Book Title: Munisuvrat Swami Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 311
________________ ૧૧૪ [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કેઈ પણ જાતનું ઝેર ચડયુ હોય તે ઉતરી જાય છે. તે જ પ્રમાણે કઈ પણ ધાન્યના કેડારમાં વેણુ, રેતી અથવા કેદરાના દાણની મૂડી હાથમાં લઈ ઉપર્યુંકત મંત્રથી એકવીશ વાર મંત્રી ત્યાં નાંખવામાં આવે અથવા તે કઈ પણ જગ્યામાં નાખવામાં આવે તે ત્યાં સંપ આવતું નથી. એટલું જ નહિ પણ જઠરાગ્નિ સંબંધી અસાધ્ય રોગો પણ આ મંત્રપ્રભાવે મટી જાય છે. આ કંઠ, છાતી, મસ્તક, નાક, કાન, હાથ, આંખ, પગના તળીયા, બગલ અને સ્કંધ વિગેરે શરીરના મર્મસ્થાનોએ સંપદંશ થયે હેય તે આ મંત્રના પ્રભાવે ઉતરી જાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય તે પણ આ જાંગુલી વિદ્યાના પ્રભાવે ઝેર ઉતરી જાય છે, પરંતુ આ સર્વેમાં આયુષ્ય વધારવાના ઉપાય નથી. 1 લીમડાની સૂકી લીંબોળી માસા ૫, સિંધાલુણ માસા પ અને કાળામરી માસા ૫ આ ત્રણે ચીજોને બારીક પીસી, તેમાં દેઢ તેલે તાજું ઘી મેળવી એ મિશ્રણને થડે લેપ ડંખ ઉપર લગાડ તેમજ થેડે ખવડાવો. આ જાતના પ્રયોગથી સર્પદંશ ઉતરે છે. મરવાનું મૂળ તે ૪, તેમાં કાળા મરીના દાણા નં. ૨૫ એ બંનેને તે. ૧૦ પાણીમાં ખરલમાં મેળવી સાપ કરડયો હોય તેને પાવાથી ઉતરી જાય છે. કપાસના છોડનાં લીલાં પાંદડાં અને થોડી રાઈ વાટી વિંછીના ડંખ પર લગાડવામાં આવે તે વિંછી ઉતરે છે. તે જ પ્રમાણે ત્રણ ચાર રતીભાર કપુરને પાનમાં રાખી ખવરાવવામાં આવે તે વીંછી વિગેરેનું ઝેર ઉતરી જાય છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354