SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહું પ્રકારનાં વ્યસનેને ત્યાગ કરવા. પેાતાના આચારમાં પણ કાઈણ પ્રકારની સ્ખલના ન આવવા દેવી. શરીરની શુધ્ધિ કરી, દરેક પ્રકારની કુટેવેને ત્યાગ કરી આ મંત્રની સિધિ કરવાની છે. આ મ`ત્રજાપને પ્રાચીન જ્ઞાની પૂર્વધર મહાપુરુષ એ અન તલબ્ધિભડાર શ્રી ગૌતમસ્વામીના સુવર્ણલધિ મંત્રની ઉપમા આપી છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આ મત્ર કેટલા બધા મહત્ત્વતાભર્યા અને ફૂલદાયક છે. આ મંત્રને જાપ કરનાર ઉત્સાહી અને અભિલાષી આત્માએ પરમંપવિત્ર હૃદયી અને નિળ તથા શાંત સ્વભાવવાળા બનવાની -આવશ્યકતા છે. આ મત્રના વિધાનમાં આસન, કપડાં, માળા અને પુષ્પા વિગેરે દરેક પદાથે પીળા રંગના રાખવા. વળી મંત્રજાપ સમયે સુવાસિત અને ઉચ્ચ કોટીના દશાંગ ધૂપ સળગાવી શરૂ જ રાખવા. આ ઉપરાન્ત સ્વનામધન્ય સિદ્ધિદાતા શ્રીગૌતમસ્વામી ગણધર મહાશંજની છબી દૃષ્ટિ સન્મુખ રાખી, આ પ્રમાણે મત્રજાપ કરવા Ru: ॐ ह्रीं श्रीं गौतप्राय सुवर्णलब्धिनिधान य ॐ हूँ ૩ ઉપર્યુકત મંત્રના ૧૨૫૦૦ વખત જાપ જપી સિ કરવાના છે. હંમેશાં શુધ્ધ જળથી સ્નાન કરીને ૧૦૮ વખત તેને જાપ કરવાના છે. આ પ્રમાણે કરવાથી ઈ વસ્તુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy