SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ૧૩૧ ન બન્યું તે ન જ બન્યુ. એક ક્ષુલ્લક સાધુએ પેાતાને પરાસ્ત કર્યાં હતા તે વિચારણાએ તે હૃદયમાં દાહ અનુભવવા લાગ્યા. રવાનીને પણ હતી. અથવા જે મુનિના આહાર પણ દુગ્ધ વિગેરેતી જેવા મધુર બની શ્રવાદિ લબ્ધિ કહેવાય. પાત્રમાં પડેલે તુચ્છ જાય તે પણ ક્ષીરા ૨૦. કાષ્ટમાં એટલે કેાઠામાં ( અનાજ ભરવાના મોટા કાઠારમાં ) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી અને તેવી સ્થિતિમાં કાયમ રહે છે તેમ જે મુનિના હૃદયમાં ઉતરેલ સુત્રાયે દી'કાળ પ`ત રિયર રહે છે. પશુ ભુલતા નથા તે કાબુદ્ધિ લબ્ધિ કહેવાય. ૨૧. જે લબ્ધિથી કાઇ પણ ગ્રંથનું પહેલું, વચલુ કે છેલ્લુ એક પદ સાંભળીને તેને અનુસરતાં સ` શ્રુતનું જ્ઞાન થઇ જાય તે પદાનુસારિણી લબ્ધિ કહેવાય. એમાં ગ્રંથની શરૂઆતનુ પદ સાંભળીને જેથી સપૂર્ણ ગ્રંથના બોધ થાય તે અનુત્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય. છેલ્લા પદને સાંભળીને સંપૂણું ગ્રંથને બોધ જેથી થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય અને જેથી મંચના વચલા કા′ પ ંતે સાંભળીને સંપૂર્ણ ગ્રંથને બોધ થાય તે ઉભયપદાનુસારિણી લબ્ધિ કહેવાય. પદને સાંભળીને કહેવાય. આ ૨૨. જે લબ્ધિવર્ડ ખીજભૂત એવા એક જ અ ખીજું સ† શ્રુત થાય જાણે તે ખીન્નબુદ્ધિ લબ્ધિ પ્રકારની લબ્ધિ ગણુધર ભગવાને અવશ્ય હોય છે, કારણ કે શ્રી તીર્થંકર પ્રભુના મુખથી ‘સન્નદ્ થા વિનમેન્દ્ લા જુર્વેદ વા એ ત્રણ અ પદવડે એટલે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ વસ્તુ ઉત્પ થાય છે અને વસ્તુ વિનાશ પામે છે. તેમ વ્યાસ્તિકનયની અપે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy