SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ મંત્રો ] ૧૧ આ પ્રમાણે બાલી દુશ્મનને તલવાર દેખાડતા હાઈએ તેમ કરવુ . ' સો પંચ નમુનાઓ પત. વસ્ત્રચિના' આ પ્રમાણે ખેલીને જે આસન પર બેઠા હોઈએ તે આસન ઉપર હાથ ફેરવી મનમાં ધારવું કે ‘હું વજ્રશિલા પર બેઠી છુ· · તેથી જમીનમાંથી કે પાતાળમાંથી મને કાઈ પણ પ્રકારતુ'વિઘ્ન થનાર નથી. “ सव्वपावप्पणःसणो वज्रमयप्राकाराश्चतुर्दिक्षु । " આમ ખેલી મનમાં એવુ વિચારવુ' કે ‘મારી ચારે બાજુ લેાખડના કિલ્લે છે. આ વખતે આપણા આસનની આસપાસ ચારે તરફ આંગળીવડે ગેાળ લીંટી દોરવી. t “ મહાન આ સાત જ્ઞાtિiતિષ્ઠા । '' આમ ખેલી મનમાં વિચારવું કે લેખડના દુર્ગાની કુરતી ખેરના અંગારાથી ભરેલી ખાઇ (ખાડી) છે 66 ,, पढमं बह मंगल प्राकारोपरि वज्रटंकणिकः । આમ ખેલી સંકલ્પથી આપણી આસપાસ જે વજ્રમય ફાટ કલ્પ્યા છે તેની ઉપર વજ્રની ટ ંકાર છે તેમ કલ્પવું. એના ભાવાર્થ એ છે કે-ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ. વજ્રમય કોટમાં વજ્રશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને બેઠા છે. આ રહ્યાસત્રના પ્રતાપે કાઇપણ પ્રકારનું વિઘ્ન િ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy