SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ (૮) મેળાપને મંત્ર– કઈ પણ મહાપુરુષની અથવા ઇંછિત વ્યક્તિની મુલાકાત લેવા ઈચ્છનાર માટે આ મંત્ર અત્યંત ઉપયોગી છે. આ જાપ ઉપર જણાવેલ ત્રણે પ્રતિમાઓ પૈકી કઈ પણ એક પ્રતિમા સન્મુખ રોજ ૧૦૮ વખત ઉપર્યુક્ત વિધિ પ્રમાણે જપવાને છે. એ પ્રમાણે મંત્રજાપ સિધ્ધ થતાં તેની રોજ નિયમિત પાંચ માળાઓ ગણવાથી વધુમાં વધુ સાત દિવસે જે શમ્સની મુલાકાત લેવા ઈચ્છા વતતી હેય તેની પાસે જવાથી તેનું આકર્ષણ અવશ્ય આપણા પ્રત્યે થાય છે. મંત્રાક્ષરો આ પ્રમાણે છે શું શેં શું અથવા જ શૉ જૅ અથવા જો હું ” આ મંત્રાક્ષરોના સામર્થ્ય સંબંધમાં એમ કહેવાય છે કે ઉગ્ર વૈરી, દુશ્મન કે પ્રચંડ વિરેધવાળા શો પણ આ મંત્રજાપના પ્રભાવથી મિત્ર બની જાય છે. (૯) મસ્તકશી અથવા આધાશીશી દૂર કરવાને મંત્ર આ મંત્રની સિધ્ધિ માટે જ્યારે જ્યારે આધાશીશી અથવા મસ્તકશૂળના શગનો ઉપદ્રવ કેઈને થયો હોય ત્યારે એક ગુલાસમાં ચોખું પાણી લઈ નીચેને મંત્ર પૂરો થતાં તે ગુલાસમાં રહેલા પાણી પર કુંક મારવી. બાદ આ પાણી જેનું મસ્તક ચહ્યું હોય તેને પીવરાવી દેવું. તેમ કરવાથી આધાશીશી જરૂર દૂર થઈ જશે. આ પ્રમાણે પ્રયોગ ત્રણ અથવા સાત દિવસ સુધી કામ કરે. મંત્રાલરે આ પ્રમાણે છે– ____ॐ नमो अरुहंताणं, ॐ नमो सिद्धाणं । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy