________________
પ્રકરણું સાતમું
પરચુરણ મંત્રો (૧) વિદ્યા સાધવાનો મંત્ર
वाग्वादिनि ! सरस्वति ! मम जिहुवा वासं कुरु कुरु स्वाहा ॥
આ પ્રમાણે ર૯ દિવસ શ્રદ્ધાપૂર્વક પ્રતિદિન એક સે આઠ વાર જાપ જપવાથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે.
(૨) ઈચ્છિત કાર્યસિદ્ધિ મંત્ર ॐ ह्रीं श्रीं क्लीं चन्द्रप्रभजिनेन्द्राय ज्वालामालिन्यै नमः॥
આ મંત્ર ૧૦૮ વાર ગણ. ઘીને દી તથા ધૂપ કરવો. સફેદ વસ્ત્ર પહેરવા. ઉપગરણ ચાંદીના રાખવા. સાચા મતીની અથવા સફેદ સુતરની નવકારવાળીથી જાપ કરે. પ્રભુજીને દૂધવડે પખાલ કરી, કેસર તથા બરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવાં. ઉપર્યુક્ત વિધિપૂર્વક આ મંત્ર જપવાથી વાંછિતસિદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com