________________
મ’ગલાચરણ
કેટલાય ગરીઓને તેમાંથી રાહત પહોંચાડી શકાય. ધનવૈભવના પ્રદર્શનમાં સાદાઈના દર્શન દુલ ભ
૬૭
ધર્મ વિરૂદ્ધ કે, રાજ્ય વિરૂદ્ધ પણ કાંઈ કરવું ન પડે અને જીવનમાં અનુપમ સુખ અનુભવી શકાય. દહીં વિગેરે અમુક પદાથૅ ઠંડા કરવા માટે રેફ્રીજરેટરમાં રાખવામાં આવે છે તેના કરતાં પહેલાના જમાના મુજબ માટીની હાંડીમાં દહીં જમાવવામાં આવે તો દહીંમાં ઓર સ્વાદિષ્ટતા આવે છે. અને શરીરનું આરોગ્ય પણ સારી રીતે સચવાય. પહેલાના કાળમાં દરેક વસ્તુઓ માટીના ઠામમાં બનાવવામાં આવતી. માટીના ઠામમાં ભોજન, જેવુ* સાત્વિક અને સ્વાદિષ્ટ અને છે તેવું કુકરમાં કે સ્ટીલના ઠામમાં કદાપિ નહીં અને. પણ આ નવા જમાનાની નવી રોશની પામેલા મનુષ્યોને આવી કોઈ વાત નહીં રૂચે. કારણ કે, આવું સાદાઈવાળું જીવન જીવતા થઈ જાય તો ધનવૈભવનાં પ્રદશન ક્યાંથી કરી શકાય.
વિત્ત ઉપર ત્રિપાંખીયો ધસારો
પરિગ્રહનાં વધારે પડતા સંગ્રહથી કયારેક અધ્યવસાય પણ બગડે છે. કોઈ મહાત્માએ લખ્યું છે કે ઃ
अर्थानाम् अर्जने दुःखं, अजितानां च रक्षणे ।
ધન ઉપાર્જન કરવામાંએ દુઃખ છે, અર્થાજનની પાછળ