________________
વાળા, કાર્યાલયના ખાસ સ્તંભરૂપ સાહિત્યપ્રેમી દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. અને અન્ય ભાગ્યાત્માઓને આ સ્થળે ખાસ આભાર માનવાના રહે છે કારણ તેમની મદદથી અમે। અમારું સાહિત્યસર્જનનુ કાર્ય સરલતાથી કરી શક્યા છીએ.
અંતમાં મારા સહાયકા, પ્રેમભાવ દર્શાવનાર મિત્રજાના આભાર માની, મોંધવારીના સમયમાં પણ કરેલા મારા આ સાહસને વધાવી લઈ મને આવા ને આવા ઉપકારક પ્રકાશના પ્રગટ કરવામાં
પગભર કરે અને આ શ્રી મુનિસુવ્રતસ્વામીના પવિત્ર જીવનચરિત્રમાંથી સૌરભભરી પુષ્પ-પાંખડી ગ્રહણુ કરી પેાતાના વનને સુવાસિત બનાવે એ જ અભ્યર્યંના સાથે વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઝવેરી
www.umaragyanbhandar.com