________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સર્જન” એવા જાપ જપવા માંડે તે પરિણામે જાપથી પ્રસન્ન થએલ અધિષ્ઠાયક તેની માગણી પ્રમાણે “ રક્ષતુ ’– ના બદલે “મક્ષન્તુ” એટલે તેની નિર્દોષ સ્ત્રીના ઘાત પણ કરે. તે પ્રમાણે ઊલટું ન બને તેની ખાસ સાવચેતી રાખવા સુજ્ઞ વાચકાને અમારી નમ્રતભરી અરજ છે. અત્રે રજૂ કરવામાં આવેલ જાપા અતિ પ્રાચીન નેવિશ્વસનીય ગ્રામાંથી પરિશ્રમપૂર્વકના સંશોધનથી મહાપ્રયાસે એકત્રિત કર્યાં છે. અહી દર્શાવવામાં આવેલ મ ંત્રના જાપ શુષ્ક અંતઃકરણપૂર્વક પરમ ભકતભાવથી કરવામાં આવશે તેા અધિષ્ઠાયક દેવાના પ્રભાવે અવશ્ય ફળદાયક બનશે એવી અમારી સપૂર્ણ શ્રા છે.
m
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com