________________
૩ર
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
‘ છે . ને ઢોઇ રઘુરાદૂન ” © કેતુને મંત્રજાપ –
વિધિવિધાન પર્વ જાપ પ્રમાણે. દાડમ વિગેરેના ફૂલેથી કેતુની મૂર્તિનું પૂજન કરવું. વૈર્ય, સુવર્ણ અથવા લેઢાની મૂતિ કરાવવી. શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરવી. બાદ નીચે પ્રમાણે મંત્ર શ્લોક બોલે.
राहा सप्तमराशिस्थ, केता श्रीमल्लिपाचयोः । नाम्ना शांतिं च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् । ત્યારબાદ બાધા પારાની નવકારવાળીનીચે પ્રમાણે ગણવી.
“3” ઈ નો ઢોg ૩વસાવા ” આપણને નડતા ગ્રહોના ઉપશમન માટે યા તે તેમના દ્વારા થતાં વિનિ કે ઉપદ્રના નિવારણા એક બીજે પ્રકાર પણ અસ્તિત્વ ધરાવે છે. તે એ છે કે-ગ્રહોને પ્રિય પદાર્થોનું દાન કરવામાં આવે તે તેથી ગ્રહદેવતા પ્રસન્ન થાય છે અને દાતાપુરુષ પર કૃપા દર્શાવી તેની અશુભ પરંપરાનો વિનાશ કરે છે. દરેક ગ્રહ માટે દાન આપવાના દિવસો પણ અલગ-અલગ સમજવા. તે સર્વ હકીકત જાણવા માટે નીચે પ્રમાણે સંક્ષિપ્ત ને ધ્યાનમાં રાખવી.
૧. સૂર્ય—માણેક, સુવર્ણ, તાંબું, ગોધમ, ગોળ અને લાલ વસ્ત્રાદિક.
૨. ચંદ્ર-મોતી, ચાંદી, સાકર, ચોખા, કપૂર અને સફેદ વસ્ત્રાદિક. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com