________________
પાંસઠી યંત્ર].
૧૧૧
વિશ્વવંદ્ય ભવે ધ્યાતા, કલ્યાણનિ ચ સોનુતે ગત્વા સ્થાન પર સેપિ, ભૂયસ્તુ ન નિવતે છે લ્પા ઈદં તેત્રે મહાઑત્ર. સ્તુતીનામુત્તમ પરમ ! પઠના સ્મરણારજાપાલ્લભતે પદમવ્યયમ છે ૯૬ છે
(૨) પાંસઠીયો યંત્ર આ યંત્ર પુષ્યા, હસ્તાક, મૂલાક અથવા દિવાળીના દિવસે પિતાને ચંદ્ર ચાલતું હોય તે સમયે અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, પિતાની પાસે રાખવાથી સૌભાગ્ય બીજસૂચક ગણાય છે.
વર્ષભરમાં પુષ્યાક એક જ વખત ભેગવે છે. તેમાં પણ પુષ્ય નક્ષત્ર પૂર્ણ હોવું જોઈએ અને તેમાં પણ રવિવારને વેગ હોય તે આ ગ ઘણે જ ઉત્તમ ગણાય. આ સમયે યંત્ર બનાવવામાં આવે તે ઘણું લાભદાયક બને છે. તેને લગતા બે યંત્રે નીચે પ્રમાણે છે –
(૧).
જ |2|| |
છે ! ૨૧ ! ૧૬ , ૧૨ : ૧૦
૧૦ ૧૧ ૧૭ ૨૩ ૧૦ ૧૧ | ૮ ૨૪ "
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com