SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આનાકાની ન કરી. છેવટે પ્રભાવતી આદિ સુશીલ અને સદાચારિણી રાજકન્યાઓ સાથે પરમાત્માનો પાણિગ્રહણ મહત્સવ થયે. માતા-પિતાને તે દિવસ અનુપમ હતું અને પ્રજા તેમજ ચાચકજનેને તે દિવસ સેનાને સૂર્ય ઊગ્યા સરખો આનંદપ્રદ હતે. સંસારસુખના ફળરૂપે તેમને શક જે પ્રતાપી સુવ્રત નામનો દેદીપ્યમાન અને પ્રભાવની પ્રતિકૃતિ સરખે પુત્ર થયે. આ પ્રમાણે સાડાસાત હજાર વર્ષ જેટલો સમય પસાર થઈ ગમે ત્યારે સુમિત્ર રાજવીએ પિતાના સ્કંધ પરથી રાજ્યભાર ઊતારી શ્રી મુનિસુવ્રતને સુપ્રત કર્યો. રાજ્યભેગવટાની કે સત્તાના શેખની લેશમાત્ર ઈચ્છા ન હોવા છતાં "fazar વસ્ત્રીએ સિદ્ધાતાનુસાર તેમણે રાજ્યકારભાર ગ્રહણ કર્યો. ચંદ્રમાંથી કદી અંગાર ઝરતે જે છે તે તે શીતળ સુધાવર્ષા જ કરે તેમ પરમાત્માના રાજ્યકાળમાં પ્રજાને સુખ-શાંતિ જ હતી. કદી પણ માર-ફાડ કે લૂંટ–ચોરીને પ્રસંગ જ બનતે નહીં. લોકે એટલા નિર્ભય હતા કે અહેનિશ પિતાના આવાસેના દ્વાર ખુલ્લા રાખતા. આવી સ્થિતિ ફક્ત રાજધાનીમાં–રાજગૃહીમાં જ હતી એમ નહિં પણ તેમના તાબાની સમસ્ત પૃથ્વી સુખશાંતિને આસ્વાદ લેતી. લોકોને કરવેરા શું કહેવાય તેનો વને પણ ખ્યાલ નહતે. ધાવમાતા પિતાના ખોળામાં ખેલતા બાળકની સારસંભાળ રાખે પરંતુ તેના પ્રત્યે તેને જનેતા જેટલો નૈસર્ગિક પ્રેમ ન પ્રગટે તેવી રીતે કહુએ પંદર હજાર વર્ષ પર્યત પૃથ્વીનું પાલન કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy