SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સિદ્ધિદાયક મંત્રસ ગ્રહ હવે દૂર થવા આવ્યા છે. શુભ ક ના જલદીથી ઉદય થતાં જ ધારેલ કાર્યો જલદીથી પાર પડશે. ગયેલ વસ્તુ પાછી આવી મલશે. તમારા પર સ્નેહ ધરાવનાર માણસની સલાહ પ્રમાણે વર્તો. ૧૩૧ તમારી ધારેલ ઈચ્છા પૂરી થશે તમેાને ભાવમાં સારે લાભ થશે. ધન અને સંતત્તિમાં લાભ થશે. ન્યાત જાતમાં ઈજ્જત વધશે. ધન, ધાતુ, સ'પત્તિ અને કુટુંબની વૃદ્ધિ થશે. ધમ પરની શ્રદ્ધાથી લાભ થયા છે ને થશે. તમારા ધારેલ માણસની મુલાકાત જલ્દીથી થશે. ૧૩૨-તમારા દુશ્મનાનુ` જોર હવે ચાલશે નહ. ધારેલ કાર્ય પાર પડશે, રાજદરબારમાં આબરૂ વધશે, તમારા હાથે ધમના કાર્યો સારા થશે, મનવાંછિત સુખની પ્રાપ્તિ થશે. ભાઈઓમાં મેલાપ રહેશે, યમ પ્રભાવે સુખી છે ને થશે. ૨૨૨- જે કાર્ય હૃદયમાં વિચારે છે તે છેડી ખીજું કામ કરેા. જો હુઠવાદી થઈ તે કાર્ય કરશે તે તેમાં સંકટ ઉત્પન્ન થશે ને નુકશાનમાં ઉતરશેા. દુશ્મના વિઘ્ન ઉત્પન્ન કરશે. તીથ યાત્રાના લાભ લે તેમજ ધમ આરાધન કરેા તેથી તમાને લાભ થશે, તમારા હૃદયમાં જે ચિંતા થાય છે તે ત્યારે જ દૂર થશે કે જ્યારે તમેા ધારેલ કાય છેડી દેશે. ૨૨૧- આટલા દિવસેા તમાએ મેાજમાં ઉડાવ્યા તે વખત હવે ગયા. હવે પાપના ઉદયથી ધારેલ કામ પાર નહિ પડે. દાસ્તા દુશ્મન થશે. ભાઇએ અને કુટુખમાં કડવાશ થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy