________________
૩૪.
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપયોગ કરે અને તેમાં નીચે જણાવેલ પદાર્થો નીચે દર્શાવ્યા પ્રમાણે આકારમાં જડાવી લેવા.
પાનું | હીર | મેતી ખરાજ | માણેક | પરવાળું
વૈર્ય , નીલમ | ગમે
આ પ્રમાણે નવરત્નની વીંટી કરાવવી અથવા માદળિયું બનાવી તેને ઉપગ કરવાથી પણ ગ્રહશાંતિ થાય છે.
આ બધા પ્રકારે ઉપરાંત ગ્રહની શાંતિ માટે સમર્થ જૈનાચાર્ય ચૌદ પૂર્વધારી જોતિષવિદ્યાપારંગત શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ રચેલ પ્રવ્રુત્તિ તો પણ અપૂર્વ લાભકારક છે. તે સ્તોત્ર આ ગ્રંથના બીજા વિભાગમાં તેત્રસંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે. તેનું પણ પ્રતિદિન પ્રાતઃકાળે મરણ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com