________________
ભગલાચરણ
ગુપ્ત વિભાગનુ રહેઠાણુ પણ ગૃહસ્થમાટે શોભનીય નહી
૧૬૩
ગૃહસ્થ જેમ ઘર બહુ જાહેરમાં ન ખાંધે તેમ બહુ ગુપ્ત વિભાગમાં પણ ન બાંધે. કારણ કે ગુપ્ત વિભાગમાં ઘર આંધવાથી ઘર ચારે ખાજુ ખીજા ઘરોથી ઘેરાઈ જાય. એટલે પોતાના ઘરની શોભા ન દેખાય. ઘરમાં ક્યારેક અગ્નિનો ઉપદ્રવ થયો હોય તો એકદમ બહાર નીકળી ન શકાય. અને તેવા સમયે પોતાનું અને પોતાના કુટુમ્બીઓ વગેરેનું તેમજ ધન સંપત્તિનું રક્ષણ પણ ઘણીજ મુશ્કેલીથી થઈ શકે. અતિ જીસ વિભાગમાં ઘર બાંધવાથી આવી બધી મુસીબતોમાં મુકાવવું પડે. માટે અહુ પબ્લિકમાં (જાહેર) કે બહુ પ્રાઇવેટમાં ગૃહસ્થ ઘર ન બાંધે.
પાડોશ સારો હોવો જોઇએ
જ્યાં નબળો પાડોશ હોય ત્યાં પણ ગૃહસ્થે ન રહેવુ. જ્યાં અગલમગલમાં રહેનારા લોકો નખની ચાલચલગતવાળા હોય તેવા વિસ્તારમાં ઘર ખાંધીને રહેવાથી, તેમનો વાર્તાલાપ કાને પડવાથી તેવા મનુષ્યોની ચેષ્ટાઓ નજરે પડવાથી ગુણી પુરૂષોના ગુણોની પણ હાની થાય. છેવટે નખળા પાડોશમાં રહેવાથી બાળકોના સંસ્કાર અગડે. જ્યાં વેશ્યાઓ રહેલી હોય, શિકારી માણસો વસતા હોય, ભીલ, મચ્છીમાર, ચંડાળ, કોળી, વાઘરી નો જે પાડોશ તે નબળો પાડોશ કહેવાય. જ્યાં તેવો પાડોશ હોય ત્યાં ગૃહસ્થ રહેઠાણુ સ્થાન ઊભું ન કરે. પાડોશ