________________
શ્રી ઋષિમંડળ તેa ]
૧૦૫
લક્ષ્મીની પ્રાપ્તિ ઈચ્છનારાઓએ પીળા રંગની માળાનો ઉપયોગ કરો. મુકિતની પ્રાપ્તિ ઈચ્છનારે સફેદ રંગની માળાને ઉપગ કરે. અવશ્ય ઉગ્રગતિ આરાધક બનવાની ઈચ્છાવાળાઓએ તેમજ સંસારમાં સંપૂર્ણ સુખી જીવનની વાંછના રાખનારાઓએ આ મંત્રની દશ દશ માળાઓ ગણવી.
પહેલે જાપ આઠ દિવસમાં પૂરો થશે. આ જાપમાં પ્રભુની અણદ્રવ્યથી નિયમિત પૂજા કરવી. નિયમિત આયબિલની તપશ્ચર્યા અથવા એકાસણું કરવું. ખોરાકમાં દૂધ, રોટલી, દાળ, ભાત, સાકર અને કઈક મીઠાશ વિગેરે સારી ચીજોને ઉપયોગ કરો અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
આ સ્તોત્ર નીચે પ્રમાણે છે – આધતાક્ષરસંલક્ષ્યમક્ષરં વ્યાપ્યસ્થિત અગ્નિજવાલાસમ નાદ-બિન્દુરેખા સમન્વિતમ છે ? અનિવાલાસમાકાન્ત, મનેમલવિરોધનમાં દેદીપ્યમાન હત્પધે, તત્પદં નૌમિ નિમલમ ૨ * નમોડલ્ય ઈશેભ્ય, સિધે નમો નમ: ૐ નમઃ સર્વસૂરિભ્ય, ઉપાધ્યાયે નમો નમઃ ૩ ૐ નમઃ સર્વસાધુભ્ય છે જ્ઞાને નમે નમઃ ૐ નમસ્તવદષ્ટિભ્ય-શ્ચારિત્રે નમો નમઃ ૫ ૪ અર્હત્યિક્ષર બ્રહાવાચક પરમેષિના સિદ્ધચક્રસ્ય સદ્દબીજં, સવતઃ પ્રણિદષ્મહે છે ૫ છે શ્રેયસેતું શ્રિયેત-દહદાદષ્ટકં શુભમા
સ્થાનેશ્વસુ સંન્યસ્ત, પૃથગૂ બીજસમન્વિતમ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com