________________
પ્રકરણ ચોથું
નવ ગ્રહ મંત્રજાપ નવે ગ્રહોના મંત્રજાપ સમયે તેમાં દર્શાવવામાં આવેલા વિધિવિધાને અને પૂજાની સામગ્રીને ઘણી જ શુદ્ધતાપૂર્વક ઉપયોગ કરવાનું છે. આ મંત્રજાપ અક્ષરની પૂરેપૂરી શુદ્ધિપૂર્વક અને મનની સંપૂર્ણ સ્થિરતાથી ગણવાના : અધિષ્ઠાયક દેવી-દેવતાઓ પ્રસન્ન થઈવાંછિતની પૂતિ કરે છે.
દરેક ગ્રહોના જાપ પ્રસંગે તેના વિધિવિધાનમાં દર્શાવવામાં આવેલ તીર્થંકર પરમાત્માની મૂતિ અથવા તે તસ્વીર સન્મુખ રાખીને જ આરાધના કરવાનું છે. દરેક ગ્રહદેવનું પૂજન કરતાં પહેલા પ્રથમ તીર્થકરની પ્રતિમાનું પૂજન કરવું.
જે શક્તિ હોય તે દરેક ગ્રહની તેના રંગવિધાન પ્રમાણે નવીન ધાતુની પ્રતિમાઓ બનાવવામાં આવે છે તે અતિ શ્રેયસ્કર છે, છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે ધાતુના સમરસ પતરા ઉપર આ ગ્રંથમાં દર્શાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com