Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे यथा गणधरेण सुधर्मस्वामिना जम्बूस्वामिनं प्रति भगवदुक्तार्थानुरूपकथनरूपोऽनुयोग उपक्रमादीनि चत्वारि द्वाराणि समाश्रित्य कृतस्तथाऽन्येनाप्याचार्येण शिष्येभ्यः सूत्रार्थकथनरूपोऽनुयोगः कर्तव्यः । यद्यपि सर्वेषामागमानामनुयोगः कर्त्तव्यः, तथाऽप्यत्रसूत्रे आवश्यकस्यानुयोगः प्रस्तुतः । आवश्यकम्यानुयोगकरणे समर्थः खलु सर्वेषामागमानामनुयोगकरणे समर्थों भवति । तस्मादनुयोगविधिजिज्ञासुना मुनिनाऽनुयोगद्वारसूत्रमध्येतव्यम् । इदं च सूत्रं द्रव्यानुयोगान्तर्गतम् ।
यह अनुयोग चार प्रकार का है-(१) चरणकरणानुयोग (1) धर्मकथानुयोग (३) गणितानुयोग और (४) द्रव्यानुयोग ।
जिस प्रकार से गणधर सुधर्मा स्वामीने जंबूस्वामी के प्रति भगवदुक्त अर्थ के अनुसार कथन करनेरूप अनुयोग का उपक्रम आदि चार द्वारों का आश्रय करके किया है उसी तरह से अन्य आचार्य को भी शिष्यो केप्रति सूत्रार्थ का कथन करनेस्प अनुयोग करना चाहिये । यद्यपि आचार्य को शिष्यों के लिये समस्त आगों का अनुयोग कर्तव्य है, फिर भी इस सूत्र में आवश्यक का अनुयोग प्रस्तुत किया गया है। क्यों कि आवश्यक के अनुयोग करने में समर्थ बना हुआ मुनिजन सम त आगमों के अनुयोग करने में शक्तिशाली हो जाता है। इसलिये अनुयोग की विधि को जानने की इच्छा रखनेवाले मुनिजन को इस अनुयोगद्वारमत्र का अध्ययन अवश्य करता चाहिये । इस सूत्र का अन्त भाव द्रब्रानुयोग में हुआ है। अनुयोग शब्द का अर्थ व्याख्यात है।
सा मनुयो। नीय प्रमाणे या२ ४।२। छ-(१) २२९१४२यानुयो, (२) यम थानुयोग, (3) गणितानुयोग भने (४) द्रव्यानुया.
જે પ્રકારે ગણધર સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય જંબૂસ્વામીની સમક્ષ ભગ વકત અર્થને અનુરૂપ કથન કરવા રૂપ અનુયોગનું ઉપકર્મ આદિ ચાર દ્વારને આશ્રય લઈને કથન કર્યું છે, એ જ પ્રમાણે અન્ય આચાર્યોએ પણ શિષ્યના હિતને માટે સૂત્રાર્થનું કથન કરવા રૂપ અનુગ કરે જોઈએ. જો કે આચાર્યોએ શિવેર માટે સમક્ષ આગમોનો અનુયોગ કર જોઈએ, પરંતુ આ સત્રમાં આવશ્યકને અનુગ પ્રસ્તુત કરવામાં આવે છે, કારણ કે આવશ્યક અનુયાગ કરવાને સમય હોય એવા આચાર્ય અથવા મુનિજન સમસ્ત આગને અનુગ કરવામાં સમર્થ બની જાય છે. તેથી અનુગની વિધિને જાણવાની ઈચ્છાવાળા મુનિઓએ આ અનુ
ગદ્વાર સૂત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. આ શબ્દને અન્તર્ભાવ (સમાવેશ દ્રવ્યાનુયેગમાં થયેલ છે. અનુગ શબ્દનો અર્થ વ્યાખ્યાત સમજ.
For Private and Personal Use Only