Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાલ ફી કાલ
[ ×.
લડાઈ મેવાડના એ રાજવી સાથે થઈ હશે.૨૯
૮ ]
સમકાલીન હતા. સંભવ છે કે આ
કર્ણાટકના રાજવી સાથે યુદ્ધ
વિ. સ. ૧૩૧૭(ઈ. સ. લક્ષ્મી મેળવી એમ જણાવ્યું છે. વંશના રાજવી વીર સેામેશ્વર હશે સામેશ્વર પણ હાઈ શકે.૩૧
૧૨૬૧)ના લેખમાં વીસલદેવે કર્ણાટકની રાજ્યસંભવ છે કે કર્ણાટકના આ રાજવી હાયસાળ અથવા એ ઉત્તર કાંકણને શિલાહાર રાજા
ચાદવ રાજવી કૃષ્ણ અને મહાદેવ સાથે યુદ્ધ
વીસલદેવના સૈન્યને યાદવ રાજવી કૃષ્ણુ અને મહાદેવના હાથે હાર મળી હાય એમ યાદવ રાજવી કૃષ્ણુ અને મહાદેવના સમયના લેખામાંથી જાણવા મળે છે.૩૨
બિરુદા
વાધેલા કાલના અભિલેખામાં પરાક્રમેાને અનુલક્ષીને વીસલદેવ માટે વપરાયેલાં જુદાં જુદાં બિરુદ મળી આવે છે. વિ. સં. ૧૩૧૭(ઈ. સ. ૧૨૬૧ )ના તામ્રપત્રમાં એને અભિનવ સિદ્ધરાજ ’અને ‘ અપરાર્જુન કહ્યો છે. વિ. સં. ૧૩૪૩ની દેવપટ્ટન—પ્રશસ્તિમાં એને ‘રાજનારાયણ ' કહ્યો છે.૩૩
(
વીસલદેવનાં સુકૃત્ય
વીસલદેવ પાતે ધર્મિષ્ઠ, દાનવીર અને વિદ્યારસિક હતા. એણે પોતાના સમયમાં એકલાં યુદ્ધ જ કર્યાં છે એમ કહીએ તા એને ભારેાભાર અન્યાય કર્યો કહેવાય. એનાં કેટલાક સુકૃત્યાની નોંધ પણ એના લેખામાં લેવાઈ છે. એ પેાતે શંકરભક્ત હતા. એણે દર્ભાવતીના વૈદ્યનાથ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ ખોજાં કેટલાંક શિવાલય બંધાવ્યાં. મૂલસ્થાનના સૂર્યમંદિરને છÍધાર કરાવ્યા.૩૪ આ ઉપરાંત અનુશ્રુતિ અનુસાર જાણવા મળે છે કે એણે અનેક બ્રાહ્મણેાને દાન આપ્યાં હતાં. નાગર બ્રાહ્મણાને વસવા માટે બ્રહ્મપુરીએ બંધાવી હતી. આ સ કાર્યાં એણે પેાતાના પ્રિય કવિ નાનાકની પ્રેરણાથી કર્યાં હતાં.૩૫
એ પેાતે વિદ્યાવ્યાસંગી હતા. એના દરબારમાં અનેક નામાંક્તિ કવિઓને એણે સ્થાન આપ્યું હતું. કીતિ કૌમુદી રચનાર કવિ સામેશ્વર, કવિ નાનાક, કમલાદિત્ય, વામનસ્થલીના સામાદિત્ય, અરિસિંહ, અમરચંદ્ર, યશોધર વગેરે વિદ્યાના વીસલદેવના દરબારને પોતાની પ્રિય કૃતિઓથી શાભાવતા હતા.૩૬