________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
દેવતાનું પૂજન કુંકુમ અને લાલ પુપિથી કરવું. જાપ સમયે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા નજર સન્મુખ રાખી નીચે પ્રમાણેનો મંત્રજાપ કરવાને છે. ગ્રહની પ્રતિમા ત્રાંબાની રાખવી. મંત્રલૅક આ પ્રમાણે–
सर्वदा वासुपूज्यस्य, नाना शांति जयश्रियम् । रक्षां कुरु धरासूनो!, अशुभेोऽपि शुभो भव ॥
ત્યારબાદ એક નવકારવાળી “ૐ હ્રી જો વિદ્યાર્થ” ની ગણવી. (૪) બુધનો જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. સ્નાનવિધિમાં પ્રથમ ઉપયોગ કરવાનો છે. પૂજનવિધિ કેશર, ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેધથી કરવાની છે. ગ્રહની પ્રતિમા કાંસાની અગર તેં સુવર્ણની બનાવવી. પ્રતિમા મહાવીરસ્વામીની ઉપયોગમાં લેવી છતાં પણ વિધાનમાં શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી નેમિનાથ વિગેરે પ્રભુની પ્રતિમાને ઉપગ રાશિ પ્રમાણે કરવાનો છે. મંત્રક નીચે પ્રમાણે વિદ્યાતિયા , રાત યુમિતથા ! महावारश्च तन्नाम्ना, शुभो भूयाः सदा वुधः ॥
ત્યારબાદ એક નવકારવાળી “3” હૈ જો આરિવાળ” ની ગણવી. (૫) બૃહસ્પતિ એટલે ગુરુનો જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com