Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 347
________________ ૩૦. "देता है के नही, न देगा तो મગલાચરણ तेरेको जानसे मार दिया जायगा " આવી રીતે દમદાટી આપીને પૈસા પડાવી લેવા તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાનનો વિષય કહી શકાય. ડાકુઓ ભેગા મળીને કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાં ખાતર પાડવાની અગાઉથી યોજના ઘડતા હોય અને તેમને મનમાં એવા નિય વિચારો આવી જાય કે આપણે બધા મળીને ખાતર પાડવા જઇએ અને જે કોઈ સામા થાય તેમને જાનથી ઉડાવી દેવા અને ગમે તે ભોગે ધનનું હરણ કરીને જ પાછા ફરવુ' તે સ્ટેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય ! ધનધાન્યાઢિ પરિગ્રહના સ રક્ષણના વિચારોમાં મન એકતાન બની જાય તે પરિગ્રહસ રક્ષણાનુબંધી રૌદ્ર કહેવાય. सर्वाभिशङ्काकलुषं चित्तंच धन रक्षणे । ચારેબાજુ ચોરીના બનાવો બનતા હોય એટલે મન એવા વિચારોથી ઘેરાઈ જાય કે મારે ત્યાં લૂંટ ચલાવવા આવે તે પહેલાં આ બધાનો નિગ્રહ થઈ જાય અથવા નાશ થઈ જાય તો કેવું સારૂં ? અથવા આપણે બંદૂક તલવારનો પરવાનો લઈ રાખીએ કે જેનાથી કોઈ અચાનક ચોર ડાકુ આવી ચડે તો તેને ઠાર કરી શકાય અથવા સઘળા સ્વજનાદિ ઉપર શું તેઓ મારૂં ધન ઉઠાવી જશે ? તેવી શંકાથી તે અધાયનો ઘાત કરવામાં ક્લુષિત થએલા ચિત્તની ધન રક્ષણ

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382