Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रचन्द्रिका टीका श० २० उ. ७ सू० १ बन्धस्वरूपनिरूपणम्
अनेन न्यायेन औदारिकादिशरीरजनकानाम् आहारादिसंज्ञा जनकानां च कर्मणां तथा कृष्णादिलेश्वानां च बन्धोऽपि विज्ञेय इति । 'सम्मदिट्ठीए मिच्छादिट्ठीए सम्मामिच्छादिडीए' सम्यग्रहष्टेमिध्यादृष्टेः सम्यग्मिथ्यादृष्टेश्वापि त्रिविधो भवति बन्ध इति ज्ञातव्यः, ननु पुद्गलानां वन्धो भवतीति पूर्वमुक्तम्, तद्भवतु पुलानां बन्धः किन्तु सम्यग्दृष्टया दौ कथं बन्धो दृष्टिज्ञानानामपौद्रलिकत्वात् बन्धत्वं च पौगलिकानामेवेति चेदत्रोच्यते नात्र बन्धशब्देन कर्मपुद्गलानामे बन्धविवक्षितः किन्तु सम्बन्धमात्रं बन्धशब्देन विवक्षितम् स च सम्बन्धो जीवस्य दृष्ट्यादिधर्मैः सह विद्यते एव, तथा च जीवपयोगबन्धादिव्यपदेश्यत्वं ऐसा समझ लेना चाहिये इसी न्याय से औदारिक आदि शरीरजनक और आहारक आदि संज्ञा जनक कर्मों का एवं कृष्णादिलेश्याओं का जो संबंध विशेष आत्मा के साथ होता है वह भी बंध है ऐसा जानना चाहिये 'सम्मदिट्ठीए मिच्छादिट्ठीए सम्मामिच्छादिट्ठीए' तथा सम्यग्दृष्टि, मिध्यादृष्टि और सभ्य मिध्यादृष्टि अर्थात् मिश्रदृष्टि इनका भी तीन प्रकार का बंध होता है यहां पर ऐसी आशंका हो सकती है कि बन्ध तो पुलों का होता है और ऐसा ही पहिले कहा गया है फिर सम्यग्दृष्टि आदि का बन्ध यहां कैसे कहा गया है ? क्योंकि दृष्टि, ज्ञान ये अपौलिक हैं। सो ऐसी आशंका उचित नहीं है क्योंकि यहां पर बंध शब्द से कपुद्गलों का ही बन्ध विवक्षित नहीं हुआ है, किन्तु संबंध मात्र बंधन शब्द से विवक्षित हुआ है जब ऐसी बात है तो फिर वह संबंध जीव का दृष्ट्यादि धर्मों के साथ है ही यदि फिर भी इस पर यों कहा जावे સમજવુ' જોઇએ. એજ ન્યાયથી ઔદારિક વગેરે શરીરને ઉત્પન્ન કરનાર અને આહાર વિગેરે સ'ના જનક કર્મના અને કૃષ્ણ વિગેરે લેશ્યાઓના જે સબંધ વિશેષ આત્માની સાથે થાય છે, તે પણ બંધ છે તેમ સમજવુ. ' सम्मदिट्ठीए मिच्छादिट्ठीर सम्मामिच्छादिट्ठीए' तथा सभ्यग्दृष्टि, मिध्यादृष्टि, અને સમ્યગ્મિશ્પાદૃષ્ટિ તેના પણ ત્રણ પ્રકારના બંધ થાય છે, અહિયાં એવી શકા કરવામાં આવે છે કે-પુèાના બંધ થાય છે તેમ પહેલાં કહેવામાં આવ્યુ છે, તે સમ્યગ્દષ્ટિ વિગેરેને બંધ થાય છે તેમ અહિયાં કેવી રીતે કહેવામાં આવ્યું છે ? કેમકે દૃષ્ટિ અને જ્ઞાન એ અપૌદ્ગલિક છે. આ પ્રમાણેની શકા કરવી તે ખરેાબર નથી કેમકે-અહિયાં અંધ શબ્દથી કમપુદ્ગલેાના જ બંધ ગ્રહણ કરાયેા નથી પરંતુ અન્ય શબ્દથી સંબંધ માત્ર ગ્રહણ કરાયેલ છે. જેથી તે સબધ જીનના દૃષ્ટિ વિગેરે ધર્માની સાથે છે જ જો ફ્રી પણ એમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
५१