________________
વિભાગ બીજો
તેંત્રસંગ્રહ આ વિભાગમાં કેટલાક પ્રભાવિક સ્તોત્રને સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં આપણા પૂર્વાચાર્યોએ મારી-મરકી તેમજ શાકિણી-પાકિણના ઉપદ્ર દૂર કરવાને માટે મંત્રાક્ષથી ગુંફિત અનેક સ્તવ-સ્તોત્રની રચના કરેલ છે. કાળક્રમે તેને પ્રભાવ ઘટતે ગયે છે છતાં પણ નિર્મળ જળથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, શુદ્ધ શ્રદ્ધાયુક્ત તે તે તેત્રેનું સ્મરણ કરવામાં આવે તે તે ફળદાયક નીવડે છે. સ્મરણસમયે ધૃતને દીપક તથા સુગંધી ધૂપ રાખો અને બને તેટલા એકાંતસ્થાનમાં મનની સ્થિરતાપૂર્વક સ્તવતેંત્રને પાઠ કરે. આપણા પરમ ઉપકારી પુરુષોએ પુષ્કળ તેની રચના કરી છે પરંતુ અમે તે વિશેષ પ્રભાવિક અને પ્રસિદ્ધ તે જ આ લઘુગ્રંથમાં ઉધૂત કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com