. જેની દાઢ સૂઝી આવી હોય કે દુખતી હોય તેને માટે એકવીશ વખત જાપ જપી તેના પર હાથ ફેરવવામાં આવે તે તે દાઢનાં દરેક જાતના દર્દો દૂર થાય છે.
૧૨. એકતાલીશ વખત જાપ જપી, કુંવારી કન્યાના હાથે સુતરના તાંતણને સાત ગાંઠ દેવરાવી, ગળે દોરે બાંધવાથી ગમે તે એકાંતરીયે, જેથી, વિષમ જવર આવતું હોય તે પણ સેવા દરેક પ્રકારના તાવને ઉપદ્રવ શાંત થઈ જાય છે.
૧૩. ચોવીશ વખત મંત્રજાપ જપી, દેરે બનાવી બાળકના ગળે બાંધવાથી બાળકનાં દરેક જાતનાં ઉપદ્રવ
દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
૧૪. એકવીશ વાર જપી, પાણી ભરેલા એક પ્યાલામાં ફૂંક મારી, તે પાણુ પેટના શૂળવાળાને પાવામાં આવે તે પેટનું શૂળ મટી જાય છે
૧૫. સાત વખત મંત્રનો જાપ ગણી, કેશરનું તિલક કરવાથી પતિ-પત્ની વચ્ચે ઉદ્દભવેલા કલેશનું નિવારણ થાય છે. તેમજ જેના કુટુંબમાં કલેશનું વાતાવરણ હોય તે દરેક વ્યકિતને સાત વખતના જાપવડે મંત્રેલ કેશરનું તિલક કરવાથી પરસ્પર પ્રેમભાવ વૃદ્ધિ પામે છે અને કુટુંપકલેશ દૂર થાય છે.
૧૬. પ્રભાતે આ મંત્ર એકવીશ વખત ગણી પાણીના ત્રણ ઘુંટડા નિત્ય પીવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે તેમજ બુધ્ધિ નિર્મળ રહેવા સાથે પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થાય છે.
૧૭. આ જાપ એકવીશ વખત જપી, પિતાના થુંકનું તિલક કરી રાજદરબારે જવાથી રાજા તથા પ્રધાનાદિક અધિકારીઓની મહેરબાની પ્રાપ્ત થાય છે.
૧૮. આ મંત્રજાપ જપી, પાઘડીને ગાંઠ વાળવી અને ગાંઠવાળી પાઘડી પહેરીને જવાથી દરેક જાતને જશ મળે છે; એટલું જ નહિ પણ ભયાનક અટવીમાં મુસાફરી કરતાં હિંસક-કૂર પ્રાણીઓના ઉપદ્રવમાંથી પણ બચાવ થાય છે. આ ઉપરાંત વ્યાપારા બજારમાં જતાં વેપારમાં દ્રવ્યલાભ થાય છે.
આ મંત્રના સાધકે એટલું સાવચેત રહેવું કે આ પવિત્ર મંત્રને ઉપગ કેઈને વશ કરવામાં કે ખોટી રીતે હેરાન કરવામાં ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
ઘંટાકર્ણ મંત્રજાપ ]
આ જાપની સિદ્ધિ મેળવનાર મહાન આમા અપૂર્વ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. કદાચ કોઈને ફાંસીને હુકમ થયે હોય તે બેંતાલીસ દિવસના એકનિષ્ઠાપૂર્વકના શુધ્ધ જાપથી તે ભયંકર હુકમ પણ રદ કરાવી તેને અભયદાતા બની શકે છે. તે જ પ્રમાણે ભયંકરમાં ભયંકર સર્પદંશથી કેઈને જીવ તાળવે ચઢી ગયા હોય અને મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હોય તેવા સમયે આ સિધ્ધપુરુષ મંત્રજાપ જપતે જાય અને મૃત્યુશય્યા પર પડેલ મનુષ્યને મુખદ્વારા કુંક મારતે જાય તે અલ્પ સમયમાં વિષધરનું વિષ ઉતરી જઈ તે મનુષ્ય જાણે ઊંઘમાંથી જાગૃત થયે હોય તે પ્રમાણે આળસ મરડી ઉભો થાય છે. તે જ પ્રમાણે રાજ્ય તરફના ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધથી સિધ્ધપુરુષના હાથે તેને બચાવ થાય છે. કઈ પણ પરરાજ્ય તરફથી થએલ ભયંકરમાં ભયંકર હુમલા પ્રસંગે પણ પિતાની માતૃભૂમિનું રક્ષણ કરવા સમર્થ બને છે. એકંદર ગમે તેવા ભયંકરમાં ભયંકર જીવનમરણના પ્રસંગમાં આ મંત્રનો જાપ મૃત્યુંજય જાપ તરીકે ઉપયોગમાં આવે છે. વળી આ પ્રભાવિક જાપના રટણથી મનુષ્ય ઉચ્ચ દેવગતિગામી બને છે. પરંતુ આ બધું કયારે બને? જ્યારે જાપને સાધક આત્મા શુધ્ધ આચારવાળે, અહિંસાપ્રેમી, અભક્ષ્ય-અનંતકાયને ત્યાગી, અપેયને ત્યાગી તેમજ કોમળ હૃદયનો સાધુચરિત હોય ત્યારે. આ ઉપરાંત તેનું શીલઆચરણ શ્રેષ્ઠ હોવું જોઈએ. બ્રહ્મચર્યવ્રતન ધારક તેમજ પરસ્ત્રી પ્રત્યે માતૃવત્ જોનાર હોવો જોઈએ. આ જાપ સિધ્ધ કરનાર માણસ તેને ઉપયોગ પિતાને
માટે તેમજ પારકાને માટે સંકલ્પ કરીને કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ સિધિસમયે આસનેનું ધ્યાન તેમજ ક્રિયાનું ધ્યાન ખાસ રાખવાનું છે. રક્ષામંત્રને શરૂઆતમાં ઉપયોગ કર. દરેક કાર્યની સિદ્ધિ સમયે અનેક દેવી-દેવતાઓ મંત્રના સિધ્ધ કરનારના સત્તવની પરીક્ષા માટે ઉપદ્રવ કરે છે પરંતુ જે સાધક પુરુષ સંત સ્વભાવી, સહનશીલ તેમજ પર્વતની પિઠે અચળ હેય તે ઈષ્ટ સિદ્ધિ કરી શકે છે.
આ આખો મંત્ર છે કે ચાર ગાથાને છે છતાં તેમાં મંગાક્ષરોની સરસ રીતે ગુંથણી કરવામાં આવી છે અને તે ચારે ગાથાઓ પ્રબળ શકિતશાળી છે.
ઘંટાકર્ણ મંત્ર છે દમિવિર !, સર્વવ્યાનારા !.. विस्फोटकभये प्राप्ते, रक्ष रक्ष महाबल ! ॥१॥ यत्र त्वं तिष्ठते देव !, लिखितोऽक्षरपंक्तिभिः । रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥ २ ॥ तत्र राजभयं नासिक, याति विघ्नं जपात्क्षयम् । शाकिनिभूतवेताल-राक्षसाः प्रभवंति न नाऽकाले मरणं तस्य, न च सर्पण दश्यते । आग्निचोरभयं नास्ति, नास्ति तस्याप्यरिभयम् ॥४॥ # ઘી ઘંટોળ seતુ તે ક ક ા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છે '
શ્રી સિદ્ધચક યત્ર શ્રી સિદ્ધચક્ર અગર તે નવપદજી મહારાજના પવિત્ર નામથી જૈન સમાજને એક પણ શબ્સ અપરિચિત નહિં હોય. હાલમાં તે શ્રી સિદ્ધચક્રના આરાધનને સવિશેષપણે પ્રચાર થયો છે અને પ્રતિદિન તેની વૃદ્ધિ થઈ રહી છે. શ્રી સિદ્ધપક એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યફ ચારિત્ર અને તપ એ નવ પદને સમૂહ.
મંત્ર, તંત્ર અને યંત્રે તે વિવિધ પ્રકારના છે પરંતુ સર્વ યંત્રોમાં શ્રી સિદ્ધચક્રને યંત્ર સર્વશ્રેષ્ઠ અને શત્ર ફળદાયી છે. તેમાં જે સ્થાન મેરુપર્વતનું, પશુઓમાં જે સ્થાન સિંહનું, નદીઓમાં જે સ્થાન ગંગા નદીનું, પંખીઓમાં જે સ્થાન હંસનું, તિષગણમાં જે સ્થાન સૂર્ય–ચંદ્રનું, મંત્રોને વિષે જે સ્થાન નવકાર મંત્રનું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૪૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ તેવી રીતે સકલ યંત્રમાં શ્રી સિદ્ધચક યંત્રનું પ્રથમ અને શ્રેષ્ઠ સ્થાન છે.
આ સિદ્ધચકનું આરાધન વર્ષમાં બે વખત નવ દિવસ પર્યક્ત કરવામાં આવે છે. જૈન શાસ્ત્રમાં ૧ કાર્તિક માસાની, ૨ ફાગણ ચોમાસાની, ૩ અષાડ ચોમાસાની, ૪ પર્યુષણની તથા ૫-૬ બે નવપદઆરાધનની એમ છે અને ઈઓ શાશ્વતી કહેલી છે તે પૈકી આ શ્રી સિદ્ધચક આરાધનની બંને અઈએ ચેત્ર શુદિ ૭ થી તે ચૈત્ર શુદિ ૧૫ સુધી અને આ શુદિ ૭ થી આસો સુદ ૧૫ સુધી નવ નવ દિવસની છે. આ બંને ઓળીના દિવસેમાં આ યંત્રનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે આ નવ દિવસોમાં આયંબિલની તપશ્ચર્યા, જિનપૂજા, ઉભય રંક પ્રતિકમણ તેમજ પ્રતિદિન અરિહંતાદિના ગુણ અથવા ભેદ પ્રમાણે ખમાસમણ, કાઉસગ્ગ, સાથિયા વગેરે ક્રિયાઓ કરવાની હેય છે. નવ દિવસ પર્યન્તની આ ક્રિયાને ઓળી એ શબ્દથી ઓળખવામાં આવે છે. નવ ઓળી એટલે કે એકયાસી આયંબિલ વિધિપૂર્વક કરીને સાડા ચાર વર્ષે આ યંત્રનું આરાધન પૂર્ણ કરવાનું હોય છે. '
આ શ્રી સિદ્ધચક્રના સમ્યગૂ આરાધનથી અતુલ અદ્ધિ અને મહાસિદ્ધિ તેમજ નવ નિધિ પ્રાપ્ત થવા સાથે આત્મકલ્યાણ સધાય છે. અનેક પ્રકારના વિષમ બાહ્ય વ્યાધિઓ દૂર થાય છે અને ચિત્તની શાતિ થાય છે. સિદ્ધચકના પ્રક્ષાલન(હવણીનું જળ શરીર પર ચોપડવાથી અઢાર પ્રકારના કુષ્ટાદિક રાગો તેમજ ચોરાશી પ્રકારના વાયુના વ્યાધિઓ શીધ્ર વિનાશ પામે છે. શરીર ઉપર થતાં નાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
(तमाशा
तिजयविजयचकम् । सिद्धचक्कम् नमामि ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર યંત્ર ]
૪૯
મેાટા ફાલ્લાએ પણ નાશ પામે છે તેમજ તલવાર, ભાલા આદિના મેાટા જખમા પણ રૂઝાઈ જાય છે. ભગદર, કુષ્ટ અને ક્ષયાદિ જેવા ભયંકર ને અસાધ્ય રાગેાની પણ તેના દ્વારા શાંતિ થાય છે. તે જ પ્રમાણે નેત્રના અનેક પ્રકારના રાગે। અને સંનિપાત પણ શમી જાય છે. વિશેષ શુ કહીએ ? આ વિશ્વમાં એવા કાઇ પણ વ્યાધિ, વિઘ્ન કે સંકટ નથી કે જે શ્રી સિખચક્રના સમ્યગ્ર આરાધનથી નાશ ન પામે.
ચાર, પિશાચ, ભૂત, ડાકિણી, શાકિણી આદિના ઉપદ્રવે કે ઉપસગેĆ યા તેા પ્રેતાદિના વળગાડા પણ તરત જ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જેને ત્યાં સંતતિ ન થતી હાય તેને ત્યાં શ્રી નવપદજી મહારાજના પ્રભાવિક અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વરની કૃપાથી પારણું પણુ બધાય છે.
શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના વૃત્તાંતથી આજે કયા જૈન અપરિચિત છે? આજ શ્રી સિદ્ધચક્રના પસાયથી શ્રીપાલ મહારાજાને કાઢના રાગ નાશ પામ્યા એટલું જ નહિ પરન્તુ પગલેપગલે ઋદ્ધિસિધ્ધિ સાંપડી અને છેવટે પાતાનુ ગયેલ રાજ્ય પણ મેળવ્યુ. તેમને તે। શ્રી નવપદજીનેા પ્રભાવ હાજરાહજુર હતા સ્મરણમાત્રથી અધિષ્ઠાયક દેવ હાજર થતા અને વિઘ્નસમૂહના વિનાશ કરતા આપણે પણ જો મનેમાલિન્ય દૂર કરીને શ્રધ્ધા તેમજ એકાગ્રતાથી વિધિવિધાનપૂર્વક આરાધન કરીખે તે આપણે ઉચ્ચ કેાટિના સુખા પ્રાપ્ત કરી શકીએ, છતાં એટલું ધ્યાનમાં રાખવુ કે કાઇ પણુ પ્રકારની ધમક્રિયા આશીભાવથી (પેાતાને સુખ પ્રાપ્ત થાય,
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૫૦
| [ સિદ્ધિદાથક મંત્રસંગ્રહ
ત્રદ્ધિ-સિદ્ધિ મળે એવી ભાવનાથી) ન કરવી; કારણ કે તેમ કરવાથી આપણે ચિતામણિ રત્ન કેડીના મૂલ્ય વેચી દઈએ છીએ. મંત્ર અગર તંત્ર પિતાને પ્રભાવ અવશ્ય દર્શાવે છે જ, ભક્તજનને સહાય કરે જ છે પરંતુ આપણે તેવી ભાવનાથી ધમકરણ કરવી ઉચિત નથી. આગમશા વાંચતા આપણે જાણું શકીએ છીએ કે ઉગ્ર તપસ્વી વિષ્ણુકુમાર, ચકવર્તી સનકુમાર વિગેરે વિગેરેએ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી પરંતુ તેને ઉપયોગ તેઓએ પિતાની અંગત સુખસાહ્યબી માટે કદાપિ કર્યો જ નથી. આપણે પણ તેવા મહાપુરુષના જ અનુયાયી છીએ અને તેથી તેવા પ્રતાપી પુરુષના પગલેપગલે ચાલવાને યત્ન કરે એ આપણું આવશ્યક કતવ્ય છે.
શ્રી સિદ્ધચકના આરાધન અગે તેનું સમગ્ર વિધિવિધાન કે પ્રતિદિનની કાર્યશેલી વર્ણવતા ઘણું જ વિસ્તાર થાય તેથી તે અમારા જ તરફથી પ્રકાશિત થયેલ “ શ્રીપાલ મડારાજાના સચિત્ર રાસ” નામના પુસ્તકમાંથી જાણી લે. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વર યક્ષ સદૈવ જાગ્રત અને ભકતજનના દુઃખ-દારિદ્રય ચૂર્ણ કરવામાં ઉધમવંત છે. તેમના નામની પણ બની શકે તે પ્રતિદિન વકારવાળી ગણવી.
અરિહંતાદિક નવે પદની ક હી પદ સાથે જોડીને નવકારવાળી ગણવાની હોય છે. સિદ્ધચકના સમગ્ર માંડલાની કમળ પત્ર સમાન રચના કેવી રીતે કરવી તેની સમજ તેમજ આવશ્યક ક્રિયા અને અનુષ્ઠાન માટે નીચેની પંક્તિઓ બરાબર ખ્યાલમાં રાખવી. આ પ્રમાણે સાડા ચાર વર્ષ પર્યક્ત આરાધના કરી છેવટે થાશકિત તપનું ઉજમણું કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક યંત્ર]
૫૧
નવપદમડલ સ્વરૂપ અરિહંતાહિક નવ હે, જી હું પદ સંયુક્ત; અવર મંગાક્ષર અભિનયા, લહિયે ગુરુગમ તા. ૧ સિદ્ધાદિક પદ ચિહું દિરો, મથે અરિહંત દેવ; દરિસણ નાણ ચરિત્ત તે, તપ ચિહું વિવિશે સેવ. ૨ અણ કમળ લ ઈણી પરે, યંત્ર સકલ શિરતાજ; નિર્મલ તન મને સેવતાં, સારે વાંછિત કાજ. ૩ આ શુદિમાહે માંડીએ, સાતમથી તપ એહ; નવ આંબિલ કરી નિર્મળાં, આરાધો ગુણ હ. ૪ વિધિપૂર્વક ધરી દેતીયા, જિન પજે ત્રણ વાર; પૂજા અષ્ટ પ્રકારની, કીજે થઈ ઉજમાલ. નિર્મળ ભૂમિ સંથારીએ, ધરીએ શીલ જગદીશ; જપીએ પદ એકેકની, નેકારવાલી વીસ. આઠે થઈએ વાદીએ, દેવ સદા ત્રણ વાર; પડિહમણાં દેય કીજીએ, ગુરુ યાવચ્ચ સાર. કાયા વશ કરી રાખીએ, વચન વિચારી બેલ; ધ્યાન ધર્મનું ધારીએ, મનસા કીજે અડેલ. પંચામૃત કરી એકઠા, પરિમલ કીજે પ્રવાલ. નવમે દિન સિદ્ધચક્રની, કીજે ભક્તિ વિશાળ ૯
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું સાતમું
પરચુરણ મંત્રો (૧) વિદ્યા સાધવાનો મંત્ર
वाग्वादिनि ! सरस्वति ! मम जिहुवा वासं कुरु कुरु स्वाहा ॥
આ પ્રમાણે ર૯ દિવસ શ્રદ્ધાપૂર્વક પ્રતિદિન એક સે આઠ વાર જાપ જપવાથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે.
(૨) ઈચ્છિત કાર્યસિદ્ધિ મંત્ર ॐ ह्रीं श्रीं क्लीं चन्द्रप्रभजिनेन्द्राय ज्वालामालिन्यै नमः॥
આ મંત્ર ૧૦૮ વાર ગણ. ઘીને દી તથા ધૂપ કરવો. સફેદ વસ્ત્ર પહેરવા. ઉપગરણ ચાંદીના રાખવા. સાચા મતીની અથવા સફેદ સુતરની નવકારવાળીથી જાપ કરે. પ્રભુજીને દૂધવડે પખાલ કરી, કેસર તથા બરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવાં. ઉપર્યુક્ત વિધિપૂર્વક આ મંત્ર જપવાથી વાંછિતસિદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
પરચુરણ મંત્રો]
શ્રી સરસ્વતીને જાપ ॐ ही द वद वाग्वादिनि ! भगवति ! सरस्वति! श्रुतदेवि! मम जाडयं हर हर महा। श्रीभगवत्यै नमः स्वाहा । ૩૩ વાદ
શુદ્ધ વસ્ત્ર પહેરી હમેશાં વિધિપૂર્વક ત્રણ માસ સુધી ૧૦૧ વખત ઉપર પ્રમાણે જાપ કરો.
(૪) વિષહર પાર્શ્વનાથ મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી સપનું ચડેલું ઝેર, વિષમ વ્યાધિ, ભૂતપ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત આવી પડતી આફક્ત વિના વિલંબે દૂર થઈ જાય છે.
આ જિતું આ જિતું આ જિ ઉપશમ ધરી, આ હી પાWઅક્ષર જપતે; ભૂત ને પ્રેત જોતિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીસ ગુણ છે આ જિતું ! દુષ્ય ગ્રહ રોગ તિમ શેક જરા જતુ ને, તાવ એકાંતરે દિન તપતે, ગર્ભબંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકબાલની વ્યાધિત છે જિતું પરા શાયણિ ડાયણિ રોહિણું રાંધણી, ફેટિક મેટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉદરતણું કેલ નેલાતણું, શ્વાન શિયાળ વિકરાળદંતી છે આ જિતું ફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૫૪
[[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ધરણ પદ્માવતી સમરી શાભાવતી, વાટ આધાર અટવી તે; લક્ષ્મી લુદ મળે સુજસ વેળા વળે, સયલ આશા ફળે મન હસતે આ જિતું ઝા અષ્ટ મહાભય હરે કાનપીડ ટળે, હરે શૂળ શીશક ભણત; વદતિ વર પ્રીતશ્ય પ્રીતિ વિમળપ્રભ!, પાશ્વજિનનામ અભિરામ મતે છે આ જિતું પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજો
તેંત્રસંગ્રહ આ વિભાગમાં કેટલાક પ્રભાવિક સ્તોત્રને સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં આપણા પૂર્વાચાર્યોએ મારી-મરકી તેમજ શાકિણી-પાકિણના ઉપદ્ર દૂર કરવાને માટે મંત્રાક્ષથી ગુંફિત અનેક સ્તવ-સ્તોત્રની રચના કરેલ છે. કાળક્રમે તેને પ્રભાવ ઘટતે ગયે છે છતાં પણ નિર્મળ જળથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, શુદ્ધ શ્રદ્ધાયુક્ત તે તે તેત્રેનું સ્મરણ કરવામાં આવે તે તે ફળદાયક નીવડે છે. સ્મરણસમયે ધૃતને દીપક તથા સુગંધી ધૂપ રાખો અને બને તેટલા એકાંતસ્થાનમાં મનની સ્થિરતાપૂર્વક સ્તવતેંત્રને પાઠ કરે. આપણા પરમ ઉપકારી પુરુષોએ પુષ્કળ તેની રચના કરી છે પરંતુ અમે તે વિશેષ પ્રભાવિક અને પ્રસિદ્ધ તે જ આ લઘુગ્રંથમાં ઉધૂત કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ઉચિત માન્યું છે. પ્રશસ્તિ, મંગધડા પાર્શ્વનાથ સ્તર, संतिकर स्तव, लघुशान्ति स्तव, तिजयपहुत्त, नमिऊण, बृहत्शांति स्तव, जिनपंजर स्तोत्र भने गौतमस्वामी स्तोत्र ઈત્યાદિને સમાવેશ કરવામાં આવે છે.
ग्रहशांति આ સ્તોત્ર ચૌદપૂવી, તપગચ્છના છઠ્ઠ પટ્ટધર અને શ્રી સ્થૂલિભદ્રના વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ છે. શ્રી ભદ્રબાહુસ્વામી એટલે અજોડ વિદ્વાન. ન્યાય, તર્ક, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્રાદિમાં તેઓ પૂર્ણ પારંગત હતા.
દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં તેમનો જન્મ થયેલ. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જેનાચાર્ય શ્રી યશોભદ્રસૂરિના સંસર્ગમાં આવી તેમણે જેની દીક્ષા સ્વીકારી. તેમને વરાહમિહિર નામને લઘુબંધુ હતું. તે પણ જન સાધુ બળે હતો. બંને તિષવિદ્યામાં વિચક્ષણ બન્યા, પરંતુ બંને વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર હતું. શ્રી ભદ્રબાહુસ્વામી શાંત અને નમ્ર હતા, વરાહમિહિર ઉગ્ર અને અભિમાની હતા. ભાગે વરાહમિહિરથી દીક્ષાનું પાલન ન થયું અને તેણે ચારિત્રને ત્યાગ કર્યો. તેનું જ્યોતિષ સંબંધી સારું જ્ઞાન જાણી નંદરાજાએ તેને રાજસેવામાં નિયુક્ત કર્યો,
જ્યોતિષ જ્ઞાન સંબંધી ભદ્રબાહુસ્વામીની ખ્યાતિ ચારે દિશામાં વિસ્તરી ગઈ અને અપ્રતિહત જ્યોતિષાચાર્ય તરીકે તેમની ગણના થવા લાગી. સ્વભાવસુલભ ઈર્ષ્યાથી વરાહમિહિરને તેમની યશ-પતાકા શલ્યની માફક ખુંચવા લાગી, એટલે ભદ્રબાહસ્વામીને હેરાન કરવા સમયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
સત્રસંગ્રહ ]
રાહ જોઈ રહ્યા. અભિમાનને વશ થયેલ પ્રાણી ખંભાવના પણ પરિત્યાગ કરે છે!
૫૭
ભાગ્યયેાગે બન્યું એવું કે નંદરાજાને ત્યાં વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ થયા. વરાહમિહિરે જન્મકુંડળી કરી સેવનું આયુષ જણાવ્યું. વધામણી માટે સર્વ નગરજના ભેટ-સાગાદ લઇને ` પ્રદર્શિત કરી આવ્યા. જનમુનિના આચાર ન હોવાથી શ્રી ભદ્રબાહુવામી ન ગયા. વરાહમિહિરને જોઇતી તક મળી ગઇ. તેણે રાજાના કાન ભંભેર્યા. રાજા ક્રોધાન્વિત થયા અને ભદ્રબાહુસ્વામીને ન આવવાનું કારણ પૂછાવ્યું. ભદ્રબાહુસ્વામી વિચક્ષણ ને વરાહમિહિરની કપટકળાથી પરિચિત હતા. તેમણે આ પ્રસગની આશા રાખી જ હતી એટલે એનાથી ડરી જાય તેમ નહાતા. તેમણે રાજસેવક સાથે કહેવરાવ્યું કે- વૃથા એ વાર શા માટે આવવુ જવું ? કારણ કે એ પુત્ર આજથી સાતમે દિવસે બિલાડીદ્વારા મૃત્યુ પામવાના છે ત્યારે રાજાને દિલાસા દેવા આવીશ.”
નંદરાજા આ કથન સાંભળી આશ્ચર્ય મુગ્ધ બની ગયા. તેના હદ વિષાદમાં ફેરવાઇ ગયા. તેના મનમાં સંશય ઉદ્ભવ્યેા કે-વરાહમિહિર કહે છે તે સાચું કે ભદ્રબાહુસ્વામીનું કથન સાચું ? પરીક્ષા કરવા માટે તેણે નગરમાંથી દરેક બિલાડીને પકડીપકડીને સેકડા ગાઉ દૂર મૂકી આવવા હુકમ બહાર પાડયા. શ્રી ભદ્રબાહુસ્વામી પોતાના જ્યાતિષજ્ઞાન પર મુસ્તાક હતા. બરાબર સાતમે દિવસે ધાવમાતા રાજપુત્રને ધવરાવતી હતી તેવામાં બારણાના આગળીયા પુત્રના મસ્તક પર પડયા અને તે જ સમયે તેના આત્મા પરલાક પ્રયાણ કરી ગયા. સાતમે દિવસે પુત્ર મરણ પામ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૫૮
[ સિદ્ધિદાયક મ`ત્રસંગ્રહ
ના ખરા પણ ભદ્રબાહુસ્વામીના કથન અનુસાર બિલાડી કયાં ? રાજાએ આનુ કારણ ગુરુને પૂછાવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ‘ આગળીયાના મુખ પર ખિલાડીની આકૃતિ ચીતરેલ છે. વળી તેને ખીલાડી કહે છે.' રાજાએ તપાસ કરી તા કથન યથા જણાયું.
આ પ્રસંગ પછી તે વરાહમિહિર ઝંખવાણા પડી ગયા. રાજ્યમાન મળતું બંધ થયુ એટલે તાપસી દીક્ષા સ્વીકારી અને અજ્ઞાન તપ કરવાનું શરૂ કર્યું. મરણ પામીને તે વ્યંતરનિકાયમાં દેવ તરીકે ઉપજ્યા. પૂર્વભવનું વર સંભારી તેણે સંઘમાં મરકીને ઉપદ્રવ શરૂ કર્યો. પ્રજા ત્રાસી ઊડી. શુ કરવુ' ? તેના વિચારમાં કેટલા ય દિવસે વીતાવ્યા છતાં કારી ન ફાવી. છેવટે શ્રીસ ંઘે ભદ્રબાહુસ્વામીને વિજ્ઞપ્તિ કરી એટલે તેમણે શ્રી પાર્શ્વનાથ પરમાત્માનુ મત્રગતિ' સવĪTE ' નામનું ચમત્કારિક સ્તેાત્ર બનાવી આપ્યું, જેના પઠન-પાઠનથી અને તેના સ્મરણપૂર્વક મત્રિત જળથી મરકીના ઉપદ્રવ શીઘ્ર શમી ગયા.
આવા સમર્થ અને પ્રભાવિક આચાય પ્રશ્નશાંતિ સ્તંત્રની પણ રચના કરી છે. તેના પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરવા. આ તેંત્રમાં દરેક ગ્રહાદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે.
मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र
પુરુષાદાણી પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારાથી આજે કેણુ અજાણ છે ? તેમનું આ સ્વેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રન સદશ ફળદાતા છે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
સ્તાત્રસંગ્રહ
૫૯
યુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિષાના અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે.
संतिकरस्तव
"
શ્રી સામસુ ંદરસૂરિના શિષ્ય અને તપગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેએ સહસ્રાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસ્ત્રાભ્યાસ-કુશલતાથી રજિત થઇ દક્ષિણ દેશના વિદ્યાનગણે તેમને કાલી સરસ્વતીનું માનવંતુ બિરુદ આપ્યુ હતું. ખંભાતના સૂબા દરખાને તેમની મુલાકાત ૯.૪ ધ ચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્ણાંક “ વાદીગેાકુળષ’ઢ” જેવા અનુપમ બિરુદની નવાજેશ કરી હતી.
તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીના ઉપદ્રવ શરૂ થયા. પ્રતિદિન પ્રાણીએ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણાભરપૂર સૂરિજીને કહ્યું આ વાત આવતાં તેમનુ આ હૃદય હચમચી ઊડયું. તેમણે સૂરિમ ંત્રનુ ચેાવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છ-અર્જુમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આતકારક વિઘ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવતના મહિમાવાળું સંતિ સર્વે રચી આપ્યું. તેના પ્રતિદિનના પઠન-પાઠનથી તેમજ તે સ્નેાત્રદ્વારા મત્રિત જળથી મરકીને ઉપદ્રવ શીઘ્ર નાશ પામ્યા. આ સ્તાત્ર ઉભય સમય ભણવાથી શાકિણી ડાકણી યા તે છત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
+
૬૦
[ સિદ્ધિદાયક મ`ત્રસ'ગ્રહ
પ્રેતાદિના ઉપદ્રવ નાશ પામે છે, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ચિત્ત આનદમગ્ન જ રહે છે.
श्री लघुशान्तिस्तव
આ સ્નેાત્રના કર્તા શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય અને તપાગચ્છના ઓગણીશમા પટ્ટર શ્રીમાનદેવસૂરિ છે, મારવાડમાં આવેલ નાડાલ નગરમાં તેમને જન્મ થયા હતા. આલ્યાવસ્થામાં જ શ્રી પ્રદ્યોતનસૂરિ પાસે સયમ સ્વીકાર્યું હતુ. તેમના વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી હતી. એકદા બન્યુ એમ કે જ્યારે તેમને આચાય પદ આપવાના મહાત્સવ કરવામાં આવ્યા ત્યારે તેમના બ્રહ્મતેજથી આકર્ષાઈને આવેલ બે દેવીઓને ગુરુમહારાજે શ્રી માનદેવસૂરિના ખભા પર રહેલી નીહાળી. આ દૃશ્ય જોઈ ગુરુનુ` મન કંઈક ખિન્ન બની ગયુ. તેમણે વિચાર્યું' કે દેવીસહાયથી માનદેવને અભિમાન આવી જશે અને તેને અંગે નિરતિચાર ચારિત્ર પાળી શકશે નહિ. હ`દાયક પ્રસંગે ગુરુને ગ્લાનિ અનુભવતાં જેઇ વિચક્ષણ માનદેવ તેનું કારણ કળી ગયા અને ત્યાંને ત્યાં જ ગુરુના મન–સ તેષાથે છમાંથી એક પણ વિગય ન વાપરવાના નિયમ કાં.
તેમના શાસન દરમિયાન તક્ષશિલામાં ( કોઈ સ્થળે શાક ભરી નગરી જણાવેલ છે) મહામારીના વિષમ ઉપદ્રવ થયા. તક્ષશિલાના પ્રજાજના ત્રાસી ઊઠ્યા. પ્રતિદિન એટલા બધા મૃત્યુ થવા લાગ્યા કે તેને અગ્નિસ ંસ્કાર કરનાર પણ પૂરા ન મળે, નગરી આખી દુર્ગંધમય બની ગઇ. આ ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
તેત્રસંગ્રહ ]
દ્રવને પ્રતિકાર કરી શકે તેવા કોઈ પણ શમ્સ નજરે ન ચઢવાથી છેવટ શ્રી સંઘ એકત્ર થયો અને સહુની મીંટ નાડેલ નગરમાં ચાતુર્માસ રહેલા શ્રી માનદેવસૂરિ પર મંડાઈ. સંઘે વિનંતિપત્ર સાથે માણસ રવાના કર્યો અને સર્વ વિગત જણાવી. શ્રીમાનદેવસૂરિએ તરત જ શ્રી રઘુપતિ સ્તવની રચના કરી આપીને કહ્યું કે-“આ સ્તંત્ર દ્વારા મંત્રિત કરેલ જળથી આખી નગરીને પ્રદક્ષિણા દેવી અને દરેક વ્યક્તિએ આ સ્તોત્રનું પ્રતિદિન સ્મરણ કરવું. આમ કરવાથી ઉપદ્રવ શીવ્ર શાન્ત થઈ જશે, પરંતુ હવે તમારે સર્વેએ જેમ બને તેમ તાત્કાલિક આ નગરીને ત્યાગ કરી જે.”તે તેત્રના પ્રભાવથી મરકી શાંત થઈ અને પ્રજાજનેએ તે નગરી તજી દીધી. ખરેખર ગુરુકથન સાચું નીવડતું હોય તેમ ત્રણ વર્ષ બાદ તકીઓએ આ પ્રાચીન ને વિશાળ તક્ષશિલા નગરીને વિનાશ કર્યો.
આ લઘુશાંતિ સ્તવમાં પોતાની સાનિધ્યવાળી ચારે દેવીઓના નામ ગુંથનપૂર્વક શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ તેમજ મંત્રાક્ષની સરસ ગુંથણ કરવામાં આવી છે. આ ચમત્કારિક ઔવને દેવસિક પ્રતિકમણમાં દાખલ કર વામાં આવ્યું છે અને દરરોજ પ્રાંતે તે બેલાય છે. આ જ પ્રભાવક આચાર્ય ઉત્તર નામનું બીજું પ્રભાવપૂર્ણ તેત્ર પણ રચ્યું છે.
नमिऊग ( भयहर ) स्तव આ સ્તવના કર્તા છે શ્રી માનતુંગસૂરિ છે. તેઓ શ્રી લઘુશાંતિ અને તિજયપહુરના કર્તા ઉપર્યુક્ત શ્રી માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
દેવસૂરિના શિષ્ય અને તપગચ્છના વીશમા પટ્ટધર છે.
તેઓએ પહેલાં તે દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુચ્ચ પ્રસંગે તેની બહેને તેને પ્રતિબધી વેતાંબરાચાર્યને સમાગમ કરાવ્યો અને તેમની પાસે તેમણે પુનઃ શ્વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી.
તે સમયે બાણ અને મયૂર નામના બ્રાહ્મણ શિવ સંપ્રદાયના સમર્થ પંડિત હતા. તેઓ બંને વ્યવહારિક સંબંધથી પણ જોડાયા હતા. મયૂર સાસરે થતું હતું અને બાણ તેને જમાઈ થતું હતું. એકદા બાણે પોતાની પત્નીને ઉપાલંભ આવે એટલે તે રીસાઈને પોતાને પિયર ચાલી ગઈ. બાણ તેને મનાવવા પિતાના સાસરે ગયો. રાત્રે એકાંતસ્થાનમાં તેને મનાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે પંડિતપુત્રી માની નહીં એટલે તેને રંજિત કરવા “” શબ્દ વાપરીને બાણે એક લેક કહ્યો છતાં પણ તે માની નહીં. પતિ-પત્ની વચ્ચે આ વાર્તાલાપ મયૂર ગુપ્તપણે સાંભળી રહ્યો હતો. પોતાની પુત્રીની અતિ નિષ્ફરતા અને જડતા જોઈ તેને તિરસ્કાર ઉપ અને સહસા તેનાથી બેલાઈ જવાયું કે-“હે પંડિત ! “” ને બદલે “ડી” શબ્દ વાપરો.” પિતાને અવાજ સાંભળતા બાણની પત્ની લજવાઈ ગઈ. પિતાએ પોતાને પતિ સાથે વાર્તાલાપ સાંભળ્યો છે એ જાણવાથી તેને ઘણું ખોટું લાગ્યું અને સાથેસાથ પિતા તરીકેની મર્યાદાના ભંગ માટે તેને મયુર પંડિત પ્રત્યે ઘણા વછૂટી એટલે તરત જ “તમે રસલુબ્ધ કઢી થશે.” એ શાપ આપી તે પતિગૃહે ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૬૩
સ્તાસંગ્રહ]
કાઢ યુકત મયૂરને હવે રાજસભામાં જવામાં વિમાસણુ થઈ પડી. તેણે આ શાપ નિવારવા સૂર્ય દેવની ઉપાસના કરી અને પૂર્વવત્ દેહકાંતિ પ્રાપ્ત કરી. રાજા આ હકીકત સાંભળી આશ્ચય પામ્યા અને તેને રાજસભામાં ખેલાવી તેનું બહુમાન કર્યું. ' ઝુળી દુખવુ મત્તત્ત્ત” એ ઉકિત મુજબ બાણુ પંડિતથી આ બહુમાન સહન ન થયું એટલે તેણે પણ રાજાને કહ્યું કે-“ એમાં મયૂર પડિતે કઇ શ્રેષ્ઠતા દર્શાવી છે ? દેવસહાયથી સર્વ કઇ સાધ્ય બની શકે છે. મારા બંને હાથ કાપીને ચંડિકાદેવીના મંદિરમાં જાઉં છું અને પુનઃ હસ્ત પ્રાપ્ત કરીને જ આપની સભામાં આવીશ. ” અને સો કેઇના આશ્ચર્ય વચ્ચે ખણે પાતાનું કથન સિધ્ધ કરી બતાવ્યું. આથી રાજાએ સ્વધર્માંની પ્રા સા કરતાં કહ્યું કે-“બ્રહ્મણા ખરેખર અદ્વિતીય અને અજેય પડિત છે. વદિક ધમ પ્રગટ પ્રભાવી અને ચમત્કારપૂર્ણ છે. બીજા દનમાં આવા કાઈ પ્રતાપી પુરુષ જણાતે નથી.” આ સાંભળી સંઘના આગેવાને શ્રી માનતુ ંગસૂરિની અદ્ભુત શકિતના રાજા સમક્ષ વખાણુ કર્યા. રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થયું એટલે તેમને માનપૂર્વક એલાવી, ચમત્કારના પરીક્ષા માટે પગથી માંડી મસ્તક સુધી અડતાલીશ બેડીઓ પહેરાવી અને એક એરડામાં પૂર્યા. શ્રી માનતુ ંગસૂરિએ તરત જ ભક્તામર તેાત્રની રચના શરૂ કરી અને એક-એક લેાકની રચનાથી એક-એક એડી તૂટવા લાગી. છેવટે અડતાલીશમે લેાક બતાવતાં સવ એડીએ તૂટી ગઇ અને એારડાના તાળા પણ તૂટીને આપમેળે ભૂમિ પર પડયા. દ્વાર ઊઘડી ગયા. રાજા આવા ચમત્કારથી રજિત થયા અને જૈનશાસનની મહત્ત્વતા પણ કબૂલ કરી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #263
--------------------------------------------------------------------------
________________
| [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
શ્રી માનતુંગસૂરિને પૂર્વકના પ્રાબલ્યથી ઉમાદ રોગ થઈ આવ્યો. તેમણે ધરણેનું સ્મરણ કરી અનશન કરવા માટે પૂછયું. ધરણેકે કહ્યું કે-“હજુ તમારું આયુષ્ય બાકી છે અને તમારા હસ્તે ઘણા શાસનપ્રભાવનાનાં કાર્યો થવાના છે માટે અનશનને વિચાર ત્યજી દ્યો. આ અઢાર અક્ષરને મંત્ર આપું છું તેના પ્રભાવથી તમારે વ્યાધિ નાશ પામશે તથા અનેક પ્રકારના રેગે પણ શમી જશે.” બાદ તેમણે ધરણેન્દ્ર દર્શાવેલા અઢાર મંત્રાક્ષ ગુંથીને આ શ્રીનમિજણ (ભયહર) સ્તવ બનાવ્યું. આ નમિઊણની પ્રત્યેક ગાથાઓ ચમત્કારપૂર્ણ છે. તેની વિશિષ્ટતા એટલા માત્રથી જ સાબિત થાય કે આ સ્તંત્રની “ ગજલજલણવિષહર ” એ ગાથા શ્રી બહત્ સ્નાત્ર તથા શાન્તિસ્નાત્રમાં પણ બેલાય છે. તે જ આ તેત્રની પ્રભાવિકતાની નિશાની છે.
बृहदशांति स्तव આ સ્તવના કર્તાનું નામ સ્પષ્ટ નથી. કેટલાકે એમ કહે છે કે શ્રી નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી જ્યારે દેવીપણામાં હતા ત્યારે તેમણે આ સ્તંત્રની રચના કરી છે. કેટલાકે આ મતથી જુદા પડી એમ કહે છે કે આ સ્તવની રચના વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. કર્તા ગમે તે વ્યકિત છે પરંતુ આ સ્તવમાં વિધવિધ મંત્રાલરે દર્શાવ્યા છે અને લઘુમાં લઘુ પ્રાણથી પ્રારંભીને સમગ્ર વિશ્વની શાંતિ ઈચ્છવામાં આવી છે.
श्री जिनपञ्जरस्तोत्र આ પણ એક પ્રભાવિક તેત્ર છે. તેમાં પંચપરમેષ્ઠીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]
નમસ્કાર કરીને ચાલ વીશીના તીર્થકરેના નામસ્મરણપૂર્વક દેહ-રક્ષણની અભ્યર્થના કરવામાં આવી છે.
श्री गौतमस्वामी स्तोत्र પરમ પ્રભાવિક, અનેક લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીનું આ સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કારપૂર્ણ છે. “ગૌતમસ્વામી એટલું નામસ્મરણ પણ લાભકારક છે તે તેમના ગુણગાનગર્ભિત સ્તોત્રપઠનની તે વાત જ શી કરવી? શ્રી ગૌતમસ્વામીના નામસ્મરણનું ફળ બતાવવું તે સુવણને ઓપ આપવા જેવું છે. દરેક ગૃહે ગૃહે અને આબાલવૃદ્ધમાં તેમનું નામ પરિચિત થઈ ગયું છે. વ્યાપારીઓ પણ તેમના નામ
સ્મરણપૂર્વક પિતાને વ્યવસાય તેમજ માંગલિક કાર્યો કરે છે. મુનિઓ ભિક્ષા માટે જતાં તેમના નામનું સ્મરણ કરે છે. દરેક વ્યક્તિએ આ સ્તંત્રને પ્રતિદિન પાઠ કરે તે આવશ્યક અને આત્મકલ્યાણકારક છે.
તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના મુખ્ય ગણધર હતા. તેમણે પિતાની તપશ્ચર્યા દ્વારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. સૂર્યકિરણના અવલંબન માત્રથી તેમણે એક એક
જનના પગથિયાવાળા અષ્ટાપદ પર્વત પર આરોહણ કર્યું હતું. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પૂર્વક અષ્ટાપદના પહેલા, બીજા અને ત્રીજા પગથિયા પર્યન્ત પહોંચેલા પંદરસો ને ત્રણ તાપસોને પ્રતિબોધી, દીક્ષા આપી પોતાની સાથે લઈ જતાં એક લઘુ પાત્રમાં ખીર લાવી, પોતાની અક્ષીણમહાનસી લબ્ધિના પ્રતાપે તે સર્વ મુનિઓને યોચ્છિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
પારાણું કરાયું હતું. આવા સમર્થ ને પ્રભાવશાળી મહાપુરુષનું નામસ્મરણ આપણને ફળદાયક થાય તેમાં આશ્ચર્ય પણ શું ?
श्री ग्रहशांतिस्तोत्र जगद्गुरुं नमस्कृत्य, श्रुत्वा सद्गुरुभाषितम् । ग्रहशांति प्रवक्ष्यामि, लोकानां सुखहेतवे ॥१॥ जिनेन्द्रैः खेचरा ज्ञेयाः, पूजनीया विधिक्रमात् ।। पुष्पैविलेपनैधूप-नैवेद्यैस्तुष्टिहेतवे । पद्मप्रभस्य मातड-श्चन्द्रश्चन्द्रप्रभस्य च ।। वासुपूज्यस्य भूमिपुत्रो, बुधोऽप्यष्टजिनेषु च ॥ ३ ॥ विमलानंतधर्माराः, शांतिः कुंथुन मिस्तथा । वर्धमानस्तथैतेषां, पादपद्मे बुधं न्यसेत् ॥४॥ ऋषमाजितसुपार्था-श्चाभिनंदनशीतलौ । सुमतिः संभवस्वामी, श्रेयांसश्चैषु गीष्पतिः ॥५॥ सुविधेः कथितः शुक्रः, सुव्रतस्य शनैश्वरः। नेमिनाथे भवद्राहु, केतुः श्रीमल्लिपार्श्वयोः ॥ ६ ॥ जनाल्लग्ने च राशौ च, पीडयन्ति यदा ग्रहाः । तदा सम्पूजयेद्धीमान्, खेचरैः सहितान् जिनान् ॥७॥ नवकोष्ठकमा लेख्य, मण्डलं चतुरस्रकम् । ग्रहास्तत्र प्रतिष्ठाप्या, वक्ष्यमाणाः क्रमेण तु ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
સ્તાસંગ્રહ ]
॥ ९ ॥
॥ १० ॥
मध्ये हि भास्करः स्थाप्यः पूर्वदक्षिणतः शशी । दक्षिणस्यां धरासून - बुधः पूर्वोत्तरेण च उत्तरस्यां सुराचार्यः, पूर्वस्यां भृगुनन्दनः । पश्चिमायां शनिः स्थाप्यो, राहुर्दक्षिणपश्चिमे पश्चिमोत्तरतः केतु-रिति स्थाप्याः क्रमाद् ग्रहाः । पट्टे स्थालेऽथवाऽग्नेय्यां ईशान्यां तु सदा बुधैः ॥ ११ ॥ आदित्यसोम मङ्गल- बुधगुरुशुकाः शनैश्वरो राहुः । केतुप्रमुखाः खेटा, जिन पतितोऽवतिष्ठन्तु ॥ १२ ॥ पुष्पगन्धादिभिधूप-नैवेद्यैः फलसंयुतैः । वर्णमदृशदानैश्व, वस्त्रैश्च दक्षिण। न्वितैः जिननामक तोच्चारा, देश नक्षत्रवर्णकः । पूजिताः संस्तुता भक्त्था, ग्रहाः सन्तु सुखावहाः ॥ १४ ॥ जिनानामग्रतः स्थित्वा, ग्रहाणां शान्तिहेतवे । नमस्कारशतं भक्त्या, जपेदष्टोत्तरं सममू एवं यथानाम कृताभिषेकै - रालेपनैधूप नपूजनैश्च । फलैश्च नैवेद्यवरैर्जिनानां, नाम्ना केंद्रा वरदा भवन्तु ॥ १६ ॥ माधुभ्यो दीयते दानं, महोत्साहो जिनालये । चतुर्विषस्य मङ्घस्य, बहुमानेन पूजनम् भद्रबाहुरुवाचैव पञ्चमः श्रुत केवली । विद्याप्रवादतः पूर्वाद्, ग्रहशान्तिरुदीरिता ॥ १८ ॥
1124 11
॥ १७ ॥
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
६७
॥ १३ ॥
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
EcomaaaaarDeurane
[ સિદાયક મંત્રસંગ્રહ
श्रीपार्श्वनाथस्य मन्त्राधिराज स्तोत्रम् । श्रीपाचः पातु वा नित्यं, जिनः परमशङ्करः । नाथः परमशक्तिश्च, शरण्यः सर्वकामदः ॥१॥ सर्वविघ्नहरः स्वामी, सर्वसिद्धिप्रदायकः । सर्वसत्त्वाहतो योगी, श्रीकरः परमार्थदः ॥२॥ देवदेवः स्वयंसिद्ध-श्चिदानन्दमयः शिवः । परमात्मा परबह्म, परमः परमेश्वरः ॥३॥ जगन्नाथः सुरज्येष्ठो, भूतेशः पुरुषोत्तमः । सुरेन्द्रो नित्यधर्मश्च, श्रीनिवासः शुमार्णवः ॥४॥ सर्वज्ञः सर्वदेवेशः, सर्वदः सर्वोत्तमः । सर्वात्मा सर्वदर्शी च, सर्वव्यापी जगद्गुरुः ॥५॥ तत्वमूर्तिः परादित्या, परब्रह्मप्रकाशकः । परमेन्दुः परप्राणः, परमामृतसिद्धिदः ॥ ६ ॥ अजः सनातनः शम्भु-रीश्वरश्च सदाशिवः । विश्वेश्वरः प्रमोदात्मा, क्षेत्राधीशः शुभप्रदः ॥७॥ साकारश्च निराकारः, सकलो निष्कलोऽव्ययः । निर्ममो निर्विकारश्च, निर्विकल्पो निरामयः ॥ ८ ॥ अमरश्चाजरोऽनन्त, एकोऽनन्तः शिवात्मकः । अलक्ष्यश्चाऽप्रमेयश्च, ध्यानलक्ष्यो निरञ्जनः ॥९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]
ॐकाराकृतिव्यक्तो, व्यक्तरूपस्त्रयीमयः । ब्रह्मद्वयप्रकाशात्मा, निर्भयः परमाक्षरः ॥ १० ॥ दिव्यतेजोमयः शान्तः, परामृतमयोऽच्युतः। आद्योऽनायः परेशानः, परमेष्ठी परः पुमान् ॥ ११ ॥ शुद्धस्फटिकसङ्काशः, स्वयम्भूः परमाच्युतः। व्योमाकारस्वरूपश्च, लोकालोकावमासकः ॥१२॥ ज्ञानात्मा परमानन्दा, प्राणारूढो मनःस्थितिः । मनःमाध्यो मनोध्येयो, मनोदृश्यः परापरः ॥ १३ ॥ सर्वतीर्थमयो नित्यः, सर्वदेवमयः प्रभुः । भगवान् सर्वतत्त्वेशः, शिवश्रीसौख्यदायकः ॥ १४ ॥ इतिश्रीपार्श्वनाथस्य, सर्वज्ञस्य जगद्गुरोः । दिव्यमष्टोत्तरं नाम, शमित्र प्रकीर्तितम् ॥ १५॥ पवित्रं परमं ध्येयं, परमानन्ददायकम् । मुक्तिमुक्तिप्रदं नित्यं, पठते मङ्गलप्रदम् ॥ १६ ॥ श्रीमत्परमकल्याण-सिद्धिदः श्रेयसेऽस्तु वः । पार्श्वनाथ जिनः श्रीमान्, भगवान् परमः शिवः ॥ १७ ॥ घरणेन्द्रफणच्छबालकृतो वः श्रियं प्रभुः । दद्यात् पावतीदेगा, समधिष्ठितशासनः ॥ १८ ॥ ध्यायेत् कमलमध्यस्थ, श्रीपार्श्वजगदीश्वरं । ॐ ही श्रीः हः समायुक्तं, केवलज्ञानमास्करम् ॥१९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
[સિદ્ધિદાયક માસંગ્રહ पद्मावत्यान्वितं वामे, धरणेन्द्रेण दक्षिणे । परितोऽष्टदलस्थेन मन्त्रराजेन संयुतम् ॥२० । अष्टपत्रस्थितैः पञ्चनमस्कारस्तथा त्रिभिः । ज्ञानाद्यैर्वेष्टितं नाथं, धर्मार्थकाममोक्षदम् ॥२१॥ शतषोडशदलारूढं, विद्यादेवीमिरन्वितम् । चतुर्विशतिपत्रस्थं, जिनं मातृसमावृतम् ॥ २२ ॥ मायावेष्ट्यत्रयाग्रस्थं, क्रौंकारसहितं प्रभुम् । नवग्रहावृतं देवं, दिक्पालैर्दशभिर्वृतम् ॥२३ ।। चतुष्काणेषु मन्त्राद्य-चतुर्बीजान्वितैर्जिनैः । चतुरष्टदशद्वितिद्विधाङ्कसंज्ञकैर्युतम् ॥२४ ॥ दिक्षु क्षकारयुक्तेन, विदिक्षु लाङ्कितेन च। चतुरस्रेण वज्राङ्क-क्षितितत्त्वे प्रतिष्ठितम् ॥२५॥ श्रीपार्श्वनाथमित्येवं, या समाराधयेजिनम् । तं सर्वपापनिर्मुक्तं, भजते श्रीः शुभप्रदा ॥२६॥ जिनेशः पूजितो भक्त्या, संस्तुतः प्रस्तुतोऽथवा । ध्यातस्त्वं यः क्षणं वापि, सिद्धिस्तेषां महोदया ॥२७॥ श्रीपार्श्वमन्त्रराजान्ते, चिन्तामणिगुणास्पदम् ।। शान्तिपुष्टिकरं नित्यं, क्षुद्रोपद्रवनाशनम् ॥२८॥ ऋद्धिसिद्धिमहाबुद्धि-धृतिश्रीकान्तिकीर्तिदम् । मृत्युञ्जय शिवात्मानं, जपनानन्दितो जनः ॥२९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
सोह]
सर्वकल्याणपूर्णः स्याज्जरात्मृत्युविवर्जितः। अणिमादिमहासिद्धि, लक्षजापेन चाप्नुयात् ॥३०॥ प्राणायामनोमन्त्र-योगादमृतमात्मनि । त्वामात्मानं शिवं ध्यात्वा, स्वामिन् ! सिध्यन्ति जंतवः॥३१॥ हर्षदः कामदश्चेति, रिपुनः सर्वसौख्यदः । पातु वः परमान्द-लक्षणः संस्मृता जिनः ॥३२॥ तवरूपमिदं स्तोत्रं, सर्वमङ्गलसिद्धिदम् । त्रिसन्ध्यं यः पठेन्नित्यं, नित्यं प्राप्नोति स श्रियम् ॥३३॥
- -
श्रीसंतिकरस्तव : संतिकरं संतिजिणं, जामरणं जयसिरीइ दायारं । समरामि भत्तपालग-निव्वाणीगरुडकयसे ॥१॥ ॐ सनमो विप्पोसहि-पत्ताणं संतिसामिपायाणं । यौं स्वाहामतेणं, सव्वासिवदुरियहरणाणं ॥२॥ ॐ संतिनमुक्कारो,खेलोसहिमाइलद्धिपत्ताणं । सोही नमो सव्वो-सहिपत्ताणं च देह सिरि ॥३॥ वाणीतिहुअणसामिणी-सिरिदेवीजक्खरायगणिपिडगा। गहदिसिपालसुरिंदा, सया वि रक्खंतु जिणभत्ते ॥ ४ ॥ रक्खंतु मम रोहिणि, पर्यची बजसिखैता य सया। बज्बईसि चकेसरि, नरर्दशा कॉलि महाकाली ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
गोरी तह गंधारी, महजीला माणवी अ वइस्ट्टा । अच्छुत्ता माणसिआ, महामाणसिआओ देवीओ ॥६॥ जक्खा गोमुहे महजेक्ख, तिमुंह जखेस तुंबलं कुसुमो । मायंगो विजया जिअं, "बंभो मणुओ सरकुमारो।७॥ छ मुंह पाल किन्नर, गरुडो गंधव्य तह यज खिंद।। कुँबर, वरुणा भिउडी, गोमेही पास मायगो ॥ ८ ॥ देवीओ चक्केसरि, अजिआ दुरिऑरि कालि महाकाली। अच्चुअ संता जाला, सुतारंयाऽसाअं सिरिवच्छा ॥९॥ चंडी विजयकुंसि, पइति निवाणि अच्चुआ धेरणी। वहरुट्ट दत्त गंधौरि, अब पउमौवह सिद्धा ॥१०॥ इअ तित्थरक्खणरया, अन्ने वि सुरा सुरी य चउहा वि । वंतरजोणीपमुहा, कुणंतु रक्खं सया अम्हं ॥११॥ एवं सुदिहिसुरगण-सहिओ संघस्स मंतिजिणचंदो। मज्झ वि करेउ रक्खं, मुणिसुंदरमूरिथुअमहिमा ॥१२॥ इअ संतिनाहसम्म-द्दिष्टि रक्खं सरइ तिकालं जो । सबोवद्दवरहिओ, स लहइ सुहसंपयं परमम् ॥१३ ॥
श्रीलघुशांति स्तव शांति शांतिनिशांत, शांत शांताशिवं नमस्कृत्य । स्तोतुः शांतिनिमित्तं, मंत्रपदैः शांतये स्तौमि ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
स्तोत्रस]
७३
ॐमिति निश्चितवचसे, नमो नमो भगवतेऽर्हते पूजां । शांतिजिनाय जयरते. यशस्विने स्वामिने दमिनाम् ॥२॥ सकलाविशेषकमहा-संपतिसमन्विताय शस्याय । त्रैलोक्यपूजिताय च, नमो नमः शांतिदेवाय ॥३॥ सर्वामरसुसमूह-स्वामिकसंपूजिताय न जिताय । भुवनजनपालनोद्यत-तमाय सततं नमस्तस्मै ॥४॥ सर्वदुरितोषनाशन-कराय सशिवप्रशमनाय । दुश्ग्रह-भूत-पिशाच-शाकिनीनां प्रमथनाय ॥ ५ ॥ यस्येति नाममंत्रप्रधावानवाक्योपयोगकृततोषा ! विजया कुरुते जनहित-मिति चनुता नमत तं शांति॥६॥ भवतु नमस्ते भगवति, विजये सुजये परापरैरजिते । अपराजिते जगत्यां, जयतीति जयावहे भवति ॥ ७॥ सर्वस्यापि च संघस्य, भद्र-कल्याण-मंगलप्रददे । साधूनां च सदा शिव-सुतुष्टि-पुष्टिप्रदे जीयाः ॥ ८ ॥ भव्यानां कृतसिद्धे, निवृति-निर्वाणजननि सत्वानां । अभयप्रदाननिरते, नमोऽस्तु स्वस्तिप्रदे तुभ्यम् ॥९॥ भक्तानां जंतूनां, शुभावहे नित्यमुद्यते देवी। सम्यग्दृष्टीनां धृति-रति-मति-बुद्धिप्रदानाय ॥ १० ॥ जिनशासननिरताना, शांतिनतानां च जगति जनतानां । श्रीसंपत-कीर्ति-पशो-वर्बनि जय देवी ! विजयस्व ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
-
.... ७४
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ सलिला-नल-विष-विषधर-दुष्टग्रह-राज-रोग-रणभयंतः। राक्षस-रिपुगण-मारी-चौरेति-श्वापदादिभ्यः ।। १२॥ अथ स्वरक्ष सुशिव, कुरु कुरु शांतिं च कुरु कुरु सदेति । तुष्टि कुरु कुरु पुष्टि, कुरु कुरु स्वस्ति च कुरु कुरु त्वं ॥१३॥ भगवति गुणवति शिवशांति,तुष्टि पुष्टि स्वस्तीह कुरु कुरु जनानां। ॐमिति नमो नमो हाँ ही हूँ दुः या क्षः ही फुद फुट् स्वाहा।।१४॥ एवं यन्नामाक्षर-पुरस्सरं संस्तुता जयादेवी।। कुरुते शांति नमतां, नमो नमः शांतये तस्मै ॥ १५ ॥ इति पूर्वसूरिदर्शित-मंत्रपदचिदर्भितः स्तवः शांतेः।' सलिलादि-भयविनाशी, शांत्यादिकरश्च भक्तिमतां॥१६॥ यश्चैनं पठति सदा, शृणोति मावयति वा यथायोगं । स हि शांतिपदं यायात्, सरिः श्रीमानदेवश्च ॥ १७॥ उपसर्गाः क्षयं यांति, छियंते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥१८॥ सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं ! प्रधानं सर्वधर्माणां. जैनं जयांत शासनम् ॥१९ ।।
श्री तिजयपहुत्तस्मरणम् तिजयपहुत्तपयासय-अट्टमहापाडिहेरजुत्ताणं । समयक्खित्तठिआणं, सरेमि चकं जिणंदाणं ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
स्तोत्रसंड]
७५
पणवीसा य अंसीआ, पनरस पन्नास जिणवरसमूहो। नासेउ सयलदुरिअं, भवियाणं भत्तिजुत्ताणं ॥२॥ वीसी पणयाला वि य, तीसी पन्नत्तरी जिणवरिंदा। गहमूअरक्खसाइणि-घोरुवसग्गं पणासंतु ।३॥ सत्तरि पणतीसा वि य, सट्ठी पंचे जिणगणो एसो। वाहिजलजलणहरिकरि-चोरारिमहाभयं हरउ ॥४॥ पणेपन्ना य दसेव य, पट्टी तह य चेव चालीसा । रखंतु मे सरीरं, देवासुरपणमिआ सिद्धा ॥५॥ ॐ हरहुंहः सरसुंमः, हरहुंहः तह य चेव सरसुंसः।। आलिहियनामगन्मं, चक्कं किर सबओ मदं ॥६॥ ॐ रोहिणि पत्ति, वजेसिखला तह प वजअंकुसिआ। चक्कसरि नरदत्ता, कालि महाकालि तह गोरी ॥७॥ गंधारी महजाला, माणेवि वइस्ट्ट तह य अच्छुत्ता। मांगसि महमाणसिआ, बिज्जादेवीओ रक्खंतु ॥८॥ पंचदसकम्मभूमिसु, उप्पन्नं सत्तरि जिणाण सयं । विवहरयणाइवमो-वसोहिअं हरउ दुरिआई ॥९॥ चउतीसअइसमजुना, अहमहापाडिहेरकयसोहा । तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं ॥१०॥ ॐ वरकणपसंखविद्दम-मरगयषणसभिहं विगयमोहं । सचरिसयं जिणाणं, सव्वामरपूइ वंदे ।। स्वाहा ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
७३
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ॐ भवणवइवाणवंतर-जोइसवासी विमाणवासी । जे के वि दुहृदेश, ते सव्वे उपसभंतु मम ।। स्वाहा ॥१२॥ चंदणकापूरेणं, फलए लिहिऊण खालिअं पीअं । एगंतराइगहभूअ-साइणिमुग्गं पणासेइ ॥१३ ।। इअ सत्तरिसयजंतं, सम्मं मंतं दुवारि पडिलिहि । दुरिआरिविजयवंतं, निमंतं निचमचेह ॥१४॥
श्री नमिऊणस्मरणम् नमिऊण पणयसुरगण-चूडामणिकिरणरंजिअं मुणिणो। चलणजुअलं महाभय-पणासणं संथवं वुच्छं ॥१॥ सडियकरचरणनहमुह, निबुड्डनासा विवन्नलायन्ना।। कुटुमहारोगानल-फुलिंगनिद्दड्डसव्वंगा ॥२॥ ते तुह चलणाराहण-सलिलजलिसेयबुडिउच्छाहा। वणदवदड्डा गिरिपा-यव व्व पत्ता पुणो लच्छिं ॥३॥ दुबायखुभिय जलनिहि, उन्भडकल्लोलमीसणारावे । संभंतभयविसंठुल-निजामयमुक्कवावारे ॥४॥ अविदलिअजाणवत्ता, खणेण पावति इच्छिअं कूलं । पामजिणचलणजुअलं, निचं चिअ जे नमति नरा ॥ ५॥ खरपवणुध्धुयवणदव-जालावलिमिलियसयलदुमगहणे । डऽझंतमुद्धमयवहु-भीसणरवमीमणम्मि वणे ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
७७
તેત્રસંડ
जगगुरुणो कमजुअलं, लिबालिअसयलतिहुअगामोअं। ने संभरंति मणुआ, न जुगइ जलणा भयं तेसि ॥७॥ विलसंतमोगमीसण--फुरिआरुणनयणतरलजीहालं । उग्गमुअंगं नवजलय-सत्थहं मीसणायारं ॥८॥ मनंति कीडसरिसं. दूरपरिच्छूटविसमविसवेगा। तुह नामक्खरफुडसिद्ध-मंतगुरुआ नरा लोए ॥९॥ अडवीसु मिल्ल-तकर-पुलिद-सद्दलमदमीनासु । मयविहुरखुनकायर-उल्लूरिअपहिअसस्थासु ॥१०॥ अविलुत्तविहवसारा, तुह नाह! पणाममत्तवावारा। ववगयविग्घा सिग्घ, पत्ता हियइच्छियं ठाणं ॥११॥ पचलिआनलनयणं, दूरवियाग्यिमुहं महाकायं । नहकुलिसवायविअलिअ-गइंदकुंभन्थलामोअं ॥१२॥ पणयससममपत्थिव-नहमणिमाणिकपडिअपडिमस्स । तुह वयणपहरणधग, सीहं कुद्धं पि न गणेति ॥ १३ ॥ ससिधवलदंतमुसलं, दीहकरुल्लालवुड्डिउच्छाहं । महुपिगनयणजुअलं, ससलिलनवजलहगरावं ॥१४॥ भीमं महागईंदै, अच्चासन्न पि ते न वि गणंति । जे तुम्ह चलणजुअलं, मुणित्रइ ! तुंगं समल्लीणा ॥१५॥ समरम्मि तिक्मखग्गा-मिघायपविद्वउद्धृयकबंधे। कुंतविणिमिनकरिकलह-मुक्कसिक्काम्पउम् ि ॥ १६ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
७८
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ निन्जियदप्पुध्धुररिउ-नरिंदनिवहा भडा जसं धवलं । पावंति पावपसमिण !, पा:जिण ! तुह प्पभावेण ।।१७॥ रोमजलजलणविसहर-चौरारिमइंदगयरणमयाइं। पासजिणनामसंकि-तणेण पसमंति सव्वाइं ॥१८॥ एवं महाभयहरं, पासजिणंदस्स संथवमुआरं। भवियजणाणंदयरं, कल्लाणपरंपरनिहाणं ॥१९ ॥ रायभय-जक्ख-रक्लस-कुसुमिण-दुस्स उण-रिक्खपीडासु । संझासु दोसु पंथे, उपसग्गे तह य रयणीसु ॥ २० ॥ जो पढइ जो अनिसुणइ, ताणं कहणो य माणतुंगस्स । पासो पावं परमेउ, सयलभुवणचिअञ्चलणो ॥ २१ ॥ उवसांगते कमठा-सुरम्नि झाणाओ जो न संचलिओ। सुर-नर-किन्नरजुईहिं, संथुओ जयउ पासजिणो॥२२॥ एअस्स मज्झयारे, अठारसअक्खरेहिं जो मंतो। जो जाणइ सो झायइ, परमपयत्थं फुडं पास ॥ २३ ॥ पासह समरण जो कुणइ, संतुहियएण। अटुत्तरसयत्राहिमय, नासइ तस्स दूरेण ॥२४॥
श्रीबृहच्छान्तिस्मरणम् । भो भो भया ! शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद्, ये यात्रामा त्रिभुवनगुरोराहता भक्तिभाजः। तेषां शान्तिर्भवतु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
स्तोत्रसंग्रह ]
भवला मईदादिप्रभावा-दारोग्य - श्रधृति-मतिकरी क्लेशविध्वंसहेतुः || १ || भो भो मव्वलोकाः ! इह हि भरतैरावत विदेहसम्भवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय सौधर्माधिपतिः, सुघोषाघण्टा चालनान्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य, सविनयमर्हद्भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति, यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा 'महाजनो येन गतः स पन्थाः' इति भव्यजनैः सह समेत्य, स्नात्रपीठे स्नात्रं विधाय, शान्तिमुद्धोपयामि, तत्पूजा - यात्रा - स्नात्रादिमहोत्सवानन्तरमिति कृत्वा कर्ण दत्त्वा निशम्यतां निशम्यतां स्वाहा ।
७८
ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिन त्रिलोकनाथा स्त्रि लोकमहिता त्रिलोक पूज्या स्त्रिलोकेश्वरास्त्रिलोकोद्यतकराः ।
ॐ ऋषभ - अजित - सम्भव - अभिनन्दन - सुमति - पद्मप्रभसुपार्श्व - चन्द्रप्रभ-सुविधि - शीतल श्रेषां वासुपूज्य - विमलअनन्त - धर्म - शान्ति - कन्धु - अर-मल्लि - मुनिसुव्रत- नमि- नेमि पार्श्व - वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ।
ॐ मुनयो मुविप्रवरा रिपुविजय - दुर्भिक्ष- कावारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ॐ हो श्री धृति-भति-कीर्ति-कान्नि-बुद्धि-लक्ष्मी-मेधाविद्यासाधनप्रवेशन-निवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः। ___ ॐ रोहिणी-प्रज्ञप्ति-शङ्खला-वनाङ्कुशी-अप्रैतिचक्रापुरुषदत्ता-काली-महाकाली गौरी-गांधारी-सर्वास्त्रामहाज्वालामानवी-वैरौटया-अच्छुप्ता-मॉनसी-महामानसी षोडश विद्या. देव्यो रक्षन्तु वा नित्य स्वाहा। ___ॐ आचार्योपाध्यायप्रभृतिचातुर्वर्ण्यस्य श्रीश्रमणसङ्घस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु। ____ ॐ ग्रहाश्चन्द्र-सूर्या-झारक-बुध-बृहस्पति--शुक्र--शनैश्वर-राहु-केतुसहिताः सलेोकपालाः सेोम-यम-वरुणकुबेरवासवाऽऽदित्य-स्कन्द-विनायकोपेता ये चाऽन्येऽपि ग्रामनगरक्षेत्रदेवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीणकोषकोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा। ____ ॐ पुत्र-मित्र-भ्रात्-कलत्र-सुहृत--स्वजन--सम्बन्धिबन्धुवर्गसहिता नित्यं चाऽऽमोदप्रमोदकारिणः, अस्मिंश्च भूमण्डलायतननिवासी साधु-साध्वी-श्रावक-श्राविकाणां रोगोपसर्गव्याधि-दुःख-दुर्भिक्ष-दौर्मनस्योपशानाय शान्तिर्भवतु ।
ॐ तुष्टि-पुष्टि-ऋद्धि-वृद्धि-माङ्गल्योत्सवाः सदा प्रादु.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
સ્તાત્રસંગ્રહ
૮૧
भूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रवः पराङ्मुखा भवन्तु
स्वाहा ।
॥ १ ॥
॥ २ ॥
श्रीमते शान्तिनाथाय नमः शान्तिविधायिने । त्रैलोक्यस्यात्मराश्रीश मुकुटाभ्यर्चिताये शान्तिः शान्तिकरः श्रीमान् शान्ति दिशतु मे गुरुः । शान्विरेव सदा तेषां येषां शान्तिर्गृहे गृहे उन्मृष्टरिष्ट-दुष्टग्रहगति - दुःस्वप्न - दुर्निमित्तादि । संपादितहितसम्प - नामग्रहणं जयति शान्तेः ॥ ३ ॥ श्रीमच्च जगज्जनपद- राजाधिप - राजमन्निवेशानाम् । गोष्ठिक - पुर मुख्याणां व्याहरणैर्व्याहरेच्छान्तिम् ॥ ४ ॥
श्री श्रम सङ्घस्य शान्तिर्भवतु, श्रीपौरजनस्य शान्तिर्भवतु, श्रीजनपद- शान्तिर्भवतु, श्रीराजाधिपानां शान्तिर्भवतु, श्रा राजसन्निवेशानां शान्तिर्भवतु, श्रीगोष्ठिकानां शान्तिर्भवतु, श्रीपौरमुख्याणां शान्तिर्भवतु, श्रीब्रह्म जोकस्य शान्तिर्भवतु, ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्रीपार्श्वनाथाय स्वाहा ।
पप शान्ति: प्रतिष्ठा - यात्रा - स्नात्राद्यवमानेषु शान्तिकल्ल गृहीत्वा कुल-चन्दन- कर्पूरा-गरुधू -वाम-कुराञ्जलिसने : स्नात्रचतुष्किकायां श्रीमसमेतः शुचिशुचित्रपुः पुष्प - वस्त्र -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૮૨
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ चन्दना-ऽऽभरणालङ्कतः पुषमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोष. यित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति । नृत्यन्ति नित्य मणिपुष्पार्ष, सृजन्ति गायंति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठंति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ।
