________________
શ્રી વર્ધમાન વિદ્યા
પ્રાચીન કાળમાં આ વિદ્યાને અપૂર્વ સત્કાર થતા ને તેનું ફળ અચૂકતાથી મળતુ. આ વિદ્યા અતિ પ્રાચીન અને લદાતા ગણાય છે. જ્ઞાની મહાત્માએ તેને ઉપયાગ સમજપૂર્ણાંક કરતા હાય છે, જેના પ્રશ્ન જોવાના કે।। નીચે મુજમ છે. જેના અંકેાના ખુલાસા આ પ્રમાણે છે.
મહાવિદ્યાના પ્રશ્નકાઠા
૧૧૧ ૩૨૧ ૧૩૨
૧૧૩ ૩૨૩ ૨૨૨
૧૧૨ ૩૨૧ ૨૨૧
૨૩૩ |૩૧૩ ૨૩૨
ર૩૧ ૩૧૧ ૧૩૩
૨૧૨ ૧૨૧ ૩૧૨
૨૧ ૩૧
૨૧૩ ૧૨૨ ૩૩૨
૨૧૧ ૧૨૩ ૨૨૩
|૩૩૩ ૧૩૧ ૩૨૨
જે કાયને . અંગે પ્રશ્ન જેવાની આવશ્યકતા જણાય તેનું ચિંતવન કરવુ. પછી એક શીફળ અને શકય બને તે સાથે એક રૂપિયા જમણા હાથમાં લઈ ત્રણ નવકારના જાપ કરી યંત્રની સન્મુખમાં ભેટ મૂકવુ. ત્યાર બાદ હસ્તમાં એક લવ'ગ અથવા એલચી લઈ યંત્રના કાઈપણ આંક પર તે મૂકવું. પછી તે નંબરને
યાદ
રાખા
અને માજીના
પ્રમાણે
મ`ત્રને
પાના પર
દર્શાવ્યા
તેનું ફળાધીશ સમજો. આ સમજ અને ભાવપૂર્વક ઉપયોગ કરવા અને તેના પરના શ્રીફળ અને રૂપીયાના ઉપયાગ જ્ઞાનખાતામાં કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com