Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વિક્રમ સંવતુ ૧૧૫૮માં અમલચંદ્ર નામક એક ગણિ થઈ ગયા. જેઓ મહદંશે ભૃગુકચ્છ હાલના ભરુચમાં જ વિચરણ કરતા હતો. ગમનવહિપ - મમવાહન (!). (ત નામે એક તીર્થકર) ભારતવર્ષમાં આવનારા સમયમાં વિમલવાહન નામે તીર્થંકર થશે. તેમના દેવસેન અને મહાપદ્મ એવા અન્ય નામો પણ છે. મા - ગમ (સ્ત્ર.) (શકેંદ્રની અગમહિષી) અમëષય - મમહર્ષિલ (3) (અલ્પ મૂલ્યવાળું, હલકું, સસ્તુ) કલ્પસૂત્રમાં સાધુના દશ આચારની ચર્ચા કરવામાં આવેલ છે. તેમાં પ્રથમ અને અંતિમ જિનના સાધુના વસ્ત્ર સંબંધિ ચર્ચા કરતાં કહ્યું છે કે તેઓ અતિમોંઘા કે કલાત્મક વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહિ. કિંતુ અલ્પમૂલ્યવાળા અને જીર્ણ વસ્ત્રોનો જ પરિગ્રહ કરે. જે સાધુ મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે તેમને આજ્ઞાભંગનો દોષ લાગે છે.' મહર્તિ - મહાનિ (ત્રિ) (અલ્પ મૂલ્યવાળું, હલકું, સસ્તુ) મHI () - સમયિન (ર.) (કપટરહિત, શઠતારહિત, અમાયાવી) જે પદે પદે માયાનું આચરણ કરે છે. ચિત્તમાં કપટભાવને ધારણ કરી રાખે છે. તેવા આત્માઓ પ્રાયશ્ચિત્તને માટે અયોગ્ય ગણ્યા છે. આવા જીવો પ્રાયશ્ચિત્ત પણ માયા કરીને ગ્રહણ કરે છે. અર્થાત્ જે દોષ જે રીતે સેવ્યો હોય તે પ્રમાણે ન બતાવતાં વિપરીત રૂપે બતાડે છે. અને લક્ષ્મણા સાધ્વીજીની જેમ અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. માફવ - સમય (3.) (અમાયાવી, કપટરહિત, શઠતારહિત) अमाइल - अमायाविन् (त्रि.) (માયરહિત) માસ્ક - માયાવતા (ઋit.) (માયાનો અભાવ, માયાનો ત્યાગ કરવો) ૩મiાય - ઝમ૨ (.) (અમાન્ય, માનરહિત) જેમનું સ્વયંનું જીવન એક આદર્શરૂપ હોય તેવા આત્માઓ લોકમાં આદર-સન્માનને પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ પોતે દોષનું સેવન કરતાં હોય, દુષ્ટાચરણયુક્ત હોય અને બીજાને સદાચારનો પાઠ શીખવતાં હોય છે. તેમને કોઈ આદર આપતું નથી. ઉલટાના તેઓ બીજા દ્વારા તિરસ્કાર અને હીલનાને પામે છે. અાવ (વા) - વિ(વા) વા (8ii.) (અમાવસ, તિથિવિશેષ, કૃષ્ણપક્ષનો છેલ્લો દિવસ) મિ () - () (1. જ્યાં વસ્તુ માપીને કય-વિક્રય કરવાનો નિષેધ હોય તેવું નગર 2. માપવાને અશક્ય, અસંખ્ય) - 32 -