________________
છે. તથાપિ અંતરમાં એના સંયોગ વિયોગમાં, રાગ દ્વેષ, સુખ-દુઃખરૂપ | બાહ્ય પરિગ્રહ દસ પ્રકારનો છે :- (૧) ક્ષેત્ર, (૨) વાસ્તુ (મકાન), (૩) હિરણ, આત્માના ભાવ થયા છે તે મિથ્યાત્વ નામનો પરિગ્રહ છે.
(૪) સુવર્ણ, (૫) ધન, (૬) ધાન્ય, (૭) દાસી, (૮) દાસ, (૯) કુષ્ય (૨) વેદ = સ્ત્રી, પુરુષ, નપુંસક આદિમાં કામ સેવવારૂપ રાગ અંતરંગમાં થવો તે (વસ્ત્રાદિ), (૧૦) ભાંડ (વાસણ આદિ) એ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. વેદ નામનો પ્રતિગ્રહ છે.
આ પ્રકારે અંતરંગ બહિરંગ મળીને ૨૪ પ્રકારના પરિગ્રહ રહિત નિગ્રંથ તે (૩) રાગ = પર દ્રવ્ય જે દેહ, ધન, સ્ત્રી, પુત્રાદિક તેમાં રંજાયમાન (રાજી)થવું તે સદ્ગુરુપદને યોગ્ય છે. એવો નિશ્ચય કરવો. રાગ પરિગ્રહ છે.
અંતરંગ પરિગ્રહ :મિથ્યાત્વ, ક્રોધ, માન,માયા, લોભ અને હાસ્ય, રતિ, અરતિ, (૪) દ્વેષ = પરનું ઐશ્વર્ય, જોબન, ધન, સંપદા, યશ, રાજ્ય, વૈભવાદિ પ્રત્યે વેર
ખેદ, શોક, જુગુપ્સા, વેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ એ નવ નોકષાય રાખવું તે દ્વેષ, પરિગ્રહ છે.
મળીને ૧૪ પ્રકારનો અંતરંગ પરિગ્રહ હોય છે. (૫) હાસ્ય =હાસ્યનાં પરિણામ તે હાસ્ય પરિગ્રહ છે.
અંતરંગ વયનાં નામ :પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને (૬) ભય = પોતાના મરણનો, વિયોગનો, વેદના આદિનો ડર રાખવો તે ભય
ધ્યાન. પરિગ્રહ છે.
અંતરંગ સુખ સ્વાત્માનો અનુભવ છે તે અંતરંગ સુખ છે. (૭) રતિ = પોતાને ગમતાં પદાર્થોમાં આસક્તિથી લીન થવું તે રતિ પરિગ્રહ છે. અંતરંગ સાધન દ્રવ્યમાં, પોતાનામાં જ સ્વરૂપકર્તા અને સ્વરૂપકરણ થવાનું સામર્થ્ય (૮) અરતિ = પોતાને અનિટ લાગે તેમાં પરિણામ ન લગાડતાં (અણગમો રાખ્યા છે. આ સામર્થ્યરૂપ સ્વભાવ જ, પોતાના પરિણમનમાં (અવસ્થાંતર કરવો) તે અરતિ પરિગ્રહ છે.
કરવામાં), અંતરંગ સાધન છે. (૯) ઈષ્ટનો વિયોગ થતાં કલેશરૂપ પરિણામ થવા તે શોક પરિગ્રહ છે.
અંતરંગ સાધન દ્રવ્યમાં, પોતાનામાં જ સ્વરૂપકર્તા અને સ્વરૂપ કરણ થવાનું (૧૦) કોઈ ધૃણા ગ્લાનિ થાય તેવી વસ્તુ દેખીને, સાંભળીને, સ્પર્શ કરીને કે સામર્થ્ય છે. આ સામર્થ્યરૂપ સ્વાભાવ જ, પોતાના પરિણમનમાં
ચિંતવનાદિ કરીને પરિણામમાં ગ્લાનિ ઊપજવી; અથવા પારકાની ચઢતી (અવસ્થાંતર કરવામાં) અંતરંગ સાધન છે. દેખી ગમે નહીં તે જુગુપ્સા પરિગ્રહ છે.
અંતરંગ હિંસા શુદ્ધોપયોગનું હણાવુ તે અંતરંગ હિંસા છે. અંગરંગ છેદ છે. જીવ (૧૧) રોષનાં પરિણામ તે ક્રોધ પરિગ્રહ છે.
મરો કે ન મરો, જેને અપ્રયત આચરણ છે તેને શુદ્ધોપયોગ હણાતો હોવાથી (૧૨) ઊંચ જાતિ, કુલ, ધન, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન, ઐશ્વર્ય અને બળ એ આઠમો અંતરંગ હિંસા થાય જ છે, અને તેથી અંતરંગ છેદ થાય જ છે. જેને
મદ-ગર્વ કરીને પોતાને મોટા અને પરને હલકા સમજવારૂપ કઠોર પરિણામ પ્રયતઆચરણ છે તેને પર પ્રાણોના વ્યાપરોપરૂપ બહિરંગ હિંસાના-બહિરંગ તે માન પરિગ્રહ છે.
છેદના સદ્ભાવમાં પણ , શુદ્ધોપયોગ નહિ હણાતો હોવાથી અંતરંગ હિંસા (૧૩) કપટ કરવાં જે વક પરિણામ કરવાં તે માયા પરિગ્રહ છે.
થતી નથી અને તેથી અંતરંગ છેદ થતો નથી. (૧૪) પર દ્રવ્યની ઈચ્છારૂપ પરિણામ તે લોભ પરિગ્રહ છે.
અંતર્ગત અંતરંગ (૨) જીવાસ્તિકાયની અંદર પોતે (નિજ આત્મા) સમાઈ જાય આ પ્રમાણે સંસારના મૂળ, આત્માની ઘાત કરનાર અને તીવ્ર બંધનું કારણ આ
છે, તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ, વર્ણવવામાં આવ્યું છે તેવું જ પોતાનું ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.
સ્વરૂપ છે. અર્થાત્ પોતે પણ સ્વરૂપથી અત્યંત વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળો છે. (૩) અંદર સમાયેલું; માંહ્યલું; માંહેનું; અંદરનું; મનમાં રહેલું;