________________
બગલાચરણ
તો મનમાં એવી પણ અખલખા જાગે છે કે અમેરિકા સુધરેલા અને આગળ વધેલા દેશમાં જન્મ મળ્યો. હોત કેવું સારૂં ! પણ તેમને એ ખખર નથી કે મહાન પુણ્યના ઉદય જીવને આ દેશમાં જન્મ મળે છે. મૃત્યુના સમયે આ દેશમાં કોક નવકાર આપનાર મળશે, ત્યાં કોણ મળવાનુ છે ? ધર્મના એ વચન આ દેશમાં કાને પડશે, ત્યાં તો એકલુ રંગરાગ જ કાને અથડાવવાનું છે. ધાર્મિક જીવનથી જેઓ આધા રહે તેમને અનાય કહેવામાં આવે છે. આજે આય દેશમાં જન્મ પામીને પણ કેટલાકો ધમ ભાવનાથી ઘણા દૂર છે અને જીવનમાં એકલા રંગરાગને પોષતા હોય છે, તેવાઓ આ દેશમાં જન્મેલા હોવા છતાં આચાર વિચારની દૃષ્ટિએ અનાય જેવા છે. મટાડનારૂ
તીનું ભ્રમણ ભવભ્રમણને
ભરતક્ષેત્રમાં ફક્ત સાડા પચ્ચીસ જ આ દેશ છે, સામે બત્રીસ હજાર અનાય દેશ છે. તમે મહાભાગ્યવાન કે આ દેશમાં જન્મ પામ્યા છો. માટે પર્યટન જ કરવુ હોય તો આ દેશમાં શત્રુંજય, ગીરનાર, સમ્મેત શિખરજી વગેરે જે મહાન તીર્થો આવેલાં છે તે તે તીથ સ્થાનોમાં પટન કરવું. તીંનું પરિભ્રમણ ભવભ્રમણને મટાડનારૂં છે. તીમાં કરે તેને ચોરાશીનો ફેરો ન રહે.
અકાળ ચર્ચાથી થતાં નુકશાનો
રાત્રીના સમયે પણ ચર્ચાનો ત્યાગ કરવો. આજે તો રખડવાનું એટલું બધુ વધી પડ્યું છે કે શત્રીના ગર પાર