SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સુદનાની સ્વર્ગ પ્રાપ્તિ (૮) અનર્થદંડ વિરમણ વ્રત [ ત્રીજું ગુણવત] કેઈ પણ પશુપક્ષીઓને કડાની ખાતર ઘેર પાળવાં નહીં, તેમાં પણ કુતરાં, બીલ ડાં વિગેરે હિંસક જનાવરોને તે પાળવા જ નહીં. હાથી, ઘેડા, ઘેટા, કુકડા વિગેરેની રમત જયાં થતી હેય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જોવાઈ જાય તેની જયણા રાખવી. કેઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં. બને ત્યાં સુધી સ્ત્રીકથા રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિનાકારણ નહીં કરવાનો ઉપયોગ રાખવે. આd તેમજ રૌદ્રધ્યાન ધ્યાવા નહી. રસ્તે ચાલતાં વિના કારણ વૃક્ષ, વેલા તેડવા નહીં. સગવડ હોવા છતાં પણ લીલેતી ઉપર પગ મૂકીને ચાલવું નહીં. આ સિવાય અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપપદેશ એ ચાર પ્રકારના અનર્થદંડમાંથી કોઈપણ પ્રકારે વિના કારણે દંડ થતો હોય તે તે ન કરવાને બનતાં સુધી બરાબર ઉપગ રાખવે. કેશ, કુહાડા, મુશળ, ઘંટી, દાતરડાં પ્રમુખ અધિકરણે તયાર રાખવાં ને માગ્યા આપવાં એ પણ અનર્થદંડ છે. શાસ્ત્રનાં વ્યાપારને પણ આ વ્રતમાં સમાવેશ થાય છે, તેથી હથિયારોને પણ વ્યાપારન કરે. ઘરકામે અગર તે સ્વબચાવની ખાતર રાખવાની જયણું રાખવી. કેઈ કારણસર અથવા અશકય પરિહારથી કેઈ શસ્ત્રાદિક વિગેરેને વ્યાપાર કરે પડે તે તેના જયણા રાખવી. પાપકારી કામો કરવાનો અન્યને ઉપદેશ કે જેમાં આપણું કે આપણી સંતતી વિગેરેનું કશું પણ હિત સમાયેલું ન હોય તે તેને પરિણામે અનર્થ જ થતો હોવાથી તે અનર્થદંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy