________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
વ્યાપારસિદ્ધિ તેમજ નેકરીની શોધ માટે જનારને પણ અતીવ હિતકારક છે. ટૂંકમાં કહીએ તે આ દિવ્ય મંત્રજાપના પ્રભાવે દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. સમજને ખાતર કેટલાક પ્રકારે અહીંયા દર્શાવ્યા છે.
આ મંત્રજાપ સાડાબાર હજાર વખત જપવાને છે અને તે ત્રણ દિવસમાં પૂર્ણ કરવાને છે. મંત્રજાપ સિદ્ધ કરનારે શુદ્ધ આચારી અને શુદ્ધ આહારી રહેવું. આ ઉપરાંત ધમકિયામાં વિશેષ ઉદ્યમવંત રહેવાથી જાપ કરનાર શખ્સ આ મંત્રજાપ શીધ્ર ને કિંમતી ફાયદો ઉઠાવી શકશે. આ મંત્રસાધનામાં ઉપયોગી થનાર વિધિવિધાન નીચે દર્શાવવામાં આવે છે. - મંત્ર સાધન અથે શુક્લપક્ષમાં પંચમી, દશમી અને પૂણિમાની તિથિને ઉપયોગ કરે, કે જેને સૂર્યસ્વર તિથિ કહેવામાં આવે છે. તે વખતે મુહૂર્ત પણ શુભ હેવું જોઈએ. | શુભ યોગ તરીકે હસ્તાક, મૂળાક, પુષ્પાર્ક, સિદ્ધિ
ગ, આનંદયેગ, છત્રગ તેમજ શુભ વાર અને ચંદ્રબલ રાખી કેઈ ચારિત્રપાત્ર યતિ કે ઉત્તમ સાધકના સમાગમપૂર્વક સાધના કરવા ઉદ્યમવંત બનવું.
સ્થાન અત્યંત એકાંતમાં અને નિરવ શાંતિવાળું પસંદ કરવું. મૃતક કલેવર આદિ શંછાવાળો પદાર્થ ચોતરફ ૧૦૮ હાથ સુધીમાં ન હોય તેવી પવિત્ર ભૂમિમાં અથવા તે એકાંત દેવસ્થાનમાં આ જાપ જપવે.
ભૂમિ પસંદ કર્યા પછી તેના પર પવિત્ર પાણી છાંટી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com