________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય–પ્રથમ યાદ
[ ૩૩
થાય છે.
૨ – અને. “અને' એ વનો અસત્ત્વરૂપ અથ છે. વૃક્ષa (વૃક્ષ: ) વૃક્ષ અને.
વર વગેરે અનેક શબ્દો છે. જે ઉપર જણાવ્યા છે તે કરતાં બીજાં પણ વધારે અવ્યય સ્વરાદિમાં આવે છે-“ બચેડવિ વવઃ “a” માઢઃ નિતા”
"इयन्त इति संख्यानं निपातानां न विद्यते ।
प्रयोजनवशाद एते निपात्यन्ते पदे पदे" | નિત—અવ્યય આટલા જ છે એમ ન કહી શકાય, કેમકે જ્યારે
જ્યારે જરૂર જણાય ત્યારે તેમને બનાવી લેવામાં–નિપાતરૂપે સાધી લેવામાં – આવે છે.
વળી, ઉપર અવ્યયોને જે જે અર્થ બતાવેલ છે તે પણ તેટલે જ છે એમ ન સમજવું. બતાવેલો અર્થ તો માત્ર ઉપલક્ષણરૂપે છે એટલે તે તે અવ્યયોને બીજે પણ અર્થ છે એ હકીકતની સૂચનારૂપે છે.
“निपाताश्च पसर्गाश्च धातवश्चेति ते त्रयः ।
अनेकार्थाः स्मृताः सर्वे पाठस्तेषां निदर्शनम्” ॥ નિપાતો—- અવ્યયો, ઉપસર્ગો–પ્ર, પરા વગેરે ઉપસર્ગો તથા ધાતુઓ આ ત્રણેને અનેક અર્થવાળા કહેલા છે. જે અમુક એક કે બે ત્રણ અર્થ બતાવેલ છે તે તો નિદર્શન માત્ર છે. બૃહદ્રવૃત્તિ ૧. “ચ” આદિ અવ્યયોની નોંધ
ર–તક તથા અર્થને – અન્યાય, સમુચ્ચય,સમા
- નિશ્ચય હાર અને ઇતરેતરયોગ
શશ્વત્—નિત્ય, સાથે ભટ્ટ –નિર્દેશ, વિનિયોગ, કિલ
સૂપ, વર્તુ–પ્રશ્ન, વિતર્ક ચોકકસ
અને પ્રશંસા –અવધારણ અને પાદરણું
નેત, ત–નિષેધ, વિચાર વી–વિક૯૫ અને ઉપમા
અને સમુચ્ચય ga–અવધારણ. જુદાઈ તથા પરિમાણુ
–નિષેધ gવમૂ—ઉપમાન, એમ–એવું,
વન–ચેત–જે ઉપદેશ. પ્રશ્ન, અવધારણું
તુ ઈષ્ટસંબંધી પ્રશ્ન અને પ્રતિજ્ઞા
ત્ર–જે કાળે–ાં સિ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org