________________
મંગલાચરણ
રૌદ્રધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અત્યંત સ’કલિષ્ટ પરિણામવાળી હોય છે. પાંચમા દેશિવરતિ ગુણસ્થાન સુધી ચારે પ્રકારનું રૌદ્રધ્યાન હોય છે. રૌદ્રધ્યાન પ્રાંતે નરકગતિના દુઃખોને આપનારૂં હોવાથી મનુષ્યોએ તેના ચારે પ્રકારનો અવશ્ય ત્યાગ કરવો.
૧૦