________________
વિવિધ મંત્રો ]
૧૧
આ પ્રમાણે બાલી દુશ્મનને તલવાર દેખાડતા હાઈએ
તેમ કરવુ .
' સો પંચ નમુનાઓ પત. વસ્ત્રચિના'
આ પ્રમાણે ખેલીને જે આસન પર બેઠા હોઈએ તે આસન ઉપર હાથ ફેરવી મનમાં ધારવું કે ‘હું વજ્રશિલા પર બેઠી છુ· · તેથી જમીનમાંથી કે પાતાળમાંથી મને કાઈ પણ પ્રકારતુ'વિઘ્ન થનાર નથી.
“ सव्वपावप्पणःसणो वज्रमयप्राकाराश्चतुर्दिक्षु । "
આમ ખેલી મનમાં એવુ વિચારવુ' કે ‘મારી ચારે બાજુ લેાખડના કિલ્લે છે. આ વખતે આપણા આસનની આસપાસ ચારે તરફ આંગળીવડે ગેાળ લીંટી દોરવી.
t
“ મહાન આ સાત જ્ઞાtિiતિષ્ઠા । ''
આમ ખેલી મનમાં વિચારવું કે લેખડના દુર્ગાની કુરતી ખેરના અંગારાથી ભરેલી ખાઇ (ખાડી) છે
66
,,
पढमं बह मंगल प्राकारोपरि वज्रटंकणिकः ।
આમ ખેલી સંકલ્પથી આપણી આસપાસ જે વજ્રમય ફાટ કલ્પ્યા છે તેની ઉપર વજ્રની ટ ંકાર છે તેમ કલ્પવું. એના ભાવાર્થ એ છે કે-ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ. વજ્રમય કોટમાં વજ્રશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને બેઠા છે.
આ રહ્યાસત્રના પ્રતાપે કાઇપણ પ્રકારનું વિઘ્ન િ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat