________________
પ્રકરણ બીજું મંત્રસાધન વિધિ
૧. કોઇ પણ મ ંત્રવિધાનમાં દર્શાવવામાં આવેલ સાહિત્ય સામગ્રી પ્રથમ તૈયાર કર્યા પછી જ મયંત્રસાધના માટે ઉધ્રુત થવુ
૨. મ`ત્રાના જાપ સમયે કરવા ધારેલ જાપની પરિ પૂર્ણતા કર્યા સિવાય વચમાં ઊભા થવાથી સાધના સ્ખલિત
થાય છે.
૩. સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઇ, દરેક ઋતુ પ્રમાણે શરીર-આચ્છાદત માટે ઉત્તમ વસા રાખવાં. આ જ પ્રમાણે પહેરવાનાં વા પણ તદ્દન સ્વચ્છ અને શુદ્ધ હાવા એઇએ. વિશેષે કરી રેશમી વસ્રાના ઉપયોગ કરવામાં આવે તે લાભકારક છે.
૪. જે અધિષ્ઠાયક દેવને જાપ જપવાના નિમ્ ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com