शिवमस्तु सर्वजगतः, परिहि तनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुखीभवतु लोकः ॥ २ ॥ अहं विस्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी । अम्ह सिवं तुम्ह सिंव, असिवोवसमं सिंच भवतु ॥३॥ स्वाहा उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विनवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥४॥ सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याण कारणम् ।। प्रधानं सर्वधर्माणां, जैन जयति शासनम्
श्रीजिनपञ्जरस्तोत्रम्॥ ॐ ह्री श्री अहँ श्रीपरमात्मने नमः । ॐ ऐं नमः श्रीगुसपशाम्बुजेभ्यो नमः । ॐ ह्री श्री अहं अभ्यो नमो नमः । ॐ ह्री श्री अ सिद्धेभ्यो नमो नमः। ॐ ही श्री अहं आचार्येभ्यो नमो नमः । ॐ ही श्री अई उपाध्यायेभ्यो नमो नमः ॥ ॐ ह्री श्री अ गौतमस्वामीप्रमुखसर्वसाधुभ्यो नमो नमः ॥१॥
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
તેત્રસંગ્રહ
एषः पञ्चनमस्कारः, सर्वपापक्षयङ्करः । मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् ॥२॥ ॐ हो श्री जये विजये, अहं परमात्मने नमः। कमलप्रमरीन्द्रो, भाषते जिनपञ्जरम् ॥३॥ एकमक्तोपासेन, त्रिकालं यः पठेदिदम् ।। मनोऽभिलषितं मर्य, फलं म लभते ध्रुवम् ॥४॥ भूशय्या-ब्रह्मचर्येण, क्रोधलोमविवर्जितः। देवनाग्रे पवित्रात्ना, पण्मासैलभते फलम ॥५॥ अन्तिं स्थापयेन्मूनि, मिदं चक्षुलेलाटके। आचार्य श्रोत्रयांमध्ये, उपाध्यायं तु नासिके ॥६॥ माधुन्द मुखस्याऽग्रे, मनाशुद्धि विधाय च । सूर्य-चन्द्रनिरोधेन, सुधीः मर्वार्थसिद्धये ॥७॥ दक्षिणे मदनद्वेषी, वामपाः स्थितो जिनः । गङ्गसन्धिषु सर्वज्ञः, परमेष्ठी शिवकरः ॥८॥ पूर्वाशां च जिनो रक्षेदाग्नेयीं विजितेन्द्रियः। दक्षिणाशां परं ब्रह्म, नैऋीं च त्रिकालवित् ॥९॥ पश्चिमा जगनाथा, वायव्यां परमेश्वरः । उत्तरां तीर्थत सर्वामीशानेऽपि निरञ्जनः ॥१०॥ पालालं भगवानहनाकाशं पुरुषोत्तमः ।। रोहिणीप्रमुखा देव्यो, रक्षन्तु सकलं कुलम् ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ऋषभो मस्तकं रक्षेदजिताऽपि विलोचने । सम्भवः वर्णयुगलेऽभिनन्दनस्तु नासिके ॥१२॥
ओष्ठो श्रीमती रक्षेद्, दन्तान् पद्मप्रभो विभुः । जिह्वां सुपार्श्वदेवोऽयं, तालु चन्द्रप्रभाभिधः ॥१३ ।। कण्ठं श्रीसुविधी रक्षेद्, हृदयं जिनशीतलः । श्रेयांसो बाहुयुगलं, वासुपूज्य: करद्वयम् ॥१४॥ अङ्गुलीविमलो रक्षेदनन्तोऽसौ नखानपि । श्रीधर्मोऽप्युदरास्थीनि, श्रीशान्ति भिमण्डलम् ॥१५॥ श्रीकुन्थुर्गुह्यकं रक्षेदरो लोमकटीतटम् । मल्लिरुरुपृष्ठमंशं, पिण्डिकां मुनिसुव्रतः ॥१६॥ पादाङ्गुलीनमी रक्षेच्छीनेमिश्चरणद्वयम् । श्रीपाश्र्वनाथः सर्वाङ्ग, वर्धमानश्चिदात्मकम् ॥१७॥ पृथिवीजलतेजस्कवाय्वाकाशमयं जगत् । रक्षेदशेषपापेभ्यो, वीतरागो निरञ्जनः ॥१८॥ राजद्वारे श्मशाने च, सङ्ग्रामे शत्रुसङ्कटे । ज्याघ्र-चौराग्नि-सादि-भूत-प्रेतभयाश्रिते ॥ १९ ॥ अकाले मरणे प्राप्ते, दारिद्यापसमाश्रिते । अपुत्रत्वे महादुःखे, मूर्खत्वे रोगपीडिते ॥२०॥ डाकिनी-शाकिनीग्रस्ते, महाग्रहगणादिते । नयुत्तारेऽध्ववैषम्ये, व्यसने चाऽऽपदि स्मरेत् ॥२१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
અનંતલમ્પિનિધાન
શ્રી ગૈાતમસ્વામીજી
અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર; શ્રી ગુરુ દૈતમ સમરીએ, વાંછિત ફલદાતાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
સ્તવ્યસંગ્રહ ]
प्रातरेव समुत्थाय, यः स्मरेजिनपञ्जरम् । तस्य किश्चिद् भयं नास्ति, लभते सुखमम्पदः ॥ २२ ॥ जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् ।
कमलप्रभसरीन्द्रश्रियं स लभते नरः ॥२३ ॥ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो, यः स्तोत्रमेनजिनमञ्जरस्य । आसादयेत् सः कमलप्रभाख्यो, लक्ष्मी मनोवाञ्छितपूरणाय॥२४॥ श्रीरुद्रपल्लीयवरेण्यगच्छे, देवप्रभाचार्यपदाजहंसः । वादीन्द्रचूडामणिरेप जैनो, जीयादसौ श्रीकमलप्रभाख्यः॥२५।।
श्रीगौतमस्वाम्यष्टकम् । श्रीहन्द्रभूति वसुभूतिपुत्र, पृथ्वीमवं गौतमगोत्ररत्नम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः, स गौतमो यच्छतु वाञ्छिनं मे ॥१॥ श्रीवर्धमानात त्रिपदीमवाप्य, मुहर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशाऽपि, म गोतमो यच्छतु वाञ्छितं माग श्रीवीरनाथेन पुग प्रणीतं, मन्त्रं महानन्दमुखाय यस्य । ध्यायन्त्यमी मरिवगः ममग्राः, म गोतमो यच्छतु वाञ्छितं मे ।३। रस्यामिधानं मुनयोऽपि सर्वे, गृहन्ति मिक्षाभ्रमणस्य काले। मिष्टानपानाम्बरपूर्णकामाः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥ अष्टापदाद्रौ गगने स्वशक्त्या, ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थाविश्यं सुरेभ्यः, स गौतमो यच्छतु वाञ्छितं मे ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ त्रिपश्चमङ्ख्या तापमाना, सपाकृशानामपुनर्भवाय । अक्षीणलब्ध्या परमानदाता, स गौतमो यच्छतु वाञ्छितं मे ।६। सदक्षिणं भोजनमेव देयं, साधर्मिक सङ्घसपर्ययेति । कैवल्यवस्वं प्रददो मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे १७ शिवं गते भर्तरि बीरनाथे, युगप्रधानत्वमिहैव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रः, स गौतमो यच्छतु वाञ्छितं मे ।८। श्रीगौतमस्याष्टकमादरेण, प्रबोधकाले मुनिपुङ्गवा ये । पठन्ति ते सूरिपदं च देवानन्दं लभन्ते नितरां क्रमेण ॥९॥
श्रीमन्त्राधिराजर्भितश्रीगौतमस्वामीस्तवनम् । नमोऽस्तु श्रीहीधृतिकीर्तिबुद्धिलक्ष्मीविलासैकनिकेतनाय । श्रीवीरपट्टाम्बरभास्कगय लोकोत्तमाय प्रभुगौतमाय । १॥ *कारमक्षीणमहानसानां श्रीमन्तमुज्जृम्भतपःप्रभावैः। होमन्तमात्मानुगवन्दनेनाऽर्हन्तं नमस्यामि तमिन्द्रभूतिम् ॥ २॥ उन्निद्रसौवर्णसहस्रपत्रगर्भस्थसिंहासनसंनिषण्णम् ।। दिव्यातपत्रं परिवीज्यमानं सच्चारैश्वाऽमरराजसेव्यम् ॥ ३॥ कल्पद्रुचिन्तामणिकामधेनुममाननामानममानशक्तिम् । अनेकलोकोत्तरलब्धिसिद्धं श्रीगौतमं धन्यतमाः स्मरन्ति ॥ ४॥ एकैव षड्दर्शनकनीनिका पुगणवेदागमजन्मभूमिका । गानन्दचिद्ब्रह्ममयी सरस्वती सुरेन्द्रभृतेश्चरणोपसेविनी ॥५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]
अम्बिकादेवीस्तोत्रम् ।
वैतालोयवृत्तम् जय जैनमताऽनुरक्षिके ! जय दीव्याम्बरधारिणि ! क्षितौ । जय दीर्णकलिप्रभावित ! जय संपतिनिधानकेऽम्बिके ! ॥१॥ त्वदरं विनिपातसंक्षयो-जिनराजप्रभया प्रभाविनि ! । करुणालयवासिनि ! प्रियं, कुरु सर्वत्रशरीरिणां सदा ॥२॥ विदितो ललिताम्बिके ! तव, महिमाऽमेश्गुणः शुभात्मिके ! । विनिवारय मङ्गलेता, प्रविधेहि प्रचुरश्रियं नृणाम् ॥३॥ नरदेवनताधिोऽम्बिके ! तव दाक्षिण्यमनल्पशर्मदम् ।। शरणं क्रियते त्वदीयकं, चरणं विघ्नविघातकारणम् ॥४॥ विफलं तव सेवनं न वै, श्रुतदृष्टं च मयाम्बिके ! जने । जनतारिणि ! मानहारिणि ! हर संकटपरम्परां सदा ॥५॥ जिनशासनसेविनां नृणां, विकृति व कदापि जायते । विपदा पदमर्थहारकं, त्वयि गोज्यां कुन एव संमवेत् ॥६॥ जय नेमिजिनेन्द्रशासनाऽवननिष्ठे ! वसिंहवाहने ! । करसंस्थितचूतलुम्बिके ! सुतयुगलेन विराजितेऽम्बिके ! ॥ ७॥ विमलार्थपतेः सहायिका, शुमधर्माऽभिरतस्य गीयसे । अचलाऽर्बुदरक्षिाम्बिके ! श्रुतसम्यक्त्वधरा प्रभाविनी ॥ ८॥ गुरुभक्तिरतात्मना सदा, मुनिहेमेन्द्र सुधाब्धिना कृतम् । समभावयुजाऽम्बिकाऽष्टकं, जनताबाणविधानहेतुकम् ॥९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
॥ श्रीभद्रबाहुस्वामिप्रणीतं अनेकमन्त्रगर्भितं उपसर्ग हर स्तोत्रम् ॥
કર
उवसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुकं । विसहर विमनिन्नास, मंगलकल्ला आवासं बिसहरफुलिंगमंत, कंठे धारेइ जो सया मणुओ । तस्स गहरोगमारी, दुहजरा जंति उत्रसामं चिउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होई । नरतिरिएस वि जीवा, पावंति न दुक्खदोगचं ॐ अमरतरुकामधेणु - चितामणिकाम कुंभमाईया | सिरिपासनाहसेवा - गहाण सव्वे वि दासतं
シ
11 2 11
कष्पतरुमिव जायइ, ॐ हाँ नमिऊण नमिऊण
॥ २ ॥
॥ ४ ॥
ँ
ॐ ह्री श्री ऐ ॐ तुह दंसणेण सामिय ! पणा सेह रोगसो
गदोह |
ॐ तुह दंसणेण सत्रफलहेऊ स्वाहा ।। ५ ।।
11 3 11
विग्घणासय ( विष्वणासय) मायाबो एण धरणनागिदं ।
सिरिकामराजकलियं, पासजिगंदं नम॑सामि ॥ ६ ॥
ु
ॐ ह्री (क्ली ) सिरिपासविसहर - विज्जामंतेण झाणज्झाएजा । धरणप उमावइदेवी, ॐ ह्रीँ म्यूँ स्वाहा
॥ ७ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
સ્તવ્યસંગ્રહ
ॐ जयउ धरणेदपउमावइयनागिणीविजा। विमलज्झाणमहिओ, ॐ ह्रीय स्वाहा ॥८॥ ॐ शुणामि पासनाहं, ॐ ही एणमामि परमभत्तीए । अट्ठक्वरधरणेदी, पउमावइपयडियाकित्ती जस्स पयकमलमज्झे, सया बसइ पउमावईय धरणिदो । तस्स नामेण सयलं, विसहरविसं नासेइ ॥१०॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणिकप्पपायवमहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ ११ ॥ ॐ नट्टमयहाणे, पणटकम्मटुनट्ठसंसारे । परमट्टनिटिअटे, अटगुणाधीमरं वंदे । ॥१२॥ इस संथुओ महायम ! मत्तिब्भरनिम्मरेण हियएण । ता देव ! दिज बोहि, भवे भवे पास ! जिणचंद ! ॥ १३ ॥ वह नामसुद्धमंतं, सम्मं जो जवइ सुद्धभावेण । सो अयरामरठाणं, पावह न य दोग्गई दुक्खं । ॥१४॥ ॐ पंडभगंदग्दाह, कामं मामं च सूलमाईणि । पासपहुपमावणं, नासंति सपनरोगाई * विसहरदावानल साइणिवेपालमारिआयंका । सिरिनीलकंठपासरस, समरणमित्तेण नासंति ॥ १६ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
पन्नासं गोपीडा, कुरग्गहसणं भयं काये। आवी न हुंति एए, तहवि तिसंझं गुणिनासु ॥१७ ।। पीडजंतमगंदर-खाससासाइल तहह । सिरीसामलपासमहंतनामपऊरपऊलेण ॥१८ ॥ ॐ हो पासधरणसंजुत्तं, विसहरविज्नं जवेइ सुद्धभणेणं । पावेइ इच्छियसुहं, ॐ हो श्री क्ष्ल्यू *स्वाहा ॥ १९ ।। रोगजलजलणविसहर-चोरारिमइंदगयरणभयाई । पासजिणनामसंकित्तणेग पसमंति सव्वाई ॥ २० ॥
*अतः परं गाधाचतुष्टयं पठ्यते । तं नमह पासनाहं, धरणेदनमंसियं दुहं पणासेइ । तस्स पभावेण सया, नासंति सयलदुरियाई एए समरंताणं, मणेणि न दुहं वाहीना समाहिदुक्खं । नामंचियमंतसमं, पयडो नत्थित्थ संदेहो ॥२॥ जलजलणतहसप्पसीहो, चोरारी संभवेवि खिप । जो समरेह पासपहु, पहवइ न कयावि किंचित्तस्स ॥ ३ ॥ इहलोगट्ठी पालोगट्ठी, जो समरेइ पासनाहं तु । तत्तो सिज्झेइ न, कोमइ (मंति) नाह सुरा भगवंतं ॥४॥
-rake.- •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
સ્તાત્રસ ગ્રહ
श्री तेजः सागरमुनिप्रणीतंश्रीउपसर्ग हर स्तोत्रपादपूर्त्तिरूपं श्रीपार्श्वस्तोत्रम्
उग्गहरं पासं, बंदिअ नंदिअ गुणाण आवासं । मसुरसूरि सूरि, थोसं दोसं त्रिमुत्तूगं जहमहमहिममहवं, पासं वंदामि कम्तणमुक्कं । तह महगुरुकमजुअलं, थोपामि सुममिभिच्चुत्र संसारसारभूअं, कामं नामं घरंति निअरिअए । विपहरविनिन्नासं, धन्ना पुत्रा लहंति सुहं सारयस सिसंकासं, वगणं नयणुप्पलेहिं वरमासं । कुणइ कुकम्मविणासं, मंगलकल्लाणआवासं विसहरफुलिंगमंत, कुग्गहगहग हि अविधिअपुव्वचं । कुत्रलय कुवलयतं, मुहं सुहं दिपउ अचंतं गुरुगुरुगुणमणिमालं, कंठे धारेइ जो सया मणुओ । सो सुहगो दुहगो णो, सित्रं वरह हरइ दुहदाहं पुरुपायं गुरुपायं, गयरायगई हु नमइ गयराअं । तस्म गइरोगमारी, - सुदुङकुट्टा न पहवंति भूवालमालमउड-द्वि अमणिमाला मऊह सुइपायं । जो नमह तस्स निचं, दुट्ठजरा जंति उवनामं चिकू दूरे मंडो, तुह संतो मज्झ तुज्झ मचीए । सव्त्रमपुत्रं सिज्झर, झिज्झर पात्रं मत्रारावं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫
॥ १ ॥
॥ २ ॥
11 3 11
॥४॥
114 11
॥ ६ ॥
॥ ७ ॥
116 11
॥ ९ ॥
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૯૬
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
11 2011
॥ १२ ॥
॥ १३ ॥
॥ १४ ॥
अहवा दूरेभत्ती, तुज्झ पणामो वि बहुफलो होइ । संसारपारकरणे, सुजाणवत्तु व्व जाणाहि दंसणदंसणदं तव, दंसणयं लघु ( लघ्घूण ) सुद्धबुद्धीए । नरतिरिए वि जीवा, गमणं भनणं व न लहंति गुरुमाणं गुरुमाणं, गुरुमाणं जेहु दिति सुगुरूणं । ते दुभवणे भवणे, पार्वति न दुक्खदोगचं तु सम्मत्ते लध्धे, लद्धं सिद्धोइ सुद्धमुद्वाणं । रयणे रणे पत्ते, जह सुलहा रिद्धिसंपत्ती सुहवरणे तुहचरणे, चित्तामणि कप्पपायवन्भहिए । बद्धे सिद्धिसमिद्धे, लद्धममुद्धं तिजयसारं सामी ! कामियदायं, नच्चा सुच्चा जिआ तुमं पत्ता | पावंति अविग्वेणं, सिग्वमहग्वं कुसलवग्गं तिब्वायरेण भव्वा, तुह मुहकमलाउले हि असम्मत्ता | पावंति पापहीणा, जीवा अयरामरं ठाणं इसंधुओ महायस ! नियजस करपयापाविअसुसोम ! | नियमइणो अणुसारा, सारगुणा ते सरंतेण तुह सुहपयगपचित्तेण, भत्तिन्भरनिब्मरेण हिअयेण । अह देहि मे हिअरं, सुचरणसरणं निरावरणं ।। १८ । जुअलं । बहुरम्मधम्मदेसण-सुणणे धुणणे वि दुलह सम्मत्तो । या देव ! दिज्ज बोर्डि, सोहि कोहिंडह भवंमि
॥ १५ ॥
॥ १६ ॥
॥ १७ ॥
।
॥ १९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
॥
११ ॥
Page #294
--------------------------------------------------------------------------
________________
स्तोत्रसंग्रह]
एवं सेवंतेणं, तुहसुहगुणकित्तणं मए विहिरं । वा देसु मे सुकुसलं, भवे भवे पास ! जिणचंद ! ॥२०॥ इअ थुओ सुहओ गुणसंजुओ, ससिगणंबरसुंदरतावणो । स उसग्गहरस्स दलेहि सो, दिसउ तेअसुसायरसंपयं ॥२१॥
छाया उपसर्गहरं पार्श्व, वन्दित्वा नन्दित्वा गुणानामावाप्तम् । मतिसुरसूरि सरि, स्तोष्ये दोषं विमुच्यैव यथा महामहिममहार्य, पार्श्व वन्दे कर्मघनमुक्तम् । तथा मम गुरुक्रमयुगलं, स्तोष्यामि सुस्वामिनं भृत्य इव ॥२॥ संसारसारभूतं, कामं नाम धरन्ति निजहृदये । विषधरविषनिर्णाशं, धन्याः पुण्या लभन्ते सुखम् ॥३॥ शारदशशिसङ्काशं, वदनं नयनोत्पलाम्यां वरमासम् । करोति कुकर्मविनाशं, मङ्गलकल्याणकावासम् ॥४॥ विषधरस्फुलिङ्गमन्त्रं, कुग्रहग्रहगृहीतविहितपूर्वत्वम् । कुवलयकुवलयकान्तं, मुखं सुखं दिशतु अत्यन्तम् ॥५||युगलम्। गुरुगुरुगुणमणिमालां, कण्ठे धारयति यः सदा मनुजः। स सुभगो दुर्मगो न, शिवं वृणोति हरति दुःखदाहम् ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
८८
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ गुरुपायं गुरुपादं, गजराजगति खलु नमति गरागम् । तस्य ग्रहरोगमारी-सुदुष्टकुष्ठा न प्रभवन्ति ॥७॥ भूगलमालमुकुट-स्थितमणिमालामयूखशुचिपादम् । यो नमति तस्य नित्यं, दुष्टजरा यान्त्युपशामम् ॥८॥ तिष्ठतु दूरे मन्त्र-स्तव सन् मम तव भक्त्या । सर्वमपूर्व सिध्यति, क्षीयते पायं भवाराणम् ॥९॥ अथवा दूरे भक्ति-स्तव प्रणामोऽपि बहुफलो भवति । संसारपारकरणे, सुवानपात्रमिव जानीहि ॥ १० ॥ दर्शनदर्शनदं तद, दर्शन लब्ध्वा शुद्धबुद्ध्या । नरतिवयि जीवा-गमनं भ्रमणं च न लभन्ते ॥११॥ गुरुमानं गुरुमान-शुरुमानं ये खलु सुददति सुगुरुभ्यः । ते दुःखभबने भवने, प्राप्नुवन्ति न दुःखदौर्गत्ये ॥१२॥ तब समक्त्वे लब्धे, लब्धः सिद्धेः शुद्धा॰ नु। रत्ने रले प्राप्ते, यथा सुलभा ऋद्धसंगप्तिः ॥१३ ॥ शुभवर्षे न.चरणे. चिन्तामणिकल्मादपाम्प्रधिके । ६.ब्धे सिद्धि मृद्धे, लमममुग्धं त्रिजगत्सारम् ॥१४ ।। स्वामिन्द ! शिवयं, नता श्रुत्वा जीवास्त्वां प्राप्ताः । प्राप्त जा, जाननहाय कुशलगम् ॥ १५ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
તંત્રસંગ્રહ
दीवारेण भव्यास्तव मुखकालाजुलेरसमाप्ताः । प्राप्नुवन्ति पापहोना, जीया अजरामरं स्थानम् ॥१६॥ इति स्तुतो महायशो ! निजयशस्करप्रकरप्राप्तसुसोम! । निजमतेरनुसारात, सारगुणांस्त्व स्मरता ॥ १७ ॥ तव शुभपदगतचितेन, भक्तिनरनिभेरेग हृदयेन । अथ देहि मे हितकर, सुवरगशरणं निरावागम् ।। १८ । युगलम् । बहुरम्पघदेशन-श्रयणे स्तवनेऽपि दुर्लभं सम्यक्त्वम् । तदेव ! देया बोधि, शुद्धि को हिण्डति भवे ? ॥१९॥ एवं सेवमानेन तव, शुभ युगकीर्तनं मया विहितम् । तइदस्य मे सुकुचलं स्वभवे भो पार्थ ! जिनचन्द्र! ॥२० ।। इति स्तुतः सुखदोगुणसंयुतः, शशिमणांवरसुन्दरतापनः । सन् उपसर्गहरस्य दलेः स, दिवतु ते जासुसागरः सम्पदम् ॥२१॥ पूर्वाचार्यप्रणीतं पद्मावत्यष्टकम् ।
(सगूधरावृत्तम् ) श्रीमद्गीर्वाणचक्रस्फुटमुकुटतटीदिव्यमाणिक्यमालाज्योतिबालाकरालस्फुरितमुकुरिकाघृष्टपादारविन्दे ! । व्याघोहल्कामहस्रज्वलदनलशिखालोलपाशाङ्कुशाध्ये !, ॐ क्रो हो मन्त्ररूपे ! धपितकलिमले ! रक्ष मां देवि १ पो!१
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
१००
[ સિદ્ધિદાયક મંધસંગ્રહ मित्त्वा पातालमूलं चल चल चलिते ! व्याललीलाकराले !, विद्युद्दण्डप्रचण्डपहरणसहिते ! सद्भुजैस्तर्जयन्ती । दैत्येन्द्र क्रूग्दंष्ट्राकटकटटितस्पष्टभीमाट्टहासे !, मायाजीमृतभालाकुहरितगमने ! रक्ष मां देवि ! पझे ॥ २ ॥ कूजत्कोदण्डकाण्डोड्डमरविधुरितरघोरोपसर्ग, दिव्यं वज्रातपत्रं प्रगुणमणिरणकिङ्किणीक्वाणरम्यन् । मारवद् वैडूर्यदण्डं मदनविजयिनो विभ्रती पार्श्वभर्तुः, सा देवी पद्महस्ता विघटयतु महाडामरं मामकीनम् ॥ ३ ॥ मृङ्गीकालीकरालीपरिजनसहिते ! चण्डि ! चामुण्डि ! नित्ये !, क्षा क्षो यूँ क्षो क्षणार्द्धशतरिपुनिवहे ! हीमहामन्त्रवश्ये ! ॐ ह्रा ही भङ्गसङ्गभ्रकुटिपुटतटत्रासितोद्दामदैत्ये !,
तमुखरे! रक्ष मां
देवि ! पद्म!४!
Dohoe Pra
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
વીસા યંત્ર
આ યંત્ર વ્યાપારીઓને માટે ઘણું જ ઉપયોગી પૂરવાર થયેલ છે. સાથોસાથ આત્મકલ્યાણ સાધવામાં પણ તે સાધનભૂત છે. આ યંત્રને ઉપગ ગુરુગમપૂર્વક કરે. જે શુદ્ધ નિષ્ઠા અને એકલપૂર્વક તેને જાપ કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચારે પુરુષાર્થને સાધવા માટે શકિતમાન થવાય છે.
યંત્રની રચના નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
*विविध मंत्रो લક્ષ્મી પ્રાપ્ત કરવાના મંત્રો (१) ॐ नोपाचिन्तामण अप्रतिचक्राय झै सी झू किएँ ऐ सौ मम ऋद्धिसमृद्धि शुरु कुरु स्वाहा ॥
આ મંત્ર શુદ્ધ થઈ, બીજ સહિત દિવસમાં એક સે આઠ વાર જપવાથી મહાકલ્યાણ અને દ્રવ્યપ્રાપ્તિ થાય છે.
(२) ॐ ह्री श्री क्ली धरणेद्रपद्मावतीसहिमाय अतुलवल. वीर्यपराक्रमाय सर्वव्याधिविनाशाय सर्वपक्षयंकराय नर्वसिंबरचूरणाय सर्वदुशनिवारणाय ॐ ह्री श्री गोडीगार्थनाथाय मम इच्छा पूरो २ वृद्धि कुरु कुरु स्वाहा।
(३) ॐ नमो गोयल अक्षीमहाणात लक्षिसंपन्नस्स मम गेहे तुष्टि ऋद्धि वृद्धिं कुरु कुरु स्वाहा ।
જે કઈ પ્રતિદિન આ મંત્રને એક સે આઠ વાર જાપ કરે તેને શ્રેષ્ઠ સામ્રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય.
भनसिद्धि भत्र ॐनमो अरिहंगणं ॐ मो भगवईए चंदाप महाविजाए सठाए गरे २ हलू २ चलू २ मयूरवाहनीए नमः ठः ठः ठः स्थाहा ।
જ આ પ્રકરણના બધા મંત્રે ભાવનગરનિવાસી શેઠ ગુલાબચંદ આણંદજીના સંગ્રહમાંથી મળી આવ્યા છે. તે આ પુસ્તકમાં પ્રકાશિત કરવા આપવા માટે અમે તેમના ઋણી છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો ].
૧૦૩
કેઈપણ ગામ નગરાદિકમાં પ્રવેશ કરતાં પહેલા નગરની નજીકના શ્રેષ્ઠ વૃક્ષ નીચે બેસી, આ મંત્ર ભણું પ્રવેશ કરવાળા મનકામના ફળિભૂત થાય છે.
શ્રી ચોવીશ તીર્થકરને યંત્ર
૧૬
રર :
૩ |
૯ | ૧૫
૧૬
|
૧૪ | ૨૦ | ૨૧ : ૨ |
[ ૧૮ ] ૨૪
૬ | ૧૨
| ૧૦ | ૧૧
૧૭ | ૨૩ |
|
આ યંત્રને તાંબા અગર તે રૂપાના પતરા પર કેતરાવીને પૂજાની વિધિ પ્રમાણે પ્રતિદિન પ્રભાતે ચંદનાદિથી તેની પૂજા કરી, પુષ્પ ચઢાવી એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરવાથી દરેક પ્રકારના વિને-સંકટ વિનાશ પામે છે અને દેડ તદ્દન નિરોગી
બને છે. આ યંત્રની સાધનાથે અમની તપશ્ચર્યા કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લુ
(૧) શ્રી ઋષિમડળ સ્તાત્ર
આ
શ્રી ઋષિમંડલ સ્તાત્ર તીર્થંકરદેવાએ કમાવેલ છે. શ્રી તી કર પરમાત્માઓ દ્વાદશાંગીની દેશના ગર્ભિત અરૂપે આપે છે. બાદ ગણધરમહારાજાએ તેને પાટરૂપ બનાવે છે. જો સાધક સ્પષ્ટ ઉચ્ચારથી ઋષિમંડલસ્તાત્ર ગુરુગમ દ્વારા શીખે અને એકનિષ્ઠાથી પ્રતિદિન જાપ કરે તે જરૂર તે સ્નેાત્ર સિદ્ધિદાયક બને છે.
સાધકે માંસ, શરાબ, લશણ, કાંદા વિગેરે જમીનકંદ ન ખાવા. પરસ્ત્રીગમનથી વંચિત રહેવું. પરમ પવિત્ર ભૂમિમાં અથવા મકાનમાં બેસી, ધૂપ-દીપ સાથે શ્રી સિદ્ધચક્રજીના યંત્રને સન્મુખ રાખી, ઋષિમંડલ યત્રને પણ સામે રાખી સ્તેાત્ર ગણવુ, આ પ્રમાણે આઠ મહિના સુધી સ્તંત્રના પાઠ કરવાથી જિતેન્દ્ર દેવની પ્રતિમા સ્વપ્નમાં દર્શન દેશે અને તે પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ મંત્રના નિત્ય પઠનથી થશે. વિશેષ તે શું કહેવું ? આ મંત્ર આ કાળમાં ચિ'તામણિ રત્ન સમાન છે.
જો કોઇ સાધક સફેદ સુતરની બનાવેલી માળાથી એકસે ને આઠ વખત આ સ્નેાત્ર ગણે તે તે મનુષ્ય આ જન્મમાં પણ સુખશાંતિ ભોગવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમંડળ તેa ]
૧૦૫
લક્ષ્મીની પ્રાપ્તિ ઈચ્છનારાઓએ પીળા રંગની માળાનો ઉપયોગ કરો. મુકિતની પ્રાપ્તિ ઈચ્છનારે સફેદ રંગની માળાને ઉપગ કરે. અવશ્ય ઉગ્રગતિ આરાધક બનવાની ઈચ્છાવાળાઓએ તેમજ સંસારમાં સંપૂર્ણ સુખી જીવનની વાંછના રાખનારાઓએ આ મંત્રની દશ દશ માળાઓ ગણવી.
પહેલે જાપ આઠ દિવસમાં પૂરો થશે. આ જાપમાં પ્રભુની અણદ્રવ્યથી નિયમિત પૂજા કરવી. નિયમિત આયબિલની તપશ્ચર્યા અથવા એકાસણું કરવું. ખોરાકમાં દૂધ, રોટલી, દાળ, ભાત, સાકર અને કઈક મીઠાશ વિગેરે સારી ચીજોને ઉપયોગ કરો અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
આ સ્તોત્ર નીચે પ્રમાણે છે – આધતાક્ષરસંલક્ષ્યમક્ષરં વ્યાપ્યસ્થિત અગ્નિજવાલાસમ નાદ-બિન્દુરેખા સમન્વિતમ છે ? અનિવાલાસમાકાન્ત, મનેમલવિરોધનમાં દેદીપ્યમાન હત્પધે, તત્પદં નૌમિ નિમલમ ૨ * નમોડલ્ય ઈશેભ્ય, સિધે નમો નમ: ૐ નમઃ સર્વસૂરિભ્ય, ઉપાધ્યાયે નમો નમઃ ૩ ૐ નમઃ સર્વસાધુભ્ય છે જ્ઞાને નમે નમઃ ૐ નમસ્તવદષ્ટિભ્ય-શ્ચારિત્રે નમો નમઃ ૫ ૪ અર્હત્યિક્ષર બ્રહાવાચક પરમેષિના સિદ્ધચક્રસ્ય સદ્દબીજં, સવતઃ પ્રણિદષ્મહે છે ૫ છે શ્રેયસેતું શ્રિયેત-દહદાદષ્ટકં શુભમા
સ્થાનેશ્વસુ સંન્યસ્ત, પૃથગૂ બીજસમન્વિતમ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૦૬
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આદ્ય પદ શિખાં રક્ષેત્, પર રક્ષેતુ મસ્તકમ્ | તૃતીયં રક્ષેનેત્રે કે, તુ રક્ષેતુ નાસિકામ ૭ પંચમં તુ મુખ રક્ષેત્, ષષ્ઠ રક્ષતુ ઘંટિકામ્ ! સપ્તમ રક્ષેન્નાશ્વેતપાદાન્ત ચાષ્ટમં પુનઃ ૮ પૂર્વ પ્રણવતઃ સાન્તમ, સરેરે દ્રબ્ધિ પંચષાના સમાષ્ટદશસૂર્યા કાન, શ્રિત બિન્દુસ્વરાન પૃથફ છેલો પૂજ્યનામાક્ષરા આધા, પંચતે જ્ઞાનદશને
ચારિત્રેભ્યો નમે મધ્યે, હીસાન્તઃ સમલંકૃતઃ ૧૦ # હા હૈ હું હં હં હં હી હ: ઍ અસિઆઉમા સમ્યજ્ઞાન-દશનચારિત્રેભ્યો નમ: ઇતિ ઋષિમંડલસ્તવણ્ય, મૂલમંત્રઆરાધકસ્ય ! શુભઃ નવ બીજાક્ષર, અષ્ટાદશશુદ્ધાક્ષરઃ | જંબૂવૃક્ષધરે દ્વીપ, ક્ષીરદધિસમાવૃતઃ | અદાઘછકેરષ્ટ કાષ્ઠાધિશ્કેરલંકૃતઃ
છે ૧૧ તન્મથે સંગતે મે, કૂટલક્ષેરલંકૃતઃ ઉચ્ચે રસ્તરસ્તાર-સ્તારામંડલમંડિતઃ છે ૧૨ તસ્યોપરિ સકારાન્ત. બીજમધ્યસ્ય સર્વગમ! નમામિ બિમ્બમાહત્યં, લલાટસ્થનિરંજનમ છે ૧૩ છે અક્ષય નિર્મલ શાન્ત, બહલ જાડ્યાજિઝતમ નિરીહં નિરહંકારં, સારું સારતરમ ઘનમ છે ૧૪ છે અનુધ્ધતં શુભ સ્થીત, સાત્વિક રાજસં મતમ ! તામસં ચિરસંબુદ્ધ, તેજસં શરીસમમ છે ૧૫ છે સાકારં ચ નિરાકારમ, સરસં વિરસં પરમ છે
પરાપર પરાતીત, પરંપરપરાપરમ છે ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી હરિમંડળ તે ત્ર]
એકવણું દ્વિવર્ણ ચ, ત્રિવર્ણ તુવર્ણકમ્ પંચવર્ણ મહાવમ, સારં ચ પરાપરમ છે ૧૭ સકલં નિષ્કલં તુર્ણ, નિવૃતં ભ્રાન્તિવર્જિતમાં નિરંજન નિરાકારમ, નિલેપ વીતસંશયમ છે ૧૮ છે ઈશ્વર બ્રહ્મ સંબંધમ, બુધ્ધ સિધ્ધ મતં ગુરુમ
તિરૂપ મહાદેવ, કલેકપ્રકાશકમ છે ૧૯ છે અહદાખસુવર્ણાન્ત-સફે બિન્દુમડિતઃ તુર્યસ્વરસમાયુક્તો, બહુધા નાદમાલિતઃ છે ૨૦ છે અમિબીજે સ્થિતાઃ સર્વે, કષભાધા જિનેત્તમાઃ વર્ણનિકતા, ધાતવ્યાસ્તત્ર સંગતાઃ ૨૧ છે નાદૌન્દ્રસમાકાર, બિન્દુનલ સમપ્રભઃ કલારાણસમાકાન્તા, સ્વર્ણાભઃ સર્વામુખઃ | રર છે શિરઃસંલીન ઈકોરે, વિની વણતઃ મૃતઃ વર્ણાનુસારિ સંતીનં, તીથકુનંડલ તુમઃ ચન્દ્રપ્રભપુષ્પદન્તો, નાદસ્થિતિસમાજિતિ બિન્દુમધ્યગતો નેમિસુવતો જિનસમૌ એ ર૪ છે પદ્મપ્રભવાસુપૂજ્યા, કલાપદમશ્રિતો શિરસિ સ્થિતિસંધીને, પાશ્વ મલ્લી જિનોત્તમી ૨૫ છે ત્રષભ ચાજિતં વંદે, સંભવં ચાભિનન્દનમ ! સુમતિં ચ પાશ્વ ચ, વંદે શ્રી શીતલં જિનમ ૨૬ શ્રેયાંસ વિમલ વન્દ, અનન્ત ધનાયકમ્ શાન્તિ કુન્યુમરાહનં, નમિં વીર નમામ્યહમ | ર૭ છે એતાંશ્ચ ડિશ જિનાન, ગાંગેયતિસન્નિસાન છે ત્રિકાલ નૌમિ સદ્દભકત્યા, હરાક્ષરમધિષ્ઠિતાનું ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૦૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ શેષાસ્મીથ કરાઃ સર્વે, હરસ્થાને નિયોજિતાઃ માયાબીજાક્ષરં પ્રાસાદ, ચતુર્વિશતિરહુતામ ર૯ ગતરાગદ્વેષમતા, સર્વપાપવિવાજિંતા: સર્વદા સર્વકાલેષ, તે ભવતિ જિનેત્તમાઃ ૩૦ છે દેવદેવસ્ય યચકં તસ્ય ચકસ્ય યા પ્રભા તયાત્રછાદિતસગં, મા માં હિંસતુ પન્નગારા ૩૧ છે દેવદેવ નાગિની. . ૩ર છે દેવદેવ ગોસાઃ | ૩૩ It દેવદેવવૃશ્ચિકા: ૩૪ દેવદેવ કાકિની. છે ૩૫ છે દેવદેવ, ડાકિની. છે ૩૬ દેવદેવ યાકિની. એ ૩૭ છે દેવદેવ રાકિની. છે ૩૮ મે દેવદેવ લાકિની. મે ૩૯ દેવદેવ, ભાકિની. છે . છે દેવદેવ, શાકિની. . ૪૧ છે દેવદેવ યોગિની. છે ૪ર છે દેવદેવ, હાકિની. ૫ ૪૩ છે દેવદેવ સ્થાવરાઃ ૪૪ દેવદેવ જંગમા છે ૪૫ છે દેવદેવ, કિન્નરાઃ છે ૪૬ દેવદેવ, રાક્ષસાઃ ૪૭ દેવદેવ, ભેષજા ! ૪૮ દેવદેવ દેવતાઃ ૪૯ દેવદેવ વાયવઃ | ૫૦ દેવદેવ તસ્કરાઃ ૫૧ છે દેવદેવ વહનયત પર છે દેવદેવ, શંગિણ છે ૫૩ દેવદેવ દૃષ્ટ્રિણ છે ૫૪ . દેવદેવ, કવિણઃ છે ૫૫ છે દેવદેવ રેપલા: છે ૫૬ છે દેવદેવ, પક્ષિણઃ છે ૫૭ દેવદેવ૦ મુદ્દગલાઃ છે ૫૮. દેવદેવ, જાંભકાઃ મે ૧૯ છે દેવદેવ તેયદા છે ૬૦ છે દેવદેવ સિંહકાઃ છે ૬૧ દેવદેવ શુકરાઃ મે દર છે દેવદેવ, ચિત્રકાર છે ૬૩ દેવદેવ, હસ્તિનઃ + ૬૪ મે દેવદેવત્ર ભૂમિ પાર ૫ ૬પ દેવદેવ, શત્રવઃ ૬૬ દેવદેવ૦ ગ્રામિણ છે ૬૭
દેવદેવ દુર્જનાઃ ૬૮. દેવદેવ, વ્યંતરાડ છે ૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમંડળ સ્તોત્ર]
૧૦૯
દેવદેવ. વ્યાધયઃ | ૭ | દેવદેવ, વિગ્રહાડ ૭૧ છે
દેવદેવ પ્રહાડ છે ૭૨ છે શ્રીગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિ લમ્પય: તાભિવ્યધિક તિ-રહં સર્વનિધીશ્વર છે ૭૩ છે પાતાલવાસિને દેવા, દેવા ભૂપીઠવાસિનઃ સ્વસિનેપિયે દેવા, સર્વે રક્ષતુ મામિતઃ ૫ ૭૪ ચેવધિલબ્ધયો યે તુ, પરમાવધિલબ્ધયઃ તે સર્વે મુન દેવા, મામ્ સંરક્ષતુ સર્વતઃ છે ૭૫ ભવનેન્દવ્યંતરેન્દ્રતિકેન્દ્ર કપેન્ડેન્ચે નમે નમઃ શ્રત વિધિ-દેશાવધિ–પરમાવધિ-સવવધિવૃદ્ધિરૂદ્ધિપ્રાસસર્વાષકૃદ્ધિપ્રાસાનનબળદ્ધિ પ્રાપ્તતપરૂદ્ધપ્રાપ્તરસદ્ધિ પ્રાપ્ત–વૈકિચદ્ધિ પ્રાપ્ત-ક્ષેત્રપ્રિાતાક્ષીણમહાનસદ્ધિ પ્રાપ્ત નમે નમઃ ૭૬-૭છા છે હો શ્રૌ ચ, તિ લક્ષ્મી, ગૌરી ચંડી સરસ્વતી જયામ્બા વિજયા કિલન્ના,જિત નિત્યા મદવા ૭૮ કાયૅગા કામબાણ ચ, સાનંદાનન્દમાલિની માયા માયાવિની રૌદ્રી, કલા કાલી કલિપ્રિયા છેલ્લા એતાઃ સર્વ મહાદે, વર્તને યા જગતયે મહાં સર્વા પ્રયચ્છતુ, કાન્તિ કીતિ ધૃતિ મતિમ ૮૦ દુર્જના ભૂતવેતાલા, પિશાચા મુદ્દગલાસ્તથા તે સર્વેયુશામ્યતુ, દેવદેવપ્રભાવતઃ | | ૮૧ છે દિવ્યો ગેયઃ સુદુઃપ્રાપ્યા, શ્રીરૂદ્ધિમંડલસ્તવ ભાવિતસ્તીથનાથેન, જગદાનન્દદાયક: છે ૮૨ છે રણે રાજકુલે વન, જલે દુર્ગે ગજે હરી મશાને વિપિને ઘરે, સ્મૃતિ રક્ષતિ માનવમ ૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
[ સિદ્ધિદાયક મ ́ત્રસંગ્રહ
૫ ૮૫
રાજ્યભ્રષ્ટા નિજ' રાજ્ય, પદભ્રષ્ટા નિજ' પદમ્ । લક્ષ્મીભ્રષ્ટા નિજા લક્ષ્મીમ્, પ્રાન્રુવન્તિ ન સ’શયઃ ૫૮૪ા ભાર્યોથી લભતે માર્યો, સુતાથી લભતે સુતમ ્। ધનાથી લભતે વિત્ત, નરઃ સ્મરણમાત્રતઃ સ્વણે રૂયે પટે કાંસ્ય, લિખિા યસ્તુ પૂજયેત્ । તસ્યેવાષ્ટમહાસિદ્ધિ-ગૃહે વસતિ શાશ્વતી ભૂજ પત્ર લિખિત્વેદ, ગલકે મૂનિ વા લુજે ધારિત' સર્વાંદા દિગ્ન્ય, સર્વ ભીતિવિનાશકમ ભૂત પ્રેતે હે ક્ષઃ, પિશાચમું ગલે લઃ । વાતપિત્તકફેદ્ર-મુચ્યતે નાત્ર સ`શયઃ
॥ ૮૬ u
૧૧૦
૫ ૮૭૫
॥ ૬ ॥
ભૂવવસ્ત્રયીપી, વત્તિનઃ શાશ્વતા જિનાઃ। તે સ્તુતે દિતા ત્-લ તલમ્ સ્મૃતમ્ ॥૮૯૫ એતદ્ગાપ્ય મહાસ્તત્ર, ન દેયં યસ્ય કસ્યચિત્ મિથ્યાત્વવાસિના દત્તે, માહત્યા પદે પદે આચામ્લાદિ તપ કૃત્વા, પૂજયિત્વા જિનાવલિમ્ । અષ્ટસાહસિકા જાપ. કાર્ય સ્તસિધ્ધિહેતવે
॥ ૯૦ ॥
૫ ૯૧૫
॥ ૯૨ ॥
શતમષ્ટોત્તર પ્રાત-ચૈપાન્તિ દિને દિને તેષાં ન વ્યાધા દેહે, પ્રભવન્તિ ન ચાપદઃ અષ્ટામાસાવિધિ' યાવત્, પ્રાતઃ પ્રતસ્તુ યઃ પઠેત્ । સ્તવમેતન્મહાતેજસ્ વબિમ્બ' સપતિ ॥ ૩ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દષ્ટ સત્ય તે ત્રિએ, ભવે સપ્તમકે ધ્રુવમ્ । પદ પ્રાપ્નાતિ શુદ્ધાત્મા, પરમાનન્દનન્દિતઃ ॥ ૯૪ ॥
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
પાંસઠી યંત્ર].
૧૧૧
વિશ્વવંદ્ય ભવે ધ્યાતા, કલ્યાણનિ ચ સોનુતે ગત્વા સ્થાન પર સેપિ, ભૂયસ્તુ ન નિવતે છે લ્પા ઈદં તેત્રે મહાઑત્ર. સ્તુતીનામુત્તમ પરમ ! પઠના સ્મરણારજાપાલ્લભતે પદમવ્યયમ છે ૯૬ છે
(૨) પાંસઠીયો યંત્ર આ યંત્ર પુષ્યા, હસ્તાક, મૂલાક અથવા દિવાળીના દિવસે પિતાને ચંદ્ર ચાલતું હોય તે સમયે અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, પિતાની પાસે રાખવાથી સૌભાગ્ય બીજસૂચક ગણાય છે.
વર્ષભરમાં પુષ્યાક એક જ વખત ભેગવે છે. તેમાં પણ પુષ્ય નક્ષત્ર પૂર્ણ હોવું જોઈએ અને તેમાં પણ રવિવારને વેગ હોય તે આ ગ ઘણે જ ઉત્તમ ગણાય. આ સમયે યંત્ર બનાવવામાં આવે તે ઘણું લાભદાયક બને છે. તેને લગતા બે યંત્રે નીચે પ્રમાણે છે –
(૧).
જ |2|| |
છે ! ૨૧ ! ૧૬ , ૧૨ : ૧૦
૧૦ ૧૧ ૧૭ ૨૩ ૧૦ ૧૧ | ૮ ૨૪ "
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૧ર
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ (१) पञ्चषष्टियन्त्रगाभत श्रीचतुर्विशातिजिनस्तोत्रम् ।
वन्दे धर्मजिनं सदा सुखकरं चन्द्रप्रमं नाभिज, श्रीमद्वीर. जिनेश्वरं जयकरं कुन्थु च शान्ति जिनम् । मुक्तिश्रीफलदाय्यनन्तमुनि बन्दे सुपार्श्व विभु, श्रीमन्मेघनृपात्मजं च सुखदं पार्श्व मनोऽभीष्टदम् ॥ १॥ श्रीनेमीश्वरसुव्रतौ च विमलं पद्मप्रभ सांवरं, सेवे सम्भवशङ्करं नमिजिनं मल्लिं जयानन्दनम् । वन्दे श्रीजिनशीतल च सुविधि सेवेऽजितं मुक्तिदं, श्रीसङ्घ बत पञ्चविंशतितम साक्षादरं वैष्णवम् ॥ २ ॥ स्तोत्रं सर्वजिनेश्वैररभिगतं मन्त्रेषु मन्त्रं वरं, एतत सङ्गतयन्त्र एव विजयो द्रव्यैलिखित्वा शुभैः । पार्श्वे सन्ध्रियमाण एव सुखदो माङ्गल्यमालाप्रदो, वामाङ्गे वनिता नरास्तदितरे कुर्वन्ति ये भावतः ॥३॥ प्रस्थाने स्थितियुद्धवादकरणे राजादिसन्दर्शने, श्यार्थे सुतहेतुवे धनकृते रक्षन्तु पार्श्व सदा । मार्गे संविषमे दवाग्निज्वलिते चिन्तादिनिनाशने, यन्त्रोऽयं मुनिनेत्रसिंहकविना सङ्ग्रन्थितः सौख्यदः॥४॥ (२) पञ्चषष्टियन्त्रभितं श्रीचतुर्विंशतिजिनस्तोत्रम् ___ आदौ नेमिजिनं नौमि, सम्भवं सुविधि तथा । धर्मनाथं महादेवं, शान्तिं शान्तिकरं सदा ॥ १॥ अनन्तं सुव्रतं भक्त्या, नमिनाथं जिनोत्तमम् । अजितं जितकन्दर्प, चन्द्र चन्द्रसमप्रभम् ॥२॥ आदिनाथं तथा देवं, सुपार्श्व विमलं जिनम् । मल्लिनाथ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
પાંસઠીયા યંત્ર ]
૧૧૩
गुणोपेतं, धनुषां पञ्चविंशतिम् ॥ ३ ॥ अरनाथ महाबीरं, सुमति च जगद्गुरुम् । श्रीपद्मप्रभनामानं, वासुपूज्यं सुरैर्नतम् ॥ ४ ॥ शीतलं शीतल लोके, श्रेयांसं श्रेयसे सदा । कुन्थुनाथं च वामे, श्री अमिनन्दनं जिनम् ॥ ५ ॥ जिनानां नाममिवृद्धः, पञ्चषष्टिसमुद्भवः । यन्त्रोऽयं राजते यत्र तत्र सौख्यं निरन्तरम् ॥ ६ ॥ यस्मिन् गृहे महाभक्त्या, यन्त्रोऽयं पूज्यते बुधैः । भूतप्रेत पिशाचादिमयं तत्र न विद्यते ॥ ७ ॥ सकलगुणनिधानं यन्त्रमेनं विशुद्धं, हृदयकमलकोषे धीमतां ध्येयरूपम् । जयतिलकगुरु श्रीरिराजस्य शिष्यो, वदति सुखनिदानं मोक्षलक्ष्मीनिवासम् ॥ ८ ॥
(૩) સર્પનું ઝેર ઊતારનારી જા'ગુલીનામની મહાવિદ્યા
ॐ इलमित्ते, तिलिमिचे, इलितिलिमिचे, दुब्बे, दुब्बालिए, दुग्गे, दुग्गालिए, तक्के, तक्करणे, अक्के, अकरणे, जके, जकरणे, मम्मे, मक्करणे, सिंझे, सिझकरणे, कश्मिरे, कश्मिरमंडने, अनघे, अनघाघने. अघवे, अघनाघने, अघायंते, अपगत, अनेयंते, श्वेते, श्वेततुंडे, मनानुरक्तं ठः ठः ठः स्वाहा ।
ઉપર પ્રમાણેની શુદ્ધ વિદ્યા જે મનુષ્ય શીખે છે તેને સપના ભય રહેશે નહિ અગર કોઈ પણ વીંછી વિગેરેનું ઝેર પણ ચઢશે નહિ. દશ તેાલા પાણી અથવા દૂધ ઉપર લખેલા મંત્રથી મંત્રિત કરી (ફુંક મારી) પીવડાવવાથી જેને સર્પ કરડયા હાય તેને ઉતરી જાય છે. અથવા ઉપરના મંત્ર ખેલતાં જેને સર્પ કરડયા હૈાય તેને મારપી’છ અથવા સાવરણી( ઝાડુ)થી ઝાડવાથી ઉતરી જાય છે. અફીણુ અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૧૧૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કેઈ પણ જાતનું ઝેર ચડયુ હોય તે ઉતરી જાય છે. તે જ પ્રમાણે કઈ પણ ધાન્યના કેડારમાં વેણુ, રેતી અથવા કેદરાના દાણની મૂડી હાથમાં લઈ ઉપર્યુંકત મંત્રથી એકવીશ વાર મંત્રી ત્યાં નાંખવામાં આવે અથવા તે કઈ પણ જગ્યામાં નાખવામાં આવે તે ત્યાં સંપ આવતું નથી. એટલું જ નહિ પણ જઠરાગ્નિ સંબંધી અસાધ્ય રોગો પણ આ મંત્રપ્રભાવે મટી જાય છે. આ કંઠ, છાતી, મસ્તક, નાક, કાન, હાથ, આંખ, પગના તળીયા, બગલ અને સ્કંધ વિગેરે શરીરના મર્મસ્થાનોએ સંપદંશ થયે હેય તે આ મંત્રના પ્રભાવે ઉતરી જાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય તે પણ આ જાંગુલી વિદ્યાના પ્રભાવે ઝેર ઉતરી જાય છે, પરંતુ આ સર્વેમાં આયુષ્ય વધારવાના ઉપાય નથી. 1 લીમડાની સૂકી લીંબોળી માસા ૫, સિંધાલુણ માસા પ અને કાળામરી માસા ૫ આ ત્રણે ચીજોને બારીક પીસી, તેમાં દેઢ તેલે તાજું ઘી મેળવી એ મિશ્રણને થડે લેપ ડંખ ઉપર લગાડ તેમજ થેડે ખવડાવો. આ જાતના પ્રયોગથી સર્પદંશ ઉતરે છે.
