________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૨૭
મહાપદ્મ ચક્રીના રાજઅમલમાં હવે નમુચી અગ્રપદે હતા. મહાપદ્મના તેના પર ચારે હાથ હતા, રાજકારભાર તેને
ધૂમાડા ઉપર જાય અથવા તીğાઁ-આા જાય તે! પણ તે ધૂમાડાના આલંબનવડે આકાશમાં અસ્ખલિત ગતિ કરવાની જે શક્તિ ને ધૂનચારણુ લબ્ધિ
ધૂમસ કે જે જળનું રૂપ'ન્તર છે તેને અવલખીને અને ધૂમઞના અકાય જીવાતે કઇ પણ પીડા ઉપાવ્યા વિના આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે નિદ્વારચારણુ લબ્ધિ. અવશ્યાય એટલે હાર અથવા ઝાકળ તેના અકાય જીવને કાંઈપણ પીડા ઉપજામા વના તે ઝાકળને અવલખીને આકાશમાં ગતિ કરવાની જે શક્તિ જે અવસ્યાયચારણુ લબ્ધિ.
આકાશમાં રહી આવેલાં પાણીવાળા વાદળાંનાં અધૂકાય જીવાને કંઈપણ પીડા ઉપજાવ્યા વિના તે વાદળાંને અવલખીને આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મેચારણુ લબ્ધિ.
મેધ વતા હોય તે વખતે મેત્રની જળધારાના અમૂકાય વેને કદ પણ પીડા ઉપજાવ્યા વિન જળધારાઓને અવલબાને ગગનમાં ગમન કરવાની જે શક્તિ તે વારિધારાચાજી લબ્ધિ. કુબ્જ ક્ષેાના . વાંક તેડા વૃક્ષાના ) આંતરામાં કરાળીયા જવા બળ ગૂંથે છે નળ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં જાળને! એક ત ંતુ પશુ તૂટે નહિ એવી રીતે આકામાં ગમન કરવાની જે શક્ત તે મટત તુચારણુ લબ્ધિ.
→
ચંદ્ર, સુર્યાં, ગ્રહ, નક્ષત્ર ને તારા વિગેરે કાઇ પણુ તેજસ્વી પદાર્થનાં તેજતાં કિરણે ઉપર પગ મૂઠ્ઠી ઉપાડીને તેજિકરણાના આલંબનથી એક શમાં ગમત કરવાની જે શક્તિ તે જયોતિરશ્મિ ચારણુ લબ્ધ. આમાં જ્યોતિ એટલે તેજ, તેનાં રશ્મિ એટલે કિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com