________________
નવ
નર્જના
समास
III
- c
गतिमार्ग णानुं विव
रण
જાઘાર્થઘમાં–વંશા-શૈલા-અંજના–તથા રિઝા-મઘવતી-અને માઘવતી એ પ્રમાણે સાત પૃથ્વીઓનાં ૭ નામ છે. ૧રા ‘માવા-ઘમ ઈત્યાદિ ના કેવળ સંજ્ઞાવાચક છે પરંતુ કેઈ અને અનુસરીને નથી, અથનુસારી નામે તે રત્નપ્રભા આદિ કહેવાશે. તથા એમાં છઠ્ઠી મઘવતી પૃથ્વીનું બીજું નામ મઘા પણ કહે છે. એ ૭ પૃથ્વીઓનાં નામ કહ્યાં. ૧૨
અવતાન–પૂર્વગાથામાં સાત પૃથ્વીઓનાં ઘમ આદિ નામે અર્થ વિનાનાં સત્તારૂપ કહ્યાં છે, પરંતુ એ પૃથ્વીનાં બીજા ગુણવાચક નામે પણ છે તે આ ગાથામાં કહેવાય છે– रयणप्पभा य सक्कर वालुयपंकप्पभा य धूमपहा। होइ तम[होइत्तमा]तमा वि य, पुढवीणं नामगोत्ताई॥
જાથા–રત્નપ્રભા-શર્કરામભા-વાલુકાપ્રભા-પંકપ્રભા–ધૂમપ્રભા-તમપ્રભા-તમસ્તમપ્રભા એ સાત પૃથ્વીઓનાં સાત ગેત્રવાચક નામ છે. (સાત ગાત્ર છે). ૧૩
માણાર્થ–મા=પ્રકાશન-સ્વરૂપાવસ્થિતિ, અથત રત્નની પ્રભા-પ્રકાશન જે પૃથ્વીમાં છે તે રત્નપ્રભા, અથવા સ્વરૂપથીજ એટલે સ્વભાવથી જ જે પૃથ્વીમાં રત્નને પ્રકાશ છે અથવા રત્નની બહુલતા (ઘણાપણું) છે તે નકમાં પૃથ્વી. એ રીતે જે પૃથ્વીમાં શર્કરા એટલે કાંકરા સ્વભાવથી જ ઘણા છે તે રામા, જે પૃથ્વીમાં વાલુકા એટલે રેતી સ્વભાવેજ ઘણી છે તે વાણુનામા. જે પૃથ્વીમાં સ્વભાવે પક એટલે કાદવ ઘણે છે તે વંશMT, જે પૃથ્વીમાં સ્વભાવે ધૂમ સરખે અંધકાર ઘણે હેય તે જૂનામા, જે પૃથ્વીમાં કાળો અધિકાર ઘણે છે તે તમ:મા, અને જે પૃથ્વીમાં અત્યંત ઘોર અંધકાર વ્યાપ્ત છે તે તમતમામ, આ પૃથ્વીને કઈ તમતમાં પણ કહે છે. (પ્રભાં શરહિત કહે છે). આ સાત નામે ગેત્ર કહેવાય છે (ગેત્ર-ગુણવાચક નામ). તિ નરવાતિ ના ૧૩
+%- ચૂ
અનાજની નવી
ક્ત
I