________________
૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પરંતુ તેમને દૂર કરવાને ઉપાય સુગમ નહોતે, કારણ કે ચકવતી પોતે જૈનધર્માનુયાયી હતા, સુવ્રતાચાર્ય જૈન ધર્મના (1) અદશ્ય જોઈ શકાય નહીં તેવા) થઈ જવાની શકિત તે અન્નધન વૈક્રિયલવિ કહેવાય અને (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂ૫ બનાવવાની શકિત તે કામરૂપિત્વ વૈક્રિય લબ્ધિ કહેવાય.
૨૭. જે લબ્ધિના પ્રભાવે અનેક વસ્તુ આપવા છતાં પણ ખૂટે નહિ તે અક્ષીણ લબ્ધિ બે પ્રકારની છેઃ (૧) અક્ષીણ મહાનસ લબ્ધિ અને (૨) અક્ષીણ મહાલય લબ્ધિ, તેમાં (૧) જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અલ્પ આહાર વિગેરે હોય તે પણ તે આહાર વિગેરે ઘણા જણને આપવા છતાં ખૂટે નહિ તે અક્ષણ, મહાનસી લબ્ધિ કહેવાય. જેમ શ્રી ગૌતમસ્વામીએ અલ્પ ફીરથી પણ પિતે અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને પાછા વળતા નીચે રહેલા ૧૫૦૦ તાપસને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. અને (૨) પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવો, તિર્યા અને મનુષ્ય પિતપિતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એકબીજાને બાધા (સંકડાશ) ન ઉપજે તે અક્ષીણ મહાલય લબ્ધિ કહેવાય. જેમ તીર્થકર પ્રભુના સમવસરણમાં પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવાદિકનો સમાવેશ થાય છે તે તીર્થંકર પરમાત્માના પ્રભાવથી જ બને છે.
૨૮. જે શકિતવડે ચક્રવર્તીનું સૈન્ય પણ ચૂર્ણ કરી શકે તે પુલાક લબ્ધિ
આ પ્રમાણે અઠ્ઠાવીશ લબ્ધિરૂ૫ મહર્તિઓ ઉપરાન્ત બીજી પણ મહાન ઋદ્ધિઓ છે, તે આ પ્રમાણે
શ્રુતજ્ઞાનાવરણના અને વીર્યન્તરાય કર્મના ઉત્કૃષ્ટ ક્ષપશShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com