Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ (અળસી નામક ધાન્યનું પુષ્પો જય (f) વા - તલf (ર) (અળસી પુષ્પનો રંગ, શ્યામવર્ણ) મચરિ (T) - યોહાર્િ (સિ.) (લોહને નહિ હરનાર, લોખંડ નહિ ચોરનાર) अयाकिवाणिज्ज - अजाक्रपाणीय (न.) (ન્યાયિશેષ) બકરીને ખબર નથી હોતી કે તેની ઉપર છરી આવીને પડશે. એમ અણધારી છરી આવીને પડે તે ન્યાયને અજાકપાણીય કહેવાય છે. અજાકપાણીયન્યાયે કોઇ અણધાર્યું કામ કે પરિસ્થિતિ બને ત્યારે આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે. યજુજી - મનસુક્ષ (fa.) (બકરીની કુક્ષિ જેવી કુક્ષિ છે જેની તે, બકરીના જેવા નાના પેટવાળો) બકરીનું પેટ ગમે તેટલું ભરેલું હોય પણ જો તેની સામે ઘાંસ મૂકશો તો તેમાં મોટું માર્યા વિના નહિ રહે. તેમ કેટલાક લોકો એવા હોય છે કે પેટનાનું દેખાતું હોય પણ ભરપેટ ખાવા છતાં ભૂખ્યાના ભૂખ્યા જ હોય. “બાવો બેઠો જપે ને જે આવે તે ખપે” કહેવતને હંમેશાં અનુસરતા હોય. આવા લોકોને શાસ્ત્રમાં અજા કુક્ષિ કહેલ છે. ગયાર (4) - મયમશ્નર (પુ.) (1. લોઢાની ખાણ 2. લોઢાનું કારખાનું) જે સ્થાનમાં વિવિધ પ્રક્રિયા દ્વારા નિરંતર લોખંડનું નિષ્પાદન કરવામાં આવે તે સ્થાનને અયાકાર અર્થાતુ લોઢાની ખાણ કહેવામાં આવે છે. ગયાછiત - મનાતન (ઉ.) (અજ્ઞાની, મૂર્ખ) હજાર મૂર્મો કરતાં એક જ્ઞાની પુરુષ વધુ શ્રેષ્ઠ છે. મુખ્તની સભામાં બેઠેલો એક જ્ઞાનવંત પુરુષ તારામાં ચંદ્રની જેમ શોભે છે. મૂર્ણો ભેગા મળીને જેનો રસ્તો નથી કાઢી શકતાં તેવા અશક્ય કાર્યોનો માર્ગ એક જ્ઞાની પુરુષ કાઢી લે છે. શાસ્ત્રમાં પણ જ્ઞાની આત્માની મનમૂકીને પ્રશંસા કરવામાં આવી છે. માલિય - અનાન્નિન (4) (બકરીનો વાડો) ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “બકરીઓનું પાલનપોષણ કરનાર ગોવાળો હજારો બકરીઓને રાખવા માટે એક મોટો અજાવાટક અર્થાત્ બકરીઓનો વાડો બનાવતા હતાં.” ગયાયક્ - અયાવર્ય (.) (અપૂર્ણ, જોઇએ તેટલું નહિ, અપરિપૂર્ણ શાસ્ત્રમાં કહેલ છે કે “જે સાધુએ યાવતુ વીસવર્ષ સુધીનો ચારિત્રપર્યાય તથા છેદસૂત્રોનું અધ્યયન નથી કર્યું તેને સુધર્માસ્વામીની પાટ સોંપવી નહિ. કેમકે અપરિપૂર્ણજ્ઞાન હોવાથી તેઓ દ્વારા ઉત્સુત્રની પ્રરૂપણા અને શાસનહીલના થવાનો સંભવ રહેલો છે.” અર્થ - પ્રાર્થ (કું.) (આર્યભૂમિમાં જન્મેલ)