Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માતર - માતર (a.). (1. વિશેષરીતે ગ્રહણ કરેલ 2. યત્નપૂર્વક સ્થિર કરેલ) મહેં(જં) 1 -- મરિસ - 4 - મf (ઈ.) (1. અરિસો, દર્પણ 2. ચક્ષુરેન્દ્રિયથી જન્ય જ્ઞાન 3. બળદ વગેરેના ગળાનું આભૂષણવિશેષ) શાસ્ત્રોમાં કહેલું છે કે “જીવે પોતાના જીવનમાં કમસે કમ એક કલ્યાણમિત્ર તો અવશ્ય રાખવો જ જોઇએ. જે તમને સાચા-ખોટાનું જ્ઞાન કરાવી શકે.’ વ્યવહારમાં તમને એવા ઘણાં બધા મળશે કે જેઓ તમારી હા માં હા મેળવતા હશે. પછી ભલે ને તમે ખોટા જ કેમ ન હો. કેમ કે તેઓ તમને નહીં પણ તમારાપદને તમારી સુખી અવસ્થાને માન આપે છે. જયારે કલ્યાણમિત્ર એક અરિસા જેવો હોય છે. જે કોઈપણ સ્થિતિમાં તમને તમારા સાચા સ્વરૂપનો જ બોધ કરાવે છે. તમને ભલે કોઇ કાર્ય સારું કે સાચું લાગતું હોય, પણ તે ભવિષ્યમાં તમારા માટે હાનિકારક હશે તો તે તમને ખોટા માર્ગે જતાં અટકાવશે. તે તમારું અહિત ક્યારેય નહીં થવા દે. શું તમારા જીવનમાં છે આવો કોઈ કલ્યાણમિત્ર? નથી? તો આજથી જ તેની શોધ ચાલુ કરી દો. મહં() 1 - માસિન - મસા - માવજ઼(g.) (અરિસો, દર્પણ) (4) = (માજિ )(માર૪) કરમ - મહિfyદર્શ() (અરિસાભવન, દર્પણગૃહ) ગાડું (4) સતત - માવતત (2) (અરિસાનું તળીયું, દર્પણતલ) મહં(જં) 1 (મસિ )( 7) તત્વોવમ - માવતનોપમ () (અરિસાના તળીયા જેવું સીધું સપાટ) મહું () સ (માસ) (મોક્ષ) - માવાઇન () (1. અરિસાના આકારે મંડલી મારનાર સર્પની એક જાતિ 2. મંડલ આકારે ગોઠવેલ અરિસા) મારં() (મારિસ)(બાવક્સ) | - ખrafમુક્લ (ઈ.) (ત નામે એક અંતર્લીપ) ગાવું (4) (મસિ) ( #) નિવિ - આત્તિ (સ્ત્રી) (અઢાર પ્રકારની લિપિમાંની એક લિપિનો ભેદ) મા () 4- માવ (ઈ.) (સત્કાર, સન્માન, આદર). આદર, સન્માન તે પ્રેમના પર્યાયવાચી શબ્દો છે. આ આદરને બે વ્યક્તિને એક-બીજાની નજીક આવવાનું પ્રધાન કારણ કહેલું છે. અને તે આદરનો ભાવ તેમના વ્યવહારમાં જણાઈ આવે છે. જો કોઇના હૃદયમાં સામેવાળા પ્રત્યે જરાપણ આદર નથી તો તેના હાવભાવ અલગ પ્રકારના હશે. અને જો મનમાં પ્રેમ હશે તો તેની વાત-વર્તુણક એકદમ અલગ જ તરી આવશે. આથી જ સંત તુલસીદાસે પોતાના દોહામાં લખ્યું છે કે “આવ નહીં આદર નહીં નહીં નયણોમાં નેહ, તુલસી તસ ઘર ન જાઇયે ચાહે કંચનવરસે મેહ જે હૃદયમાં પ્રેમભાવ હશે તો ગરીબના ઘરે પણ રામ આવે છે. અને આદર ન હોય તેવા ધનિકના ઘરે કૂતરા પણ નથી જતાં. મ (3) રા - મ UT () (સ્વીકાર, સ્વીકૃતિ) શાસ્ત્રોમાં કહેવું છે કે “ભૂલ થવી તે ગુનો નથી પરંતુ તે થયેલી ભૂલનો સ્વીકાર ન કરવો તે ગુનો છે. કેમ કે ભૂલને તમે ભૂલતરીકે 2970