Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩જુ ]. સોલંકી રાજ્યને અભ્યદય
[૪૫. ૭૧. હૃયાત્રા, છ, મો. ૮-૧૦ ૭૨. સ ૭, ક. ૫૬. અભયતિલકગણિ આ તીર્થ શુક્લતીર્થ હેવાનું જણાવે છે. ૭૩. p. રિ, ૬. ૨૦. આ દરમ્યાન કોઈ અભિલેખ મળ્યો નથી. પ્ર. વિ.ની અમુક
અમુક પ્રતમાં ચામુંડરાજના રાજ્યકાલની ઉત્તરમર્યાદા સં. ૧૦૬૫ (૧) ના આશ્વિન સુદિ ૫ ની જણાવી છે, પરંતુ ભીમદેવ ૧ લાના રાજ્યાભિષેકની મિતિ
પરથી આ સમયે સં. ૧૦૬૬ નો ચેષ્ઠ હોવો જોઈએ. ૭૪. ઉથાશ્રય, પ ૭, ઢો. ૩૧-૮૧ અને એના પરની ટીકા ૭૫. C. G., p. 38 ૭૬. p. નિ. ની અમુક હસ્તપ્રત જણાવે છે કે એણે વિ. સં. ૧૦૬૫(૧)ના આશ્વિન
સુદિ ૬ ભૌમ થી ૧૦૬૬ (?) ના ચૈત્ર સુદિ ૫ બુધ સુધી રાજ્ય કર્યું (પૃ. ર૦).. ભીમદેવ ૧ લાના રાજ્યાભિષેકની મિતિ અનુસાર વલ્લભરાજે વિ. સં. ૧૦૬૬ ના
જયેષ્ઠ થી ૧૦૬૭ ના માર્ગશીર્ષ સુધી રાજ્ય કર્યું હોવાનું સંભવે. ૭૭. દા. ત. ગુએલ, ભા. ૨, લે. ૧૪૧, ૧૪૧, ૧૫૮, ૧૬૦ અને ૧૬૨ ૭૮. દા. ત. ગુએલ, ભા. ૨, લે. ૧૪૭, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૧૨૦ , ૨૦૨ અને ૨૦૫. ૭૯. p. જિ. (પૃ. ૨૦) એને રાજ્યકાલ સં. ૧૦૬૬ (?)ના ચૈત્ર સુદિ ૬ થી સં.
૧૦૭૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૧ સુધીને જણાવે છે, પરંતુ એણે ૧૧ વર્ષ ૬ માસ રાજ્ય
કર્યું હોય તો એને રાજ્યાભિષેક સં. ૧૦૬૭ ના માગસરમાં થયો ગણાય. ८. आचार्यजिनविजय अभिनंदन ग्रंथ, पृ. ५८-६१ ૮૧. ગુ. મ. રા. , પૃ. ૮૯ ૮૨. ભારતીય વિચા, પુ. ૧, પૃ. ૨૭; E I, Vol. XXXIII, pp. 192 ft. ૮૪. ગુ. મ. રા. ઈ., પૃ. ૧૮૯ ૮૪. C. G., pp. 39 f.
૮૫. ગુ. મ. રા. ઇ, પૃ. ૧૯૦-૧૯૧ <, A. V. Pandya, New Dynasties of Gujarat History, p. 8 ૮૭. સ ૭, બ્રો. ૬૬–૧૦૮ ૮૮. સ ૭, ભો. ૧૧રૂ. અભયતિલક એ બહેનનું નામ લક્ષ્મી હોવાનું જણાવે છે. ૮૮. સોમેશ્વર, દુરથોસવ, સ. ૧૧, જે. ૧૧-૧૪ ૯૦. ૪. રિ, પૃ. ૨૦
૯૧. c. G., p. 41 ૯૨. પૃ. ૨૦
૯૩. ઉપાય, લ ૮, ક. ૧-૨૨ ૯૩ અ. દુર્લભરાજના સમયમાં વિ. સ. ૧૦૮૦ માં ખરતરગચ્છ ઉત્પન્ન થયો એ અનુ