મરવાનું મૂળ તે ૪, તેમાં કાળા મરીના દાણા નં. ૨૫ એ બંનેને તે. ૧૦ પાણીમાં ખરલમાં મેળવી સાપ કરડયો હોય તેને પાવાથી ઉતરી જાય છે.
કપાસના છોડનાં લીલાં પાંદડાં અને થોડી રાઈ વાટી વિંછીના ડંખ પર લગાડવામાં આવે તે વિંછી ઉતરે છે. તે જ પ્રમાણે ત્રણ ચાર રતીભાર કપુરને પાનમાં રાખી ખવરાવવામાં આવે તે વીંછી વિગેરેનું ઝેર ઉતરી જાય છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
અંગફુરણ सिरफुरणे किर रलं, पियमेलो होइ बाहुफुरणमि । अछिफुरणंमि अ पियं, अहरे पियसगमो होइ ॥ १॥ (ઉત્તરાધ્યયન, અધ્યયન ૮ માની ટીકાન્તર્ગત પાઠ)
અર્થ–મસ્તકને જમણો ભાગ ફરકે તે રાજ્ય-અમલદારી મળે, જમણે હાથ ફરકે તે પ્રિયજનને મેલાપ થાય, જમણી આંખ ફરકે તે પ્રિય વસ્તુને સંગ થાય, નીચેને હોઠ ફરકે તે નેહી જન મળે.
(આ હકીકત પુરુષને માટે જાણવી, પરંતુ આ અંગકુરણ નિમિત્તની અંદર જે જે હકીકત પુરુષને માટે જમણા અંગની કહેવામાં આવે તે તે સર્વ સ્ત્રીઓ માટે ડાબા અંગની સમજવી અને પુરુષો માટે ડાબા અંગની કહેવામાં આવે તે તે સર્વ સીઓ માટે જમણા અંગની સમજવી. મતલબ કે અંગફુરણમાં પુરૂનું જમણું અને સ્ત્રીઓનું ડાબું અંગ શુભદાયક સમજવું.)
જમણી તરફનું મસ્તક ફરકે તે અનેક પ્રકારના લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૧૬
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ પ્રાપ્ત થાય તેમજ જમણી બાજુનું લલાટ ફરકે તે પણ લાભ થાય અને અમલદારીને હેો મળે. નિમિત્તજ્ઞાનના ગ્રંથમાં લખ્યું છે કે –
“शिरसः स्पन्दने राज्यं स्थानलाभो ललाटके"
જમણે કાન ફરકે તો પિતાને યશ સાંભળવામાં આવે, તેમજ ડાબે કાન ફરકે તે હલકી વાત સાંભળવામાં આવે. જમણી ભૂકુટિ ફરકે તે હર્ષ ઉત્પન્ન થાય અને ડાબી બ્ર ફરકે તે મિત્રવર્ગ સાથે કલેશ-કંકાસ થાય; પરન્તુ બને ભ્રની વચ્ચે સ્કુરણ ઉત્પન્ન થાય તે સ્નેહી જનને મેલાપ થાય. જમણી આંખ ઉપરથી ફરકે તે ધારણા સફળ થાય અથવા નીચેથી ફરકે તે મુકદમે હારી જાય. નિમિત્તશાસ્ત્રમાં કહ્યું છે કે –
"नेत्रस्याधः स्फुरणमसकृत संगरे भङ्गमाहुः। નેત્રયો હાતિ સારું માનુષ સુકણઝાઝી”
ડાબી આંખ ઉપરથી અથવા નીચેથી કયાંથી પણ ફરકે તે લાભકારક નથી, ઉલટું નુકશાન જ થાય. જમણી તરફનું કપાળ ફરકે તો એશ-આરામ મળે, અને ડાબી બાજુનું ફરકે તે લડાઈ થાય. ઉપરને હઠ ફરકે તે રંજ-કલેશ પેદા થાય. તેમજ નીચે ફરકે તે એશ-આરામ મળે. ડાઢી ફરકે તો મુકદ્દમો-કેસ હારી જાય. જમણી ગરદન ફરકે તે દેલત-ધન મળે, પણ ડાબી ફરકે તો કલેશ પેદા થાય. જમણી ખાંધ
ફરકે તે ભાઈને અથવા મિત્રને મેલાપ થાય અને ડાબી ફરકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
અંગફુરણ
૧૧૭.
તે કલેશ પેદા થાય. જમણી તરફની છાતી ફરકે તે સ્નેહીજનને મિલાપ અને ડાબી ફરકે તે ફિકર-ચિતા ઉત્પન્ન થાય. જમણું પડખું ફરકે તે ખુશી તથા ડાબું ફરકે તે કલેશ થાય. પેટ ફરકે તે વાંછિત અર્થની સિદ્ધિ થાય જ્યારે નાભી ફરકે તે હુકમ હેદ્દા–અમલદારીના હોદ્દાથી ઉતરી જાય. જમણા હાથની હથેળી ફરકે તે લાભ થાય અને ડાબા હાથની ફરકે તે નુકશાન થાય. જમણે પગ ફરકે તે દેશ પરદેશમાં સફર કરે પણ ડાબે જે ફરકે તે નુકશાન પેદા થાય.
वीसायंत्र
મજકુર વીસા યંત્ર પુષ્યાક(પુષ્ય નક્ષત્ર ને રવિવાર)ના દિવસે ચંદ્રસ્વરમાં અષ્ટગંધથી ભેજ પત્ર પર લખો. એક અંકથી ચઢતે ઠેઠે આંક લખવા શરૂ કરવા. આ વીસા યંત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Durat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૧૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
છ બાજુથી ગણતાં વીસની સંખ્યા આવે છે જેથી આ યંત્ર શાસ્ત્રોક્ત છે.
આ યંત્ર વિધિસહિત લખીને પાસે રાખવાથી ઋદ્ધિ, વૃદ્ધિ અને પ્રભાવદર્શક છે.
पंदरियो यंत्र
વીસા યંત્રમાં લખ્યા મુજબ આ યંત્રની વિધિ સમજવી. આ યંત્ર પાસે રાખવાથી બદ્ધિવૃદ્ધિ પ્રભાવદર્શક છે.
તીવ્ર દરિદ્રતાનાશક અંગુઠી ताम्रतारसुवर्णानामर्कषोडपाखेन्द्रभिः । कृता त्रिशक्ति मुद्रेयं, तीवदारिद्यनाशिनी ॥
વિધિ-રવિવાર કે ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં, તાંબુ ૧૨ ભાગ, રૂપું ૧૬ ભાગ, સેનું ૧૦ ભાગ ત્રણે અલગ અલગ તારને એકત્ર કરી, વીંટી બનાવીને જમણા અંગુઠાની
બાજુની આંગળીએ પહેરવાથી તીવ્ર દારિદ્રય દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત
ધરતીકંપ આની અંદર ભૂમિકંપ થવાથી દુનિયામાં શું ઉથલપાથલ થશે તે સંબધી હકીકત આપવામાં આવી છે. વસ્તુપદાર્થ માત્રને આધાર જમીન છે. અને એ જમીન જ જ્યારે કંપી ઉઠે ત્યારે તે ઉપર રહેલી વસ્તુમાત્ર ઉપર શી આફત આવે અથવા તેની શી દશા થાય એ સ્પષ્ટ જ છે. ધર્મશાસ્ત્રોના કથન મુજબ જ્યારે સમસ્ત જગતનું પ્રારબ્ધ કમજોર થાય છે, ત્યારે જ જગત ઉપર આવી આફત આવે છે. કેટલીય વાર સાંભળવામાં આવ્યું છે કે ભૂમિકંપથી આખાં ગામનાં ગામે જમીનમાં દટાઈ ગયાં અથવા જમીનદેસ્ત થઈ ગયાં. પાંચ-સાત ચપટી વગાડે એટલી વાર પણ જે ભૂમિકંપ ચાલુ રહે તે કેટલું નુકશાન થઈ જાય છે, તે પછી જ્યાં એથી પણ વધારે ટાઈમ સુધી એ ભૂમિકપ ચાલુ રહે ત્યાં ન માલુમ કેટલ આક્ત આવી પડે? એની કલ્પના માત્ર પણ હદયને ધજાવ્યા સિવાય ન રહે. પર્વત, નદીઓ, સરેવરે, વૃક્ષ, ઘર, દુકાને, મહેલ તમામ વસ્તુઓ છિન્નભિન્ન થઈ ભૂમિશાયી બની જાય છે. નદીઓના પાણીના પ્રવાહે ઉછળી ઉછળીને ક્યાંના કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
૧૨૦
[ સિદ્ધદાયક મંત્રસંગ્રહ
ચાલુ થઈ જાય છે. બાગ-બગીચાઓ તથા રસ્તાઓ ખેદાનમેદાન થઈ સર્વત્ર શૂન્યાકાર થઈ જાય છે અને અસંખ્ય પ્રાણુઓ પૂર્ણ જોખમમાં આવી પડે છે.
ભૂમિકંપ ઉત્પન્ન થવાનું કારણ ધર્મશાસ્ત્રોમાં એમ જણાવવામાં આવ્યું છે કે-જ્યારે પાતાલવાસી દેવતાઓ પરસ્પર લડાઈ કરે અથવા ગુસ્સાના આવેશમાં આવી જઈ જમીન ઉપર પાદપ્રહાર કરેલાત મારે ત્યારે પાંચ-પચીસ ગાઉ સુધી જમીન કંપી ઉઠે છે, પરંતુ એવી જ રીતે બળના પ્રમાણમાં હજાર–પાંચસે ગાઉ સુધી પણ જમીન કંપી ઊઠે તે તેમાં કંઈ જ આશ્ચર્ય જેવું નથી. બીજું કારણ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જમીનની નીચે કઈ ખારા પદાર્થ માં વિકાર ઉત્પન્ન થયો હોય તે પણ જમીન કંપી ઊઠે છે.
ભૂકંપથી પરિણામ શું આવે? તે બતાવે છે – शब्देन महता भूमिर्यदा रसति कंपते ।। सेनापतिरमात्यश्च, राजा राष्ट्रं च पीड्यते ॥१॥
(શ્રી ઉત્તરાધ્યયને સૂત્ર ટીકા) અર્થ-જ્યારે જમીનમાંથી મેટે ધડાકે-અવાજ થાય અથવા જમીન કંપી ઉઠે ત્યારે રાજા, દિવાન, સેનાપતિ અને દેશના ઉપર ભારે સંકટ આવી પડે, અને રેગચાળે વૃદ્ધિ પામે. આ વાત તમામ જગત માટે નથી, પરંતુ જે સ્થાન ઉપર ભૂમિકંપ થયો હોય તે સ્થાનને આશ્રયીને જ કહેવામાં આવેલ છે.
ઈતિ ભૂમિકંપનિમિત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
શારીરિક તલ પ્રકરણ
શારીરિક તલ પ્રકરણ વ્યંજન એટલે તલ, મસા અને લહસન. આ ત્રણે વસ્તુ એની પૂરેપૂરી હકીક્ત આ નિમિત્તમાં જણાવવામાં આવેલી છે. (૧) શરીરની ચામડી ઉપર તલ જેવા આકારના અને શ્યામ વર્ણનાં જે ચિહ્ન દેખાય છે તેને તલ કહેવામાં આવે છે. (૨) શરીરની ચામડીથી કંઈક ઊંચી વધેલી ન્હાની માંસની ગાંઠ કે જે રાઈ અથવા બાજરીના દાણા જેવડી હોય છે તેને મસા કહે છે. એથી જે સ્ફોટા મસા હોય તે તે સારા નથી. (૩) લહસન તે કહેવાય છે કે જે કસુંબાના રંગ જેવા લાલ રંગના ચિહ્ન શરીરની ચામડી ઉપર ઉત્પન્ન થાય છે. તલ, મસા અથવા લહસન પછી કોઈ પણ ચિઠું સ્પષ્ટ રીતે દેખાઈ આવે અને તેને આકાર સુંદર હોય તે શુભ ફલદાયક થાય છે. જેને આકાર કે ઘાટ કદ્ર હોય અથવા ખંડિત થયેલ હોય તે તે સારું ફળ આપવાને અસમર્થ નીવડે છે. જનાગમના મહાનિશિથ સૂત્રમાં અને પ્રવચનસારવાર ગ્રંથમાં વ્યંજન શબ્દનો અર્થ તલ અને મસા એ બે જ લખેલ છે. તલ મસાને રંગ શ્યામ અને લહસનને રંગ લાલ અથવા કંઈક કાળાશ ઉપર હોય છે. મસ્તક ઉપર તલ, મસા અથવા લહસનનું ચિન્હ હોય તે તે શખ દરેક સ્થાને યશ-આબરૂ અને લાભ પ્રાપ્ત કરે. કપાળની જમણી બાજુ તલ હોય તે ધનપ્રાપ્તિ થાય, અને ડાબી બાજુ હોય તે તેનું થોડું પણ ફળ
અવશ્ય મળે છે, પણ સાવ નિષ્ફળ તે ન જ થાય. જ-નેણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૨૨
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપર તલ થયો હોય તે દેશ-પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તો નાયકની પદવી પ્રાપ્ત થાય. મેઢા ઉપર તલ હોય તે ધન-વૈભવ મળે. ગાલ ઉપર તલ હોય તે ખુબસુરત સ્ત્રી પ્રાપ્ત કરે. ઉપલા હોઠ ઉપર તલ હોય તે ધનપ્રાપ્તિ થાય અને બેલેલું વચન કાયમ રહે-માન્ય થાય. નીચલા હોઠ ઉપર તલ હોય તે કંજુસ થાય. કાન ઉપર તલ હોય તે શખ્સ ઘરેણાં તથા ઝવેરાતને ભેગી થાય. ગરદન–ડેક ઉપર તલ હોય તો એશ-આરામને ઉપભેગ કરે, સ્ત્રીની તરફથી વારે સાંપડે અને દીર્ધાયુ ભોગવે. જમણી છાતી ઉપર તલ હોય તે સારી સ્ત્રી તરફથી ફાયદે થાય તથા મનની ધારણા પૂર્ણ થાય. ડાબી તરફ તલ હેય તો ઓછું ફળ મળે, પણ સાવ વ્યર્થ તે ન જ થાય. જમણા હાથ ઉપર તલ હોય તે સ્વકમાઈ ઉપર નિર્ભર રહે એટલે પિતાના હાથની કમાઈ ભગવે. ડાબા હાથ ઉપર હોય તે પણ લાભ થાય, પરંતુ વ્યર્થ ન જાય. ખંભા ઉપર તલ હોય તે દરેક જાતની વિદ્યામાં હોશિયાર થાય. ડાબા ખંભા ઉપર તલ હોય તો એછા ઈલમવાળ-ઓછી વિદ્યાવાળે થાય. હાથના પંજા ઉપર તલ હોય તો દિલને દિલાવર-ઉદાર દિલને થાય. જાંઘ ઉપર તલ હોય તે અશ્વાદિ ઉપર સવારી કરવાનું સુખ મળે અને લશ્કર-સેનામાં ફત્તેહ મેળવે. પગ ઉપર જે મનુષ્યને તલ હોય તે પરદેશની મુસાફરી કરે અને ફાયદો હાંસલ કરે.
પુરુષોને જમણી બાજુ તલ, મસા અથવા લસણ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
શારીરિક તલ પ્રકરણ
૧૨૩
તા સારા લાલ—ફાયદો થાય, પરન્તુ જો ડાબા અંગ ઉપર હાય તા પણ થાડા ઘણા ફાયદા તે અવશ્ય કરે છે. મતલબ કે સાવ નિષ્ફળ હાતાં નથી.
અગર કાઇ શકા કરે કે-મને અમુક સ્થાને તલ, મસે કે લહસન છે; છતાં ફાયદા કેમ થતા નથી ? ઉત્તર-ફાયદે તા અવશ્ય થાય છે, પરન્તુ એ ફાયદાને આપણે સમજી શકતા નથી અથવા તે ખ્યાલમાં જ લાવતા નથી. શાસ્ત્રનું ક્રમાન કદાપિ મિથ્યા હોય જ નહીં. પુરુષને જમણી બાજુ તa, મસા અનેલહસન હોય તેા પૂરેપૂરું ફળ આપે અને ડાબી માજુ હાય તા એવુ ફળ આપે, પણ આપે તે અવશ્ય જ.
બીજી વાત એ પણ છે કે જે મનુષ્યનું હૃદય શુદ્ધ નિર્માંળ છે, સત્ય ધમ પર અપૂર્વ શ્રદ્ધા રાખે છે, તેનાં લક્ષણૢા-ચિહ્નો પૂર્ણ ફળ આપે છે, પરંતુ જે મનુષ્યનુ દિલ સારું નથી—મલિન છે, સત્યધમ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી, વાતવાતમાં શકિત અને તેનાં લક્ષણા આછુ ફળ આપનાર નિવડે છે.
હવે સીએના ડાબા અંગ ઉપર તલ, મસા અથવા લહસન હોય તેનું કુળ બતાવે છે
જે સ્ત્રીના મસ્તક ઉપર તલ હોય તે રાજાની રાણી અને છે. કપાળ ઉપર તલ હાય તા દોલતવ'ત-વૈભવશાળી પતિ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તે પોતાના ધણીની મીઠી નજર કાયમ રહે. ગાય ઉપર તલ હોય તા એશ-આરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૨૪
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ભગવે. કાન ઉપર તલ હોય તે ઝવેરાત અને ઘરેણાં ખૂબ પહેરવાને મળે. ગળા ઉપર તલ હોય તે પિતાના ઘરમાં હુકમ ચલાવે. છાતી ઉપર તલ હોય તે પુત્રવતી થાય. હાથ ઉપર તલ હોય તે પિતાના પતિની પ્રીતિ સંપાદન કરે. સાથળ ઉપર તલ હોય તે તેની પાસે નેકર-ચાકર હમેશાં બન્યા રહે-કાયમ રહે. પગ ઉપર તલ હોય તે મોટે ભાગે દેશ-પરદેશની મુસાફરી કરે.
પુરુષની માફક સ્ત્રીઓને ડાબા અંગ ઉપર તલ, મસા કેલહસન હોય તે વધારે પૂર્ણ ફાયદો કરે અને જમણા અંગ ઉપર હોય તે થેડે ફાયદે કરે, પરંતુ તદ્દન નિષ્ફળ તે ન જ થાય,
- •
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન વિદ્યા
પ્રાચીન કાળમાં આ વિદ્યાને અપૂર્વ સત્કાર થતા ને તેનું ફળ અચૂકતાથી મળતુ. આ વિદ્યા અતિ પ્રાચીન અને લદાતા ગણાય છે. જ્ઞાની મહાત્માએ તેને ઉપયાગ સમજપૂર્ણાંક કરતા હાય છે, જેના પ્રશ્ન જોવાના કે।। નીચે મુજમ છે. જેના અંકેાના ખુલાસા આ પ્રમાણે છે.
મહાવિદ્યાના પ્રશ્નકાઠા
૧૧૧ ૩૨૧ ૧૩૨
૧૧૩ ૩૨૩ ૨૨૨
૧૧૨ ૩૨૧ ૨૨૧
૨૩૩ |૩૧૩ ૨૩૨
ર૩૧ ૩૧૧ ૧૩૩
૨૧૨ ૧૨૧ ૩૧૨
૨૧ ૩૧
૨૧૩ ૧૨૨ ૩૩૨
૨૧૧ ૧૨૩ ૨૨૩
|૩૩૩ ૧૩૧ ૩૨૨
જે કાયને . અંગે પ્રશ્ન જેવાની આવશ્યકતા જણાય તેનું ચિંતવન કરવુ. પછી એક શીફળ અને શકય બને તે સાથે એક રૂપિયા જમણા હાથમાં લઈ ત્રણ નવકારના જાપ કરી યંત્રની સન્મુખમાં ભેટ મૂકવુ. ત્યાર બાદ હસ્તમાં એક લવ'ગ અથવા એલચી લઈ યંત્રના કાઈપણ આંક પર તે મૂકવું. પછી તે નંબરને
યાદ
રાખા
અને માજીના
પ્રમાણે
મ`ત્રને
પાના પર
દર્શાવ્યા
તેનું ફળાધીશ સમજો. આ સમજ અને ભાવપૂર્વક ઉપયોગ કરવા અને તેના પરના શ્રીફળ અને રૂપીયાના ઉપયાગ જ્ઞાનખાતામાં કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૧૧–તમારા ખરાબ દિવસને નજદીકમાં જ અંત આવે છે. તમારા માટે હવે દિવસો લાભદાયક આવે છે. વ્યાપારમાં લાભ અને ધારેલી મનેકામનાઓ સિદ્ધ થશે. તમારા અંતરાય કર્મના ગે આજ સુધીમાં તમે હેરાન થયા છે જેમાં હવે દેવ, ધર્મ અને ગુરુની ભક્તિથી લાભ થશે. પેદાશ કરતા ખર્ચનું પાસું અધિક છે. તેમાં હવે સુધારો થશે. તમને વિરોધીઓ તરફથી હેરાન થવું પડતું હતું તેનો હવે અંત આવે છે. દગાબાજ મિત્ર અને સંબંધીઓથી સાવચેત રહી શુભનિષ્ઠાથી કાર્ય કરશે તે હવે તે ફિલિપ્ત થશે.
૧૧૩–તમારા મનમાં શાંતિ હવે થશે. શાંતિમાં દિવસે જશે ને સુખની પ્રાપ્તિ થશે. ધારેલ નેહીજનનો મેળાપ થશે. ચિંતા જેવું હવે રહેવાનું નથી. ધર્મપ્રભાવે તમે સુખી થયા છે ને હજુ વધુ સારી રીતે થશે. પારકાનું ભલું કરવામાં જેટલું ધ્યાન રાખે છે તેટલું પોતાના કામમાં ધ્યાન આપે તે અવશ્ય લાભ થાય. પરેપકારબુદ્ધિએ તમે અંગ પરના વસ્ત્ર પણ દાનમાં આપવા અચકાતા નથી તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
ગૌતમ કેવળી મહાવિધા ફળાધીશ
૧૨૭
માફક ઈજ્જતના રક્ષણાર્થે પણ વહાલામાં વહાલી ચીજ વેચી નાખે છે તેનો લાભ હવે તમને મળી રહેશે ને અત્યારે મળી રહે છે. એકાદ સ્ત્રી તરફથી તમને લાભ મળવા સંભવ છે. આ એકાદ ગુપ્ત લાભ પણ તમેને એકાદ વખત મ છે. કેમ મારા મહેરબાન?
૧૧૨–આ પ્રશ્ન લાભદાયક છે- ધનપ્રાપ્તિ હવે સારી થશે. હવે ભાગ્યોદયના દિવસે નજદીકમાં જ છે. જે કામ હાથ ધરશે તેમાં તમને લાભ જ મળવાને છે. ધાર્મિક કાર્યો કરતા રહો જેથી પૂણ્ય હાંસલ થશે ને સુખ મળશે. મકાન બાંધવાને ઈરાદે ફલિભૂત થશે. ભાઈએથી જુદાઈ થશે-જમીનથી તમોને લાભ થવાનો છે. તમારી તીર્થયાત્રાની ભાવના પૂરી થશે–તમારા ધારેલા ધાર્મિક કાર્યો થઈ શકશે.
૨૩૩–ડા સમયમાં સ્નેહીજનને મેળાપ થશે. ઈજ્જત અને આબરૂમાં વધારે થશે. રાજ્ય તરફથી ફાયદો થશે. સ્ત્રી તરફનું સારું સુખ દેખાય છે. એક વખત અચાનક લાભ મળશે. ધારેલ કાર્ય પાર પડશે અને ધન-દોલત ધાર્યા પ્રમાણે મળી રહેશે. સાથે સાથે ધર્મ–ભાવના સારી રાખવી ને બે પૈસા તેમાં હશથી ખરચવા.
૨૦૧–તમારૂં ધારેલ કાર્ય ત્રણ મહીનામાં ફલશે. પોતાના કુટુંબીઓ તરફથી હવે સુખ મલવાની આશા છે. સંતાનોની વૃદ્ધિ થશે. વેવિશાળ અને લગ્નની ચિંતા મટી
જશે ને તે કાર્ય યશસ્વી રીતે પાર પડશે. તમારે વહેવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૨૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સાચવવા આવક કરતાં ખરચ વધારે કરે પડે છે, જેથી તીર્થયાત્રા અને ધાર્મિક કાર્યોમાં વિન આવે છે તેને હવે અંત આવશે ને તમારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર થઈ હવે સુખી થશે.
૨૧૨–તમારે પરદેશની મુસાફરીએ જવું પડશે. જમીન ખરીદી અને મકાન બાંધવાનો જે તમારો ઇરાદો પાર પડશે. તમારે અત્યારે સદ્ભાગ્યને પેગ હેવાથી તમારું ચિંતવેલ કાર્ય ફલિભૂત થશે–તમારી વેવીશાળ અને લગ્ન વગેરે કાર્યની કામના સિદ્ધ થશે. તમારી પાછલી જિંદગી સૂખમાં જશે. તમને સ્ત્રી તરફનું સુખ અને લાભ સારે છે. પરદેશની મુસાફરીમાં લાભ છે. તમારે માટે દેવ, ધમ અને ગુરુની સેવાને પૂરત વેગ છે જેથી તેનો લાભ ઉઠાવવાથી લાભ થશે.
૨૧૨–આજ સુધીમાં તમે એ દેશપરદેશ વેઠયા. ઘણું કષ્ટ સહન કર્યા પણ સુખ ન મલ્યું. મિત્રો અને કુટુંબીઓથી પણ આજ સુધી તમે સંકટ વેઠયું ને પરોપકારવૃત્તિએ સહુનું તમેએ ભલું કર્યું, પરંતુ તેઓ કઈ તરફથી તમને યશ ન મ. ઉલટી તેમાં કડવાશ વધી પણ તમારે ગૃહગ બળવાન હોવાથી ભલે તમારી પાસે ધન કમતી છે તેથી શું થયું? પણ તમારી ઈજજત અને આબરૂ પૂરતી રીતે સચવાશે. તમને મિત્રો અને કુટુંબીઓ
તરફથી સુખ નથી જેમાં હવે તમારું ધર્મભુવન સુધરેલ હવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૨૯
થી સર્વેમાં સુધારો થશે અને શાંતિથી જીવનનિર્વાહ, ઈજજત, આબરૂ ભેટ કરી શકશે.
૨૧૧–તમેએ જે કાર્ય ચિંતવ્યું છે, તે સફળ થનાર નથી, તેથી તેને મૂકી દઈ બીજું કાર્ય હાથ ધરે. દેવ, ધર્મ ને ગુરુની સેવા કરો. તીર્થયાત્રા કરે જેથી અંતરા દૂર થાય ને પુણ્ય બંધાય. તમારા દુશ્મને ઘણું છે પરંતુ પ્રારબ્ધ બળવાન હોવાથી કોઈનું ચાલતું નથી. જરા ચેતીને સત્ય ને નીતિના માર્ગે ચાલવાની તમેને ખાસ ભલામણ કરવામાં આવે છે.
૩૩૩–ઈજજત અને આબરુની ખાતર દુઃખી થએલ એ મારા નિર્ધન બંધુ ! ત્રણ મહીના બાદ સુખના દિવસ આવશે. તમોએ આજ સુધીમાં ન તે ધન સંચય કર્યો ન તે થવાને છે, પણ હવે પછીનું તમારું જીવન આબરૂર અને સુખમાં જશે. તમારે માટે ધર્મ આરાધન ખાસ આવશ્યક્તામય ગણાય. દગાબાજ મિત્રો અને સંબંધીએથી સદા સાવચેત રહેતા રહેશે. તમારે માટે પંચ પરમેષ્ઠીને જાપ ઘણે જ ઉપયોગી છે.
૩૩૧–તમારી માંદગીની ફરિયાદ હવે દૂર થશે. તમારા મનની ચિંતા દૂર થશે, ને થોડા દિવસમાં ધનની પ્રાપ્તિ ધારણા પ્રમાણે થશે. આવક કરતા ખર્ચ ઓછો રાખવા ખાસ ભલામણ છે. તમારા દુઃખના દિવસે જે કે હવે વહી
ગયા છે પણ પૂરતી સાવચેતીથી ચાલવા તમને ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ભલામણ છે. તમેએ પરદેશ બહુ વેઠળે છે તેને હવે અંત આવશે અને સુખના દિવસે હવે દેખાશે. ધમઆરાધનમાં જીવ રાખે અને દાનધર્મ કરો.
૩૨૩–તમારું ધારેલ કાર્ય સફળ થશે. તમારી મનેકામના સિદ્ધ થશે. સનેહીજનથી મેલાપ થશે. હવે વતનમાં જઈ શાંતિથી દિવસો પસાર કરવાનો સહયોગ તમારે માટે દેખાય છે. તમારું ધમી જીવન જ તમને લાભદાયક થશે.
૩૨૧–જમીન મકાન અથવા બાગબગીચામાંથી તમને લાભ થશે. નેહીજનને મેળાપ થશે. તમને અચાનક એક માણસના મેળાપથી લાભ થશે ને તેનાથી ધનાદિકની સહાયતા મળશે. દુશમન વર્ગથી સાવચેત રહો. આવક કરતાં ખર્ચ એ છે રાખે. તમેને કૌટુંબિક તરફથી ધન બહુ જ ઓછું મળશે પણ સ્ત્રી તરફથી પૂરતા લાભને યોગ છે. વૃદ્ધાવસ્થામાં તમારાથી ધાર્મિક કાર્યો સારા થશે.
- ૩૧૩–તમારા દિલમાં લક્ષ્મી, સ્ત્રીઓ ને સંતાનની ફીકર રહ્યા કરે છે તેમાં લાભ થશે-મનની ધારણા પ્રમાણે સર્વે મળી રહેશે. તમારે પ્રારબ્ધ છે. હવે બળવાન છે જેથી જમીનથી થશે. મિત્રો તરફથી તમોને લાભ થવા સંભવ છે. કીતિ ખાતર વધારે ખરચ રાખવું પડે છે ખરુ ને ભાઈ? પણ તેમાં ઉપાય નથી. પણ હવે આવક કરતાં ખરચ ઓ છે રહેશે ને સંચય સારે થશે.
૩૧૧–તમેએ મુકરદમ જીતવાની અભિલાષા રાખી છે તેમાં તમે જીતશે-રાજ્ય તરફથી લાભ મળશે. વ્યાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૩૧
રમાં લાભ મળશે તેમજ કીર્તિ અને ઈજજત સારી રહેશે. તમારા માટે પરદેશગમનના યોગ છે, જેમાં તમોને લાભ મળશે. તમે તમારા બ હબલે સારી લક્ષમી પેદા કરશે. હંમેશા ધમ આરાધન કે દાનપ્રવાહ યથાશક્તિ ચાલુ રાખો.
૧૨૧-તમારા જીવનમાં આશા કરતાં નિરાશાને ભાગ વધુ છે. હવે હીમત હારશે નહિ. તમારે પદય હવે નજીકમાં જ છે તમારી મનોકામના હવે ફળશે. તમારી ઉદારતાથી તમારા ભાઈઓ અને કુટુંબીજનેને નભાવ થાય છે જેથી તમારી ઈજજત અને વહેવાર વધ્યો છે ને જ્યાં જાવ છે ત્યાં પુજાય છે. આબરૂ અને વહેવાર ખાતર તમારે વધુ ખરચમાં ઉતરવું પડે છે પણ તેમાં સુધારો થશે અને તમારી ધારણા પ્રમાણે સર્વ પ્રકારે તમને સુખ મળી રહેશે.
૧૨૨ -તમારું ધારેલ કાર્ય પાર નહિ પડે. તમારા હાથે આજ સુધીમાં ઘણાઓનું ભલુ થયું છે, પણ અશુભ કર્મોના કારણે તમોને વિનસંતોષીઓ જ મળે છે. તમારા માટે પંચપરમેઠીને જાપ ખાસ જરૂરીયાતને છે. ધર્મધ્યાનથી જ તમારું કલ્યાણ થવાનું છે.
૧૨૩-તમેએ ધર્મનિમિત્તે કાઢેલા પિસા જલદીથી ખચી નાખો. તીર્થયાત્રા કરે ને દેવગુરુની સેવાનો લાભ લે. જે સ્થાનથી દુઃખી થયા છે તેને ત્યાગ કરે ને બીજે રહે. પરદેશથી તમને લાભ છે. તમારું મન ચિંતામાં ડબેલ છે. તે હવે ધર્મસેવાથી દૂર થશે. તમારા અંતરાયકર્મો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સિદ્ધિદાયક મંત્રસ ગ્રહ
હવે દૂર થવા આવ્યા છે. શુભ ક ના જલદીથી ઉદય થતાં જ ધારેલ કાર્યો જલદીથી પાર પડશે. ગયેલ વસ્તુ પાછી આવી મલશે. તમારા પર સ્નેહ ધરાવનાર માણસની સલાહ પ્રમાણે વર્તો.
૧૩૧ તમારી ધારેલ ઈચ્છા પૂરી થશે તમેાને ભાવમાં સારે લાભ થશે. ધન અને સંતત્તિમાં લાભ થશે. ન્યાત જાતમાં ઈજ્જત વધશે. ધન, ધાતુ, સ'પત્તિ અને કુટુંબની વૃદ્ધિ થશે. ધમ પરની શ્રદ્ધાથી લાભ થયા છે ને થશે. તમારા ધારેલ માણસની મુલાકાત જલ્દીથી થશે.
૧૩૨-તમારા દુશ્મનાનુ` જોર હવે ચાલશે નહ. ધારેલ કાર્ય પાર પડશે, રાજદરબારમાં આબરૂ વધશે, તમારા હાથે ધમના કાર્યો સારા થશે, મનવાંછિત સુખની પ્રાપ્તિ થશે. ભાઈઓમાં મેલાપ રહેશે, યમ પ્રભાવે સુખી છે ને થશે.
૨૨૨- જે કાર્ય હૃદયમાં વિચારે છે તે છેડી ખીજું કામ કરેા. જો હુઠવાદી થઈ તે કાર્ય કરશે તે તેમાં સંકટ ઉત્પન્ન થશે ને નુકશાનમાં ઉતરશેા. દુશ્મના વિઘ્ન ઉત્પન્ન કરશે. તીથ યાત્રાના લાભ લે તેમજ ધમ આરાધન કરેા તેથી તમાને લાભ થશે, તમારા હૃદયમાં જે ચિંતા થાય છે તે ત્યારે જ દૂર થશે કે જ્યારે તમેા ધારેલ કાય છેડી દેશે.
૨૨૧- આટલા દિવસેા તમાએ મેાજમાં ઉડાવ્યા તે વખત હવે ગયા. હવે પાપના ઉદયથી ધારેલ કામ પાર નહિ પડે. દાસ્તા દુશ્મન થશે. ભાઇએ અને કુટુખમાં કડવાશ થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
ગૌતમ કેવળી મહાવિદ્યા ફળાધીશ
૧૩૩
તેથી હવે ધમ ધ્યાનમાં ધ્યાન રાખે. પરમાત્મા તેમાં તમારું ભલું કરશે. પૂણ્ય ને દાન કરે જેથી પાપબંધને તૂટે ને લાભ થાય.
૨કર જે કામ વિચાર્યું છે તે મૂકી બીજું કામ કરે. વિચારેલ કાર્યમાં લાભ નથી, છતાં કરશે તે તમારે તમારું
સ્થાન છેડી બીજા મુલકમાં જવું પડશે અને કુટુંબીજનોને વિગ થશે, માટે બહેતર છે કે તે કામ છોડી દેવું. શક્તિ અનુસારે ધર્મ આરાધન કરવું. પુણ્ય પ્રભાવે સુખ મળે છે ને વિદને ટળે છે.
૧૨૩- હવે તમારા સારા દિવસની શરૂઆત થએલ છે. તમારા ધારેલ સર્વ કાર્યો ફલિભૂત થશે. પુણ્ય ઉદયથી ઉચ્ચ કોટીના કાર્યોની ભાવના છે. તેમાં ધમપસાયે લાભ થશે અને ધનપ્રાપ્તિ થશે. સંતાનસુખ સાંપડશે. સ્ત્રી તરફથી સુખ મલશે અને સજજન તરફથી અચાનક લાભ થશે.
૩૧૨ તમારા ધારેલ કાર્યમાં દુશ્મને વિન નાખશે માટે ધારેલ કાર્યને છેડી અન્ય કાર્ય હાથ ધરે, તેમાં દોલતની બરબ દી થશે. ઘરના માણસ અને જનાવરો પર સંકટ ઉતરશે માટે ધારેલ કામ છેડી દે.
૩૩ર-તમારા ખરાબ દિવસે હવે નષ્ટ થયા છે. સારા દિવસે આવ્યા છે. તમારી થતી ધનહાનિમાંથી તમે હવે બચી જશે ને ભવિષ્યમાં કાયદે થશે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે. જ્ઞાનના કાર્યમાં મદદગાર બને, જેથી જ્ઞાનાવરણીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
-
-
૧૭૪
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કર્મો અને અંતરા દૂર થાય. તમારું હૃદય નિર્મળ છે જેથી ચિંતાને જલદીથી અંત આવશે. પરદેશમાં રહેનાર માણસથી તમારે મેળાપ થશે ને ધર્મપ્રભાવથી તમે સુખી થશે.
૨૨૩-સુખના દિવસે નજદીક આવ્યા છે, એશઆરામ અને ધનવૈભવને લાભ થશે. પત્ની અને સંતાનનું સુખ સાંપડશે. જે કામ કરશે તેમાં ફાવશે, તમે પરદેશ જવામાં લાભ મેળવશે. તમારી શુદ્ધ દાનત તમેને લાભદાયક બનશે. ધર્મના કાર્યમાં સુરતી રાખવી નહિ, ધર્મ આરાધન કરે તેમાં તમારું કલ્યાણ છે.
૩રર–જે કામ ધાયું છે તેમાં લોકે વિન નાખશે. રાજ્ય તરફથી નારાજગી થશે. જે સુખી થવું હોય તે ધારેલ કામ છેડી દે. તમારા અનુયાયીઓ બદલાઈ ગયા છે, તેને વિશ્વાસ ન કરો. તમારે માટે ધર્મધ્યાન એ જ વસ્તુ ઈષ્ટ ને લાભદાયક છે. તેમાં મગ્ન રહે. તેમાં જ ભવિષ્ય સુધરશે ને સુખ મળશે.
ઉપર પ્રમાણે ૨૭ કઠાને યંત્ર અને તેનું ફળાધીશ અને એ પ્રાચીન ગ્રંથના આધારે આ ગ્રંથમાં લીધું છે, જે વસ્તુ એટલી બધી ઉપયોગી અને પ્રમાણભૂત છે કે જેના માટે અમે જેટલું લખીએ તેટલું ઓછું છે. જેના પર શ્રદ્ધા રાખી તેને સદુપયોગ સમજપૂર્વક કરવા સર્વને ભલામણ છે.
.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ સ્વપ્નાં સંબંધી વિચાર અને શ્રી પંચપરમેષ્ઠિ
નમસ્કાર મહામંત્ર. નિમિત્ત શાસ્ત્રને ઝાઝો ઠાઠ, એનાં જાણે અંગે આઠ; સ્વપ્ન શાસ્ત્ર એ એક નિમિત્ત, સર્વ મળી અષ્ટાંગ નિમિત્ત. દષ્ટા એકજ છે
નિમિત્ત શાસ્ત્રના આઠ અંગ છે માટે તે અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. એ આઠ અંગમાં સ્વપ્ન-નિમિત્ત (શાસ્ત્ર) પણ એક અંગ છે. જમવાદીએ સંસાર આખાને જમ–સ્વપ્ન માને છે. સંસારના પદાર્થો સ્વપ્નાની જેમ મર્યાદિત સમય રહેનારા છે, માટે સંસાર પરથી રાગ ઉઠાડી ત્યાં વિરામ કરવા જેવું છે એ ખરું પણ, તેથી કંઈ સંસાર કેવળ ભ્રમ જ છે. વસ્તુજ નથી એમ નથી કરતુ. નજરે દેખાય છે, અનુભવાય છે છતાં ભમ કહે એના જે ભ્રમ શ કયાંથી જડે ? સંસાર અલબત્ત નેત્ર મીંચાવા સુધીનું (મીંચાય નહિ ત્યાં સુધીનું–નેત્ર ખુલેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
હોય ત્યાં સુધીનું) સ્વપ્ન છે, પણ અનાદિથી ભિન્નભિન્ન દેહથી (ભિન્નભિન્ન પાઠથી) એ સ્વપ્ન ઠાઠથી ચાલુ છે. જેમ આ સ્વપ્નાને આત્માની વૃત્તિ-પ્રવૃત્તિ સાથે સંબંધ છે, તેમ માનવાને નિદ્રામાં આવતા સ્વમ વૃત્તિપ્રવૃત્તિ સાથે પણ તેજ સંબંધ છે. સંસ્કાર આત્માની સાથે જાય છે, એનાં પ્રમાણમાં, સ્વપ્ન સૃષ્ટિ પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. બન્ને ય છે સ્વપ્નના પ્રકારે–ભેદ છે. જેનાર (દષ્ટા) એકજ છે. સ્વપ્નથી આત્મા, સંસ્કાર, પરાક આદિ સિદ્ધ થાય છે.
અંતરમાં સમાઈ જવાની છે
જ્યારે સંસાર છે તે તત્સંબંધી વર્ણનનાં શાસ્ત્રો પણ છે. ભલે રાગી કતશાસ્ત્રની દષ્ટિએ વર્ણન કરી એને સારમય જણાવે, પણ વિરાગી-જ્ઞાની કૃતશાસ્ત્રને અસાર જણાવે.
સ્વપ્ન (નિદ્રિત અવસ્થાનું) પણ એ એક વસ્તુ છે. તત્સંબંધી જ્ઞાન-વિજ્ઞાન કહેનાર શાસ્ત્ર હોય છે. એમાં કાંઈ દ્રષ્ટિ ભેદ નથી. સ્વપ્ન તે બંધ આંખે દેખાય છે. એમ તે સંસાર સ્વપ્નમાં મહાલનાર પણ અધ્યામ દ્રષ્ટિએ બંધ આંખેવાળેજ, છે પણ ત્યાં નિદ્રામાં જ્યાં ચર્મચક્ષુ ખુલ્લાં છે ત્યાં કઈ જગાડનાર ઉપદેશક મળી રહે છે. તેમજ આંખ ઉઘાડનાર મળી રહે છે. પણ ? આ સ્વપ્નમાં (નિદ્રામાં આવતા સ્વપ્નમાં) આત્માને કોણ જાગ્રત કરે? એ વિષે જ્ઞાનીઓ કહે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
કાચા સુતરના તાંતણે જે બાંધી આ જિંદગાની છે, દરિયા તણાં મોજાં સમી તું જૂઠી જાણ જુવાની છે; અણધારી ઓ અજ્ઞાન હારી આંખ બંધ થવાની છે, અંતર તણું સહુ આશ અંતરમાં સમાઈ જવાની છે,
એક કવિ. આંખ બંધ થવાની ” ચેતવણી આપી, અંતર ચક્ષુ ઉઘાડનાર સંસારમાં જ્ઞાની મહાત્માઓ મળી રહે છે તેવા આત્મજ્ઞાનીઓના ઉચ્ચકેટીના વાતાવરણમાં ગુંજારવ કરતું ભારત જ્યાં સદાકાળ જાગૃત હોય ત્યાં ? કઈ વસ્તુ અશક્ત ગણાય ?
ફલ પરત્વે
હવે નિદ્રામાં આવતા સ્વપ્નાં સંબંધી જરાક વિચારીએ. સ્વપ્ન-નિમિત્ત શાસ્ત્ર, એ એક સ્વતંત્ર નિમિત્ત શાસ્ત્ર છે. એમાં સ્વપ્નાં શાથી આવે, કેટલાં કારણથી આવે, સ્વપ્નાં સાચાં કે જૂઠાં યાને ફળ આપે કે નહિ, કયા સ્વપ્નાં ફળ આપે, જ્યાં સ્વપ્નાં ફળ ન આપે, ફળ આપનારાં સ્વપ્નાં કેટલા સમયે ફળ આપે, આવેલ સ્વપ્ન કેઈને કહેવું કે નહિ, સ્વપ્નામાંથી જાગ્યા બાદ સૂવું કે નહિ? તથા કયા સ્વપ્નનું સારું ફલ? ક્યા સવપ્નનું નરસું ફલ? ચોકકસ સ્વપ્ન દાનું શું શું ફલ? આ તમામ વિગત સ્વપ્ન-નિમિત્ત શાસ્ત્રમાં છે. અત્રે એ વિજ્ઞાનની વિચારણાને અવકાશ નથી. આ કાંઈ તથાવિધ વૈજ્ઞાનિક ગ્રંથ નથી પણ સામાન્ય અવલોકન કરવું એ પ્રાસંગિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
d
સ્વપ્નાં વારંવાર રટણ કે વિચારણા કરવાથી આવે છે, વાત, પિત્ત કે કફના દોષથી આવે છે, લઘુનીતિ કે વડીનીતિની શંકાથી આવે છે, વ્યાધિ વિશેષથી આવે છે, શરીર તથા મનની નિર્બળતાથી આવે છે, અતિ ચિંતાથી આવે છે, ખરાબ તન્દુરસ્તીથી આવે છે, છાતી જેવા થડકે મારી રહેલા મર્મસ્થાન પર હોથનું દબાણ આવવાથી આવે છે; આ તમામ સ્વનાં ફલ આપનારાં નથી. બહુ સ્વપનાં આવવાં એ તદુરસ્તીના અભાવને જણાવે છે. છાતી પર હાથના દબાણથી માણસ ભડકે છેઃ ચંકે છેઃ રડે છે. તે વખતે સ્વપ્નમાં તેવું ભડકાવનારું બીવરાવનારું દશ્ય દેખાતું હોય છે. સ્વપ્નને શરીર સાથે સંબંધ આ સિદ્ધ કરે છે.
સ્વપ્નને દેહ, ઈન્દ્રિયે, મન, આત્મા એ તમામ સાથે સંબંધ છે. સ્વપ્ન દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે અને દેહાદિ તેના સાધનો છે. અસ્તુ ! આ પ્રકાર સિવાયનાં સ્વપ્નાં જેવાં કે, નીરોગી શરીર હોય, નિશ્ચિત શરીર હોય, સ્વસ્થપણે નિદ્રિત હોય, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હય, ટૂંકામાં પ્રથમ કહ્યામાંના કારણે ન હોય અને સ્વપ્ન આવે, પુણ્ય પાપના ઉદયે સ્વપ્ન આવે, કોઈ દેવ વિશેષ પ્રત્યક્ષ આવે કે દશ્ય બતાવે, અર્થાત્ દેવમાયા વિરચિત સ્વપ્ન આવે એ સ્વપ્નાં સાચાં પડે છે. ફલ આપે છે. પછી સ્વપ્ન શાસ્ત્રના નિયમાનુસાર સારું કે ખોટું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
ફિલ કયારે?
ફલ જ્યારે આપે છે તે સંબંધી સામાન્ય નિયમ એ છે, રાત્રિના પહેલા પ્રહરમાં આવેલા, દેખેલા સવપ્નનું ફલ બાર માસની અંદર, બીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું કુલ છ માસની અંદર, ત્રીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું કુલ ત્રણ માસની અંદર, ચોથા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફલ એક માસની અંદર અને પ્રભાત લભગભ આવેલા સ્વપ્નનું ફલ, બહુજ ચેડા વખતમાં મળે છે. કેઈ કદી તર્ક કરે કે દિવસમાં ન દેખાય તે પ્રથમ વાત તે એ છે કે દિવસે ઉંઘવાનું છે જ કયાં? આરોગ્ય ખાતર જમ્યા બાદ જરા વામકુક્ષિ થવાનું (જાગતા) ભલે હોય પણ ઉંઘવાનું તે નથી, અને રાત્રિ માટે તે સ્પષ્ટ છે –
રાત્રે વહેલા જે સૂઈ રહેલા ઉઠે વીર;
બલ, બુદ્ધિ, આયુ વધે, સુખી રહે શરીર. પણ આ જમાનામાં તન્દુરસ્તીના નિયમે જ્યાં નેવે મૂકાયા હોય, રાત્રિએ નાટક, સિનેમા-જલસાના ઉજાગરા કરાતા હોય તેવા દિવસે ઘેરતા હોય તે ત્યાં સ્પષ્ટ છે કે અસ્વાયવશાત્ સ્વપ્નનું ફલ ન હોય. સ્વપ્ન કેઈને કહેવું કે નહિ?
સામાન્યતઃ એ નિયમ છે કે આવેલું સ્વપ્ન જેને તેને ન કહેવું. સારું કે નરસું! ફલ જાણવા માટે નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા વિદ્વાનને કે ગંભીર ત્યાગી ગુરૂને કહેવું, જેથી તત્સંબંધી જરૂર હોય તે ઘટતાં વિધિ વિધાન-સારા કે નરસા, બેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
માટે માર્ગ બતાવે. સ્વપ્ન દેવમૂર્તિ પાસે હદયથી વિદિત કરવું. કેટલાક લોકે કહે છે, ગાયના કાનમાં કહેવું; વિશેષ ગુરુગમથી જાણવું પણ જેને તેને ન કહેવું એટલું તે ચોકશન છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી
સ્વપ્ન જોઈ જાગ્યા પછી લઘુશંકા કે વડીશંકા કરવાથી શું ફલ જાય? ત્યાં નિયમ હેય તે ખરો, પણ ટાટાન્ય બુદ્ધિ એમ કહે છે કે, લઘુશંકા કે વડીશંકાના કારણે આવેલ સ્વપ્નનું ફલજ ન હોય, પછી પ્રશ્ન રહેતો નથી. જે સારૂ ફલ આપનારું સ્વપ્ન આવ્યું હોય અને જાગી જવાય, ને ફરી ઉંઘે અને પછી નરસું ફલ આપનારું સ્વપ્ન આવે તો, પ્રથમના સ્વપ્નનું ફલ માણ્યું જાય, ને પછીના સ્વપ્નનું ફળ મળે. માટે સારું ફલ આપનારું સ્વપ્ન જોઈને જાગી જવાયું હોય તે, પછી બાકીની રાત્રિ પ્રભુના પવિત્ર નામ સ્મરણમાં, ધર્મ ચિંતવનમાં, એકાંત કલ્યાણપ્રદ શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના સ્મરણમાં, પવિત્ર મહા પુરૂષ તથા મહાસતિઓના જીવન ચિંતનમાં નિર્ગમન કરવી.
પછી સૌ જાગે તે ઘંઘાટ ન કરાય. જે પ્રથમ નરસું ફલ દેનારું સ્વમ આવ્યું હોય, ને જાગી જવાય તે નિયમ એ છે કે ફરી સૂઈ જવું. યદિ જે સારું સ્વમ આવી જાય તે પ્રથમના સ્વમનું ફલ રદ થઈ જાય; પણ પ્રશ્ન એ છે કે, જે સારું સ્વમ પછી ન આવે તે ! તે સ્પષ્ટ છે, કે શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના
સ્મરણથી અનિષ્ટ માત્ર દૂર થાય છે તે તેનું સ્મરણ કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
8
DO
જેને આત્મવિશ્વાસ છે, શ્રદ્ધા સુદૃઢ છે, તેવેા આત્મા, નરસુ ફૂલ આપનારું' સ્વસ જોયા પછી જાગી જાય તે ફરી સૂએ શા માટે ? અનિષ્ટ હરનાર શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું જ સ્મરણ કરી કનિર્જરા ન કરે ?
પ્રસિદ્ધ અધિકાર
શ્રી તીર્થંકર ભગવાનની માતાને ચૌદ સ્વપ્ત આવે છે. વૃષભ, સિંહ, હાથી, લક્ષ્મીની માળા વગરે પ્રસિદ્ધ છે. પર્વાધિરાજ પષણામાં આ સ્વપનાં ઉતારવામાં-ઊતરતા દેખાડવામાં આવે છે અને ભકતજના ઘી ખેાલી સ્વ×ને ઉતારે છે, હુલાવે છે. પુષ્પહાર પહેરાવે છે, વધાવે છે. આ છે ઉત્કૃષ્ટ પુછ્યાયમય સ્વમાંએ.
પ્રભુના ચ્યવન સમયે આ સ્વપ્નાં આવતાં ઇન્દ્રોના આસન ક પે છે, અને તેએ વન્દન, નમન, ભક્તિ ઉત્સવ કરે છે. જાગ્યા પછી માતા, પતિદેવ પાસે આવીને વિનયપૂર્વક વિદિત કરે છે. પત્નિ પતિને કહે “ એ સહજ છે.”
આ મહાપુરૂષ (તી કરના પિતા) પણ સારું જ્ઞાન-સારા અનુભવ ધરાવનાર, શ્રદ્ધાન્વિત, ગંભીર ભાગ્યવાન હોય એ સ્પષ્ટ છે. પછી તે અધિકાર પ્રસિદ્ધ છે, તીર્થંકરના પિતા નિમિત્તિઆએને ખેલાવે છે, કુલ પૂછે છે વગેરે. ઉત્કૃષ્ટ પુણ્યેાદયથી આવેલા તે આ સમયે સાતે નરકે અજવાળાં થાય, ક્ષણુભર ચ્યવન કલ્યાણુક સમયે, નારકીના જીવ શાતા—અપૂર્વ શાતા પામે-એ છે !
ચક્રવતી ની માતા આવાં ચૌદ સ્વમાં જુએ પણ ઝાંખા શ્રી તીથે શની માતા સંપૂર્ણ વાસુદેવ, પ્રતિવાસુદેવની માતા આ
પ્રકાશમાન જુએ. ચૌદ સ્વમામાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
કાઈ પણ સાત સ્વમાં જીએ, ખળદેવની માતા, એમાંથી કાઇ પણ ચાર સ્વમાં જુએ. આ ત્રેસઠ પુરૂષા શલાકા પુરૂષા કહેવાય છે. માંડલિક રાજાની માતા કોઈપણ એક સ્વમ જુએ.
+
ફ્લુના જ્ઞાન માટે અભ્યાસ આવશ્યક છે.
કયા સ્વપ્નનું ફૂલ સારુ, ક્યાનું ખાટુ તેને માટે તેના જ્ઞાનની જરૂર છે: અન્યથા એમાં ગેાથું ખાઇ જવાય તેમ છે. જેમ શુકન શાસ્ત્રમાં વિચિત્રતા છે તેમ આમાં પણ છે. શુકનમાં કહે છે, સામે વિધવા મળે તેા ઠીક નહિ (સૂચના રૂપ) પણ માતા વિધવા મળે તે શુભ. કેમકે તે હિતચિંતક છે. મત્સ્ય, મદિરા ઘટ, વેશ્યા આ તમામ ચીજો આમ તે ઘૃણાત્મક છે પણ એનાં શુકન સારાં ગણાય છે. કારણ તે વિષયના જ્ઞાતાએ જણાવી શકે. સ્વપ્નમાં પણ એવું છે. સ્વપ્નમાં જે પેાતે પેાતાને ભાજન કરતામિષ્ટાન્ન જમતે જીએ, તે થાડા દિવસમાં કાઈ સ્નેહીના મરણના ખબર મળવાનું ફળ બતાવે છે. સ્વપ્નમાં હસવું એ રડવા માટે છે, વગેરે. તાત્પર્ય કે આ ફૂલના જ્ઞાન માટે એ નિમિત્ત શાસ્ત્રના ગુરુગમથી અભ્યાસની
આવશ્યકતા છે.
X
X
*
સ્વપ્નું છે સંસાર
ખરેખર ! ‘સ્વપ્ન ’ શબ્દના ઉપયાગ, ઈશ્વર પ્રત્યે ચેતનામય આત્માને દ્વારવા દરેક આસ્તિક ભક્ત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રાણીઆ ભજી લેને કિરતાર, આ તે સ્વપ્ન છે સંસાર.
ભેજે ભગત.
એમાં શી નવાઈ ?
હવે જરા, નહિ ફલ આપનારાં, ભ્રમણાથી આવતા સ્વપ્નાં અંગે વિચારીએ. દિવસની તન્મય સ્થિતિ સ્વપ્નમાં આવે એમાં નવાઈ શી ? અને તેથી આગળ વધીને તેવી પ્રવૃત્તિ પણ ઊંઘમાં થતી હોય છે. દિવસે સટ્ટામાં લીયા-દીયા કરનારાઓમાંથી જે વધુ તન્મય બને છે તે, રાત્રે નામાં- પણ ઊંઘમાં જેરથી, બીજાઓ સાંભળે તેમ “લીયા-દીયા લે છે અને હાથ પગ પણ હલાવે છે. કાપડને આંગળીથી ફાડવામાં અતિ તન્મય બનનાર કાપડી, કેઈક વખત ઊંધમાં ધોતિયાને ફાડતા હોય છે.
ઉપાય.
આવાં નિર્થક સ્વપ્નાં ન આવે એને કાંઈ ઉપાય ? શરીર શાસ્ત્રના નિષ્ણાતો કહે છે, સૂતી વખતે શરીરના તમામ ગાત્રોને હળવા કરવા, હૃદયને પણ હળવું કરવું, ચિંતા માત્રને ત્યાગ કરે. નિષ્ણાતમાં જેઓ આસ્તિક છે તેઓ આગળ વધીને કહે છે, પરમાત્માનું સ્મરણ કરતાં સૂઈ રહેવું. કેઈને આજના જડવાદને વાયુ એ છે કે, એ નિષ્ણાતેમાંથી કોઈને એમ પણ તર્ક થાય કે, “પરમાત્માનું સ્મરણ
એ પણ ચિંતા !” બિચારાને ખબર નથી કે પરમાત્માનું મરણ એ ચિંતા નથી. સહજાનંદ સવભાવમાં રમણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
શરીર શાસ્ત્રના નિષ્ણાત ત્યાં અટકે જ્યારે આત્મ શાસ્ત્રના-નિષ્ણાત-જ્ઞાનીઓ આગળ વધે છે, અને વધેજ ને! જેઓ જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રંગ, શેક, દુર્ગતિ, પરિભ્રમણ આદિ સતત ભયંકર સૃષ્ટિમાંથી આત્માને સતત જાગૃત દશામાં લાવવા અને એવા સ્થાને લઈ જવા માગે છે. કે જ્યાં જન્મ જરા અને મૃત્યુને સદાને માટે ભયજ ન હોય?
શરીર શાસ્ત્રના નિષ્ણાતે જ્યારે માત્ર શરીર તથા હાટ- હૃદયને હળવું કરવા કહે છે. ત્યારે જ્ઞાનીએ આત્માને હળવા કરવા કહે છે. સૂતી વખતે આખા દિવસના પાપને પશ્ચાતાપ કરી હળવા થવું, સુકૃતની અનુમોદના કરી પ્રમુદિત થવું, ધર્મ ચિંતવન કરવું, તત્ત્વ વિચારણા કરવી, મથ્યાદિ કે અનિત્યાદિ ભાવનાથી આત્માને ભાવિત–પ્લાવિત કર, ચૌદ નિયમોને સંક્ષેપી આત્માને વધુ હળવો કરે, રાત્રે વિશેષતઃ અભિગ્રહ કરવા, ચાર શરણ (અરિહંત-સિદ્ધ સાધુ શ્રી વીતરાગ પ્રણીત ધર્મનાં) ગ્રહણ કરવાં અને પછી શ્રી પરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તન્મય થઈ સૂઈ જવું.
શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર
આત્મા હળવે થાય, પવિત્ર થાય અને શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રના સ્મરણમાં તલ્લીન થાય, પછી એ જાગ્રત આત્માને દેવ પ્રેરીત આત્મીય આનંદ સરોવરમાં ઝીલાવનારું જસ્વમ આવે ને? શ્રાવક પંચપરમેષ્ઠિ મંત્રના સ્મરણમાં એવે તહલીન થઈને સૂએ કે, જાગતાં જાગૃતિ આવ્યા પહેલાં)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
woo jepueyque bejeun MM
jeins 'ejewn-jepueyque
! wemseweypns əəJYS
પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યારસુધી અંધકાર–અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હૃદયમાં આશાનું પુન: વન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેનો અવાઈ ગએલ પુરુષાર્થ પ્રગટ થાય છે. એક રીતે કહીએ તો, મહાપુરૂષના અભાવમાં તેમનું જીવનચરિત્ર તેમના પ્રત્યક્ષ સમાગમ જેટલું જ સુખ અને આનંદ આપે છે.
અન્ય પ્રાણું ગણુની અક્ષિાએ મનુષ્ય એવું પ્રાણી છે કે શીધ્ર સદ્ભવસ્તુ ગ્રહણ કરી શકે છે. માનવીનું પ્રધાન લક્ષણ વિવેક-સારાસાર વિચારવાની શક્તિ છે. વચનમાં આવતાં સારા યા ખરાબ પ્રસંગોનું ચિત્રણ તેના હદય પર થઈ જાય છે અને સંસ્કારી બનેલો આત્મા વિકાસક અને પ્રગતિકારક તત્ત્વોને જલદી સ્વીકારી લે છે. સારું વાચન યા તે સારા અનુસરણની છાપ તેના કોમળ અંતરપટ પર પડે છે અને તેને અનુલક્ષીને તેના જીવનવ્યવહારમાં ધાર્મિક ભાવના દષ્ટિગોચર થાય છે. સંતપુરુષોના જીવનચરિત્રથી બુદ્ધિ કેળવાય છે અને ધીમે ધીમે કેળવાયેલી બુદ્ધિ છેવટે મનુષ્યને સાધ્યબિંદુ-મોક્ષ પ્રતિ આકર્ષી જાય છે.
આધુનિક સમયમાં વાચનને શોખ વધ્યા છે પરંતુ નીતિ, સદાચાર, વિવેક કે વિનયનું દિગ્ગદર્શન કરાવનારા વનચરિત્રનું સ્થાન કવિપત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપૂર છે; ક્ષણે-ક્ષણે નવીન તરગે અને અવનવી વૃત્તિઓ તેના હૃદયપ્રદેશમાં ઉત્પન્ન થાય છે, અને તેની અસર તેના વર્તન, ક્રિયા
Page #343
--------------------------------------------------------------------------
________________
шоо Јериецque бe en ммм
means ‘ereun-repueuqueÁ !ueseuleupns aus
આ દિ વ ચ ન
ન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેંચાયેલી છે: દ્રવ્યાનુ યાગ, ચરણકરણાનુયાગ, ગણિતાનુયાગ અને કથાનુંયેાગ, આ ચારે અનુયેાગ પૈકથાનુાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયેાગદ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઇથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર એ:ધપાઠ પ્રસ કરી શકે છે. આ ઉપરાંત કથાનુયાગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેના અંતઃકરણ પર શાસ્ત્રીયતાની–ધમ ભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે.
સાહિત્યપાસક
આ હેતુને લક્ષમાં રાખીને જ સમજૈન સાહિત્યસ્વામીઓએ કથાનુયેગમાં વિશેષ રચના કરી છે અને ઉપલધ સાહિત્ય-ભંડારને પાણાસા ટકા જેટલા ભાગ કથાનુયોગનેાં જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કયા કહી શકાય, પરન્તુ આકાશપટમાં ગ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણુ હોવા છતાં, સૂ અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્યગગનમાં, ચે.વીશ તીર્થંકરા, ખાર ચક્રવર્તીએ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ્જ નવ બળદેવ એ ત્રેસઠ શલાક પુરુષના જીવનચરેત્રો અને તેમાં પણ શ્રી તીથ કુરેશના ત્ર! ચંદ્ર-સૂર્યનુ ચાન રાકે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
woojapueuquenbejeuun Mom
શ્રી મુનિસુવ્રત સ્વામી
जगन्महामोहनिद्रा, प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥
Page #346
--------------------------------------------------------------------------
________________
шоо`лериеyquе бе еши имм
૪
means ‘ereun-repueuqueÁ !ueseuleupns aus
એટલુ જ નહી પણ ભવાંતરામાં અમી ઝરતા દાનપ્રવાહનુ મૂળ ઉચ્ચ ગતિમામી બને.
શ્રીમાન શેઠશ્રીના ઉચ્ચ કાટીના ભાવવાહી વહેતા ઘન-પ્રવાહથી પ્રસન્ન ચિત્ત બનેલા માતા મીદેવી તેમને સદાય સુડી ભરદે અર “પાયથી ભરલે'' ની કહેવત માફક તેમનેા ભડાર પણ એવા તતરીત રાખે છે કે તેના યાગે દાન-પ્રવાહ વહેવરાવવા તેમના ઉત્સાહ વૃદ્ધિંગત રહ્યા જ કરે,
સ્વ. અને પરના કલ્યાણુમાં, તેમજ શાસનઉન્નતિમાં જેમનુ’ જીવન મહત્ત્વનું બન્યું છે, એવા શ્રી માણેકલાલ શેઠશ્રી તરથી અમારા સાહિત્ય-સંશોધક અને પ્રકાશન ખાતાને આજ સુધીમાં અણીના પ્રસગાએ એવી રીતની ભાવવાહી પાષક સહાયતા -ળતી રહી છે કે જેના ાગે સમા યથાશક્તિ સાહિત્ય અને શાસનસેવા બજાવી શક્યા છીએ. અંતમાં અમે। ભારપૂર્વક જણાવીએ છીએ –શ્રીમાન શેઠ માણેકલાલભાઈની સહાયતાથી ઉચ્ચ કોટીના પ્રકાશના બહાર પાડવા શકિતશીલ બન્યા છીએ અને અમારૂં સાહિત્યખાતુ. અવિરતતાથી સેવા બજાવી રહેલ છે. •
આવા ઉચ્ચ કૈાટીના યજ્ઞકર્મી ભાગ્યાત્મા શ્રીમાન શેઠ માણેકવાલભાને અમે શ્રી મુનિસુવ્રતસ્વામી જીવનચરિત્રની અતિલેાકપ્રિય ખીજી આવૃતિ અતિમાનપૂર્વક અપણુ કરતા કૃતજ્ઞતા સેવીએ છીએ અને પ્રભુને પ્રાર્થીએ છીએ કે, આવા સેવાભાવી નરરત્નની સદાય વૃદ્ધિ રાખતા રહે, તેમને અણીના પ્રસંગે મરૂપ ભુતે.
આપને શુભેચ્છક ઝવેરી ”
"6
Page #347
--------------------------------------------------------------------------
________________
woo jepueyque bejeun MM
jeins 'ejewn-jepueyque
! wemseweypns əəJYS
પરિચય
નવયુવાવસ્થામાં સ્વાશ્રયથી વિપુલ ધનસંપતિ અને વૈભવ પ્રાપ્ત કરી મુંબઇ અને રાજનગરના વેપારી બજારોમાં શાહ સેદાગર અને ખેલાડીઓમાં અગ્રગણ્ય ઉચ્ચ કેટીનું સ્થાન પ્રાપ્ત કરનાર, તેમજ સીને આદિ ઉદ્યોગમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે માનનીય સ્થાન દીપાવનાર શ્રીમાન શેઠ શ્રી માણેકલાલભાઈના જીવનચરિત્રમાંથી અનેક અનુકરણીય બેધાયક વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને તે એ કે – ૧ બચપણથી જ સંસ્કારી માતાપિતાના વિનીત પુત્ર તરીકે સહ
કારમાં રહી પોતે દિનપ્રતિદિન ધાર્મિક ભાવનાઓના પિષક
બન્યા. ૨ સ્વ. સુરિસમ્રા શ્રી વિજયનેમિસૂર ધરજી દાદા અને તેમના
સાધુ સંપ્રદાયના પરમ ભક્ત તરીકે તેમજ સવે સાધુઓને ઉચ્ચ સ્થાને માની તેમની આજ્ઞામાં રહી સાતે ક્ષેત્રના તેઓ
યથાશક્તિ પોષક બન્યા. ૩ મુંબઈ અને રાજનગરમાં પિતાને આંગણે આવતી દરેક જાતની
(સાતે ક્ષેત્રની) ટીપમાં વર્ષોથી ઉચ્ચ કોટીને સુંદર ફાળો અમીઝરતે રાખી શ્રીમાન શેઠે એવી રીતનું સામુદાયિક ઉચ્ચ કોટિનું તાત્કાલીન ફળદાતા પૂણ્ય ઉપાબિત કર્યું કે, જેના ચાગે તેમને દરેક કાર્યમાં યશ મળે અને વિદોનું નિવારણ થાય,
Page #348
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
LOO'JepueuqueKbelPun'MMM
jeins 'ejewn-jepueyque
! wemseweypns əəJYS
સ મ ૫ ણ
જ
-
--
-
ગુજર જેનરત્ન, શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
વર્ષોથી સાતે ક્ષેત્રના પિષણથે અમીઝરતે દાનપ્રવાહ રાખી ઉચ્ચ કોટીનું સામુદાયિક પુણ્યબળ પ્રાપ્ત કરનાર ભાગ્યાત્મા શેઠશ્રી તરફથી અમારા સાહિત્ય સંશોધનખાતાને મળતી સહાયતા અત્યંત ફળદ્રુપ બની છે જેના યત્કિંચિત્ બદલા તરીકે આ અણમેલ ચરિત્ર ગ્રંથ તેમને સપ્રેમ અર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ.
– ઝવેરી
Page #350
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
Page #352
--------------------------------------------------------------------------
________________
નો અરિ દંતાળ, એના મુખમાંથી નીકળી જ જાય. એમ થવું જ જોઈએ, કેતરાવું જોઈએ, અસ્થિમજજાગ્રત થવું જોઈએ.
શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી વીરપરમાત્માના નામને જાપ એ કર્યો કે મરણ પછીથી મળતું શબ પણુ, વીર વીર વિનિ જપતું હતું. ચિતામાં બળતા શબમાંના તૂટતા હાડકામાંથી “વીર, વીર, ધ્વનિ નીકળતો હતે. આવા તમય શ્રી નવકારમાં થવાય છેજે શ્રી નમસ્કાર મહામંત્ર આત્માને સંસારના ભયંકર ત્રાસદાયક સ્વપ્નમાંથી કાયમને માટે બચાવે, શાશ્વત્ સુખમય શખ્યામાં ઝૂલાવે તે મહામંત્ર, આ સ્વપ્ન–જંજાળથી કેમ ન બચાવે ? તન્મયતા કેવી જોઈએ? ધવલશેઠ સમુદ્રમાં ધક્કો મારે એ વખતે શ્રીપાલ મહારાજના સેંમાંથી નો અરિ દંતા સહજ નીકળે એવી તન્મયતા જોઈએ. શ્રીપાલ મહારાજને તરત બચાવ થયે. બચાવના ચમત્કાર પ્રતિ લક્ષ જાય ત્યારે કારણ પ્રત્યે લક્ષ કેમ ન જાય ?
શ્રી નવકાર મહામંત્રનું ગીત નમરાન જે મંત્ર, , િિા
वीतगग समेो दवा, न भूतो न भविष्यति ।।
નવકાર જે કઈ બીને મંત્ર નથી. શ્રી શત્રુંજય સમાન બીજે કઈ ગિરિ નથી. શ્રી વીતરાગ સમાન બીજે કોઈ દેવ નથી. આ મંત્ર, આ ગિરિ, આ દેવ. આ વિના નથી કઈ થયે-ન-
છે લ્થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકાર મહામંત્રનાં ઈદે ઘણું છે પણ અત્રે એક સાદી ભાષાનું ગીત, હેજે મેંએ થઈ જાય તેવું મૂકવામાં આવે છે. મુંબઈના લાલબાગના ઉપાશ્રયમાં પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભાનવિજયજી મહારાજે, વગર ભણાર્થે શ્રોતાઓને રેજ ગવરાવી મુખપાઠ કરાવી દીધું હતું. આરેહ અવરેહ પૂર્વક તેઓ જ્યારે ગવરાવતા ત્યારે, ૫ર્ષદા આખી શ્રોતા માત્ર ભાઈ ભહેને એક તાન થઈ, એ ગીતને ઝીલતા, એ દ્રશ્ય અપૂર્વ ! સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂરવને સાર; એના મહિમાને નહિ પાર, એને અર્થ અનંત ઉદાર.
સમરે ૧ દુઃખમાં સમરે સુખમાં સમરે, સમરે દિવસ ને રાત, જીવતાં સમરે મરતાં સમરો, સમરે સૌ સંઘાત.
સમરે ૨ જોગી સમારે, ભેગી સમરે, સમારે રાજા રંક; દેવે સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક.
સમરે ૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પ્રમાણે, આઠ સિદ્ધિ દાતાર.
સમર૦ ૪ નવપદ એના નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે, વીર વચનથી હદયે વ્યાપે, પરમાતમ પદ આપે.
સમર૦ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________ શ્રી ય - સાહિત્યરત્ન, પ્રાઢ જૈન ઇતિહાસકારની કસાએલ કલમથી લખાયેલ અપૂવ સંશાધન ધરાવના INE લોકપ્રિય ગ્રંથો alcohllo ENEMENDORONOWANASON SC ] S મારી ૮ની કીમી 8 ) ક ર Sii ક 1 સમ્રાટુ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની , Ilerle પ્રાચીન જૈન ઇતિહાસ ઉપર વેધક પ્રકાશ ફેંકત પ્રમાણ - પાંચસો પાનાનો ગ્રંથ : - રા. 6- ઉપર 2 શ્રીયાળકુંભાર ચરિત્ર: થાણા દેરાસરજીમાં કોતરાયેલ બાવન ચિત્રાના ભવ્ય પ્રક્શન સાથેના સચિત્ર ગ્રંથ: બીજી આવૃત્તિ: રા. 7-8 કે - 3 શ્રીપાળ મહારાજના રાસ: બીજી આવૃત્તિ: રા. 5-8 પર 4 સચિત્ર શિક્ષણમાળા આ૯અમ: શ્રીપાળ કુમાર ચરિત્ર સાથે છે - સંબંધ ધરાવનાર આઅમ. ત્રીજી આવૃત્તિ: રૂા. 2-8 5 શ્રી મુનિસુવ્રત સ્વામી જીવનચરિત્ર અને મંત્રવિધાન કે સંગ૯: આ ગ્રંથને માટે આચાર્ય દેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ) તેમજ મુનિરાજશ્રી દર્શનવિજયજી ખાસ ભલામણ કરે છે. _ " .બીજી આવૃત્તિઃ રૂા. 5-0 6 ગિરનારના ત્રિરંગી આકર્ષક પટ : પંદર ઈંચ પહોળા ને વીસ | શry ઈચ લાંબા સુંદર પટ: પ્રતિમાઓના દર્શન સાથેઃ રૂા. ૧-૧ર છ આખૂ ગિરિરાજને પટ : - રૂા. 0-8 8 જૈન સોળ સતીચરિત્ર : સોળ સતીઓનાં જીવનચરિત્રો ઘણી જ | રસિક શૈલીથી લખાયેલ છે અને અનેક ચિત્ર આપવામાં - આવ્યાં છે. - રૂા. 4-0 કરો 9 આદર્શ સ્રી રતન ગ્રંથમાળા : નાની એકંદરે અઢીસે પાનાની 16 પુસ્તિકાઓ આકર્ષક બાકસ સાથેઃ - રૂા. 6-4 10 સમ્રાટ વિક્રમાદિત્ય યાને માલવના સુવર્ણ યુગ રૂા. 7-8 11 મગધની મહારાણી ને આધ્યાત્મિક પ્રભુ મહાવીર: રૂા. 5-4 પ્રાચીન સાહિત્ય સાધક કાર્યાલય અને ગ્રંથભંડાર | ટે'ખી નાકા : થાણા. દરેક જાણીતા બુકસેલર પાસેથી મળી શકશે. પિEllegal alsoleple local-als all all all all all al. I શો LE I C259299300323 CM std અને અંતિમ પ્રદીપ પ્રતિ jદ્ધ તી de j & & J De 2320 & C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com