SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સમજ. આ વ્રતમાં ઘણું સમજવાનું છે તે સારી રીતે ગુગમપૂર્વક સમજવું અને બને તેટલે ત્યાગ કરે. આઠમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧ કંદપે-કંદ વિક વધે તેવી કુચેષ્ટા કરવી ૨. કઇએકાત્પન્ન કરનારી વાર્તા કરવી. ૩ મેહરીએ-મુખવડે હાસ્યાદિકથી જેમ તેમ બેલિવું અથવા કેઈની ગુપ્ત વાત ખુલી કરવી જેથી અન્ય કષ્ટ પામે, દુઃખી થાય ૪ સંજુત્તાધિકરણ–પિતાના ખપ કરતાં વધારે અધિકરણે જેડીને રાખવાં. ૫ ભેગાતિરિક્તભેગમાં તથા પરિભેગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર રાખવી. (૯) સામાયિક વ્રત [ પહેલું શિક્ષાવત] જેમાં રાગદ્વેષને અભાવ થાય અથવા સર્વ જીવસમૂહ ઉપર સમભાવવાળી બુદ્ધિને અનુભવ થાય તેનું નામ પરમાર્થથી સામાયિક કહેવાય છે. સમ શાંતિ-સમતા તેને આય-લાભ જેમાં થાય તે સામાયક અર્થાત્ જ્ઞાનાદિ ગુણને જેનાથી લાભ થાય તેનું નામ સામાયક એક સામાયિકનું પ્રમાણ બે ઘડીનું (૪૮ મિનિટનું) સમજવું. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે– ૧. મનદુપ્રણિધાન–સામાયિક લઈને મનમાં કુવિકલ્પ ચિતવે, મનને દુષ્ટ રીતે પ્રવર્તાવે ૨, વચનદુપ્રણિધાન-સામા યિકમાં સાવદ્ય વચન બોલે, વચનને દુષ્ટ રીતે પ્રવર્તાવે. ૩, કાયદુપ્રણિધાન-સામાયકમાં કાયા હલાવે, ભીંતે પીઠ દઈને બેસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - સામા www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy