________________
હક
સ્નાત્ર–પૂજા સાથે
૮ પૂજા-દહે ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિવફલ ત્યાગ. ૮
» હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા.
( ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી, લુણ ઉતારી આરતી તથા મંગળદી ઉતારવાં. )
લૂણુ ઉતારણ લૂણ ઉતારે જિનવર અંગે,
નિર્મળ જલધારા મનરેગે, લૂણo ૧
પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ.
પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવ પ્રભુની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ ફળ લાવે છે અને પુરુષત્તમ એવા પ્રભુની તે ફળ વડે પૂજા કરીને પ્રભુ પાસે ધરીને જેનાથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ મળી શકે તેવા ત્યાગધર્મનીચારિત્રધર્મની માગણી કરે છે અગર મેક્ષફળરૂપી દાન માગે છે. ૮
પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ફળવડે પૂજા કરીએ છીએ.
લુણ ઉતારણને અર્થ–મનમાં ઉલ્લાસ ધારણ કરી નિર્મળ જળની ધારા દેવા પૂર્વક પ્રભુના અંગે લૂણ ઉતારે